Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 164
________________ १५२ दुःषमगण्डिका तस्मिन्नपि सेवार्तं संहननम्, शिथिलतमास्थिबन्धविशेषः, अत्यल्पं शारीरं बलमित्यशयः, तथा दाक्षिणम् - दक्षिणदिशाभवम्, क्षेत्रम् - आकाशांशविशेषः, एतदपि दोषपोषनिबन्धनम्, तद्वतां तत्रोत्पादस्यागमाभिहितत्वात् । ____ एवं विषमतया विषवद्रुष्टं चैतदनन्तरोक्तं पञ्चकम् - विषमविषपञ्चकम्, तस्मिन् सति, वचनविभक्तिव्यत्ययः प्राकृतत्वात्, जगति ये धर्मनिरतास्ते नरतिर्यञ्चो विरलाः - अतिस्तोकाः, अन्यथापि विशिष्टसत्त्वसाध्यत्वाद्धर्मस्योक्त હાડકાઓનું સૌથી શિથિલ જોડાણ, અત્યંત ઓછું શારીરિક બળ એમ કહેવાનો આશય છે. દક્ષિણ = દક્ષિણ દિશામાં રહેલું, ક્ષેત્ર = આકાશનો અંશવિશેષ, આ પણ દોષોની પુષ્ટિ કરનારું કારણ છે. કારણ કે દોષિત આત્માઓ ત્યાં વધારે ઉત્પન્ન થાય છે, એવું આગમમાં કહ્યું છે. આ રીતે વિષમ હોવાથી વિષની જેમ દુષ્ટ એવું હમણા કહેલું પંચક = વિષમવિષપંચક, આ સ્થિતિમાં, વચન અને વિભક્તિનો વ્યત્યય પ્રાકૃત હોવાને કારણે થયો છે. જગતમાં જેઓ ધર્મમગ્ન છે તે મનુષ્યો અને તિર્યંચો વિરલ છે = ખૂબ થોડા છે, કારણ કે સાનુકૂળ પરિસ્થિતિમાં પણ ધર્મને સાધવા માટે વિશિષ્ટ સત્ત્વની

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200