Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 182
________________ १७० दुःषमगण्डिका પ્રવર્તાવ્યું. (૨૮૦) (તપગચ્છની માન્યતા પ્રમાણે પાખી તો ચૌદશની જ હતી, ચોમાસી પૂર્ણિમાની હતી તે જ્યારથી ચોથની સંવત્સરી કરી ત્યારથી ચૌદશની ઠરાવી). पणपण्णबारससए, हरिभद्दो सूरि आसि पुव्वकए । तेरसय वीस अहिए, वरिसेहिं बप्पभट्टपहू ॥२८२॥ અર્થ : વીરનિર્વાણથી બારસો ને પંચાવન વર્ષે હરિભદ્રસૂરિ પ્રથમ ગ્રંથકાર થયા અને કાંઈક અધિક તેરસો ને વશ વર્ષે બપ્પભટ્ટસૂરિ થયા.

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200