Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
१४६
दुःषमगण्डिका सुटुतरागं पुज्जीही समणसंघेणं - इति (तीर्थोद्गालौ ८३२૮૩૪) !
स च पर्यन्तेऽष्टमभक्तेन सौधर्मे कल्पे सागरकः, सागरनाम्नि विमान उत्पत्स्यते, तथा च्युत्वा भरते सेत्स्यति, मनुजजन्मावाप्यापुनरागतिं गतिं गमिष्यतीत्यर्थः, तदाह - उववज्जिही विमाणे सागरनामम्मि सो य सोहम्मे । तत्तो य चइत्ताणं सिज्झीही नीरजो धीरो - इति (तीर्थोद्गालौ ८६०)।
ननु सागरोपमं तत्र तदायुरित्येव तात्पर्य भविष्यति, न तु सागरसञविमानोत्पत्ताविति चेत् ? न, शास्त्रान्तरविरोधात्,
લોકો દશપૂર્વીની જેમ પૂજશે અને શ્રમણ સંઘ તો તેમને વધુ સારી રીતે પૂજશે. (તીર્થોદ્ગાલિ ૮૩૨-૮૩૪)
અને તેઓ અંતસમયે અઠ્ઠમ તપ કરવા સાથે સૌધર્મ કલ્પમાં સાગરક = સાગર નામના વિમાનમાં ઉત્પન્ન થશે. તથા ચ્યવીને ભારતમાં સિદ્ધ થશે = મનુષ્યજન્મ પામીને જ્યાંથી ફરી પાછા આવવાનું નથી તેવી ગતિમાં જશે. કહ્યું પણ છે... (ઉપર મુજબ સમજવું)
શંકા - દેવલોકમાં તેમનું આયુષ્ય એક સાગરોપમ હશે - એવું કહેવાનું તાત્પર્ય હશે, સાગર નામના વિમાનમાં ઉત્પન્ન થશે, એવું તાત્પર્ય નહીં હોય.

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200