________________
९०
दुःषमगण्डिका चच्चरमहाजणठाणेसु इमं पलवंतो हिंडति - जइ गद्दभिल्लो राया, तो किमतः परम् ? जइ वा अंतेपुरं रम्मं, तो किमतः परम् ? विसओ जइ वा रम्मो, तो किमतः परम् ? सुणिवेट्ठा पुरी जइ, तो किमतः परम् ? जइ वा जणो सुवेसो, तो किमतः परम् ? जइ वा हिंडामि वो भिक्खं, तो किमतः परम् ? जइ सुण्णे देवकुले वसामि, तो किमतः परम् ?
एवं भामेउं सो कालगज्जो पारसकूलं गतो । तत्थ एगो साहि त्ति राया भण्णति, तं समल्लीणो निमित्तादिएहिं हियं
ઘણા લોકોના મેળાવડાનું સ્થાન હોય, ત્યાં આવો પ્રલાપ કરતા ફરે છે - જો ગર્દભિલ્લ રાજા, તો એનાથી વધુ શું? અથવા તો જો અંતઃપુર સુંદર હોય, તો એનાથી વધુ શું? અથવા તો જો દેશ રમણીય હોય, તો એનાથી વધુ શું? જો નગરી સારી ગોઠવણીવાળી હોય, તો એનાથી વધુ શું? જો લોકો સારા વેષવાળા છે, તો એનાથી વધુ શું? અથવા તો જો હું તમારી પાસે ભિક્ષા માટે ફરું છું, તો એનાથી વધુ શું ? જો શૂન્ય દેવળમાં રહું છું, તો એનાથી વધુ શું ?
આ રીતે પોતે પાગલ થઈ ગયા છે, એવો લોકોમાં ભ્રમ ઉપજાવીને આર્ય કાલકાચાર્ય પારસકૂળમાં ગયાં. ત્યાં એક “શાહી' તરીકે સંબોધાતો રાજા છે. તેને આશ્રીને