________________
३७
दुःषमोपनिषद् शरीरविशेषम्, करोति - समुद्धातप्रक्रियया निवर्तयति । निर्वतिते च तस्मिन् स श्रुतकेवली रत्निप्रमाणमात्रो भवति, एकहस्तावगाहनस्स्यादित्यर्थः ।
इदं त्वत्रावधेयम् - जघन्यत आहारकशरीरस्यावगाहना देशोना रत्निः, उत्कृष्टतस्तु सैव प्रतिपूर्णा भवतीति, यदार्षम् - आहारगसरीरस्स णं भंते केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! जहण्णेण देसूणा रयणी, उक्कोसेण पडिपुण्णा रयणी - તિ (પ્રજ્ઞાપનાયામ્ પ-૨૧) |
तच्च शरीरं अन्तर्मुहूर्तं यावदवतिष्ठति, अप्रतिघाति च - આહારક નામના વિશિષ્ટ શરીરને, કરે છે = સમુદ્રઘાતની પ્રક્રિયાથી બનાવે છે અને તે બની જાય ત્યારે તે શ્રુતકેવળી એક હાથની અવગાહનાવાળા હોય છે.
અહીં આ ધ્યાનમાં રાખવું જોઈએ - જઘન્યથી આહારક શરીરની અવગાહના એક હાથમાં કાંઈક ન્યૂન હોય છે. ઉત્કૃષ્ટથી તો પરિપૂર્ણ એક હાથ હોય છે. આગમવચન પણ છે - ભગવંત ! આહારક શરીરની અવગાહના કેટલી મોટી હોય છે ? ગૌતમ ! જઘન્યથી એક હાથમાં કાંઈક ઓછી, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ એક હાથ. (પ્રજ્ઞાપના પદ-૧૧)
અને તે શરીર અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને અપ્રતિઘાતી