Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
दुःषमोपनिषद्
तथा षष्ठसप्तमारयोः, अवसर्पिण्यन्तिमारोत्सर्पिण्यादिमारयोरित्यर्थः, स्त्री - वनिता, जन्मतः षड्वर्षे गर्भधरा भविष्यति, तदातनषोडशवर्षायुष्कस्याधुनिकवर्षशतायुःसमानत्वात्, अत एवाह-छव्वरिसी गब्भधरी होही नारी उ दुक्खबीभच्छा । दच्छिति पुत्तनत्तुय दससोलसवासिया थेरा ॥ सोलसवासा महिला पणत्तुए नत्तुए य दच्छिति । एगंतदूसमाए પુત્તસિત્તે િપરિUિMI - રૂતિ (તીર્થોનૅ ૧૪૭, ૧૪૮) /
अष्टमके - उत्सर्पिणीसम्बन्धिद्वितीयारे, नीरक्षीरघृतामृतरससममेघा वर्षिष्यन्ति । वस्तुतस्त्वेते तदाद्यारपर्यन्ते
તથા છઠ્ઠા-સાતમા આરામાં = અવસર્પિણીના છેલ્લા આરામાં અને ઉત્સર્પિણીના પહેલા આરામાં, સ્ત્રી = મહિલા, જન્મથી છ વર્ષે ગર્ભવતી થશે, કારણ કે તે સમયનું સોળ વર્ષનું આયુષ્ય વર્તમાનના સો વર્ષના આયુષ્ય સમાન હશે. માટે જ કહ્યું છે - એકાંત દુઃષમામાં છ વર્ષની સ્ત્રી ગર્ભવતી થઈ દુઃખી થશે અને જુગુપ્સનીય શરીરવાળી થશે. દશ અને સોળ વર્ષના વૃદ્ધો પુત્રોને પૌત્રોને જોશે. પુત્ર-પ્રપૌત્રોથી ઘેરાયેલી સોળ વર્ષની સ્ત્રી પ્રપૌત્રો અને પૌત્રોને જોશે. (તીર્થોદ્ગાલિ ૯૪૭-૯૪૮)
આઠમે = ઉત્સર્પિણીના બીજા આરામાં, જળ-દૂધઘી-અમૃત-રસ સમાન મેઘો વરસશે.

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200