Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 171
________________ दुःषमोपनिषद् १५९ ज्ञाने पुनः पुनः स्मरणविरहे विस्मृतिप्रसक्तेः, प्रस्तुतग्रन्थकर्तृभिः प्रतिप्रभुसूरिभिः कालचक्रस्य गाथाः - सुषमसुषमाद्यरनिर्मिताध्वरथाङ्गप्रतिपादिका आर्याः, समासेन - सक्षेपतः, तद्रुचिसत्त्वानुग्रहार्थत्वात्प्रयासस्य, उद्धृताः - मूलस्थानाविसंवादितयाऽऽगमतः पृथगवस्थापिताः । मिथ्याऽस्तु दुःसन्हब्धं मम । कृतकृपाः शोधयन्तु बहुश्रुताः । જ્ઞાન હોવા છતાં પણ ફરી ફરી સ્મરણ ન કરાય તો વિસ્મરણ થઈ જવાની આપત્તિ આવે. પ્રસ્તુત ગ્રંથના કર્તા પ્રતિપ્રભસૂરિજીએ કાલચક્રની ગાથા = સુષમસુષમા વગેરે આરા દ્વારા બનેલ સમયચક્રનું પ્રતિપાદન કરનારી ગાથા, સમાસથી = સંક્ષેપથી, કારણ કે પ્રસ્તુત ગ્રંથરચનાનો પ્રયાસ સંક્ષેપરુચિ જીવો પર અનુગ્રહ કરવા માટે કર્યો છે. ઉદ્ધત કરી = મૂળ સ્થાન સાથે વિસંવાદ ન આવે એ રીતે આગમથી અલગ વ્યવસ્થાપિત કરી. મેં . દોષયુક્ત ગ્રંથગુંફન કર્યું હોય તો તે મિથ્યા થાઓ. કૃપા કરીને બહુશ્રુતો આનું સંશોધન કરે.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200