Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 173
________________ પરિશિષ્ટ-૧) શ્રી હર્ષનિધાનસૂરિકૃત રત્નસંચય પ્રકરણ અંતર્ગત દુઃષમારસ્વરૂપ પાંચમા આરાને અંતે રહેવાનો સંઘ વગેરે दुप्पसहो फग्गुसिरी, नाइलसड्डो अ सच्चसिरिसड्डी । तह विमलवाहणनिवो, सुमुहो अपच्छिमो मंती ॥८०॥ અર્થ : દુષ્કસભ નામના સૂરિ, ફલ્ગશ્રી નામની સાધ્વી, નાગિલ નામનો શ્રાવક, સત્યશ્રી નામની શ્રાવિકા તથા વિમલવાહન નામનો રાજા અને સુમુખ નામનો મંત્રી – આટલા જણ પાંચમા આરાને છેડે છેલ્લા થવાના છે. (0) દુપ્રભસૂરિનું જ્ઞાન તથા ગતિ વગેરે दसविआलियधारी, वीसवरिसाऊ हत्थदुगदेही । छठुस्स तवो य तहा, बारसवरिसेहि सामन्नं ॥८१॥ અર્થ : દુષ્યસભસૂરિ દશવૈકાલિક સૂત્રના જાણનાર થશે, તેનું વીશ વર્ષનું આયુષ્ય અને બે હાથનું શરીર

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200