Book Title: Gatchmat Prabandh Jain Geeta Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ વિદ્યમાન છે. મુસલમાનમાં પણ શીયા શૂની વગેરે પન્થ ઘણું પડેલા છે, તેમજ બ્રીસ્તિમાં પણું રોમન કેથલિક, પ્રોટેસ્ટંટ વગેરે અનેક પળે પડેલા છે. આર્યસમાજ કે જે હાલમાં ન પન્થ ઉત્પન્ન થયે છે, તેમાં પણ વિચારભેદે બે મત પડેલા શ્રવણ કરાય છે. ગમે તે ધર્મપત્થમાં મતભેદે થયા વિના રહેતા નથી એ કુદ્રતને સ્વભાવ છે. ધર્મમાં મતપન્થ પડે છે, એટલું બસ નથી પરંતુ દુનિયાના રાજ્યોની પ્રવૃત્તિમાં, સમાજ કેમની પ્રવૃત્તિમાં મતભેદે અનેક ભૂતકાળમાં પ્રગટયા, વર્તમાનમાં પ્રગટે છે, અને ભવિષ્યમાં પ્રકટશે. વિશ્વમાં અદ્ય પર્યત અનેક મત સંપ્રદાય, પથે પ્રગટયા, પ્રગટે છે અને ભવિષ્યમાં પ્રગટશે. એમ હિંદુસ્તાન, યુરેપ, અમેરિકા, વગેરે દેશોના ધર્મ સંબંધી ઈતિહાસે અવલકવાથી અવબધાશે. - કાઈપણ ધર્મ પ્રગટે એટલે તેમાં કાળે કાળે મતભેદ તો પડવાના જ. મનુષ્યને સ્વભાવ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 621