Book Title: Gatchmat Prabandh Jain Geeta Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવા પ્રકારને છે કે સર્વને એક સરખી મતિ ના હોવાથી તેઓ મતભેદ પાડ્યા વિના રહે નહીં. માવો (ત્રિોમઃ સ્વભાવ દુઃખે પણ ત્યાગ થાય એ નથી. ધર્મમાં–સમાજમાં રાજ્યમાં દષ્ટિ પ્રમાણે મનુષ્યની સૃષ્ટિ થઈ, થાય છે અને થશે તેને કેનાથી પ્રતિબંધ થવાને નથી. સદાકાલ મનુષ્યમાં ખોપરી પરીએ મતિ ન્યારી રહેવાની એ કુતિ નિયમ છે. બે દુ ચારની પેઠે ગણિત નિયમાનુસારે ધર્મ વિચારે છે તે આટલા બધા ધર્મોમાં ભેદ થવાને પ્રસંગ આવત નહીં મનુષ્યના મનને એ સ્વભાવ છે કે કંઈ નવું નવું વિચારવું-આચરવુંમનુષ્યના મનને એક સરખું સદાકાલ રુચતું ન હવાથી તેને નવું ગમે છે. અનાદિ કાલથી જૈન ધર્મ પ્રત્ય કરે છે, અને અનંત કાલ પર્યત પ્રવર્તશે, પણ તેમાં ગ૭ભેદે તે પડવાના જ. શ્રી રૂષભદેવથી આ વીશીમાં ધર્મ પ્ર.. ગયા એમ જેના ઐતિહાસિક દષ્ટિએ કચવામાં આવે For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 621