Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 10
________________ - ઉપદ્યાત. . દુર્ગતિમાં પડનાર પ્રાણિઓને (પડતાં) ધરી રાખે અને શુગતિમાં પહોચાડે તે ધર્મ જે માટે કહેવું છે કે – . . . . . જે માટે દુર્ગતિમાં પડતા જંતુઓને તેનાથી ઘરી રાખે છે. અને શુભસ્થાનમાં તેમને પહેચાડે છે માટે તે ધર્મ કહેવાય છે . • g -નાગતિ શાઈ, તને શ્વેત વંશીજૉ પરત્નાઈન તે ? " તે ધર્મજ રત્ન ગણાય–રત્ન શબ્દનો અર્થ પૂર્વે વર્ણવ્યો છે. તે ધર્મરત્નને જેઓ ચાહે તેવા સ્વભાવવાળા જે હોય તે ધર્મરત્નાથિ કહેવાય તેવા જનેને ....... सूत्रे च षष्टी चतुर्थ्यर्थे. प्राकृत लक्षणवशाद् यदाहुः प्रभु श्री हेमचंद्र રિપિતા હવન ગાઝા સ્ત્રને “વાર્યા છી” ન જાવે.. * મૂળ ગાથામાં પ્રાકૃતને નિયમ પ્રમાણે જેથીને અર્થે છઠી વિભક્તિ વાપરેલ છે. જે માટે પ્રભુ શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં કહ્યું છે કે “ચતુર્થીના બદલે ષષ્ઠી કરવી” આ રીતે ગાથાને અક્ષરાર્થ બતાવ્યું. માવા પુન- ભાવાર્થ તે આ પ્રમાણે છે- - नत्वेति पूर्वकालाभिधायिनाऽक्षिप्तोत्तर कालक्रियेण स्याद्वादशार्दूलनादसंवादिना पदेनैकांत नित्यानित्यवस्तुविस्तारिवादिप्रवादिमृगयो मुखबंधो व्यधायि । ૧ વિશેષ નામની સાથે પાદ શબ્દ જોડ્યાથી પાદ શબ્દનો અર્થ પૂજ્ય થાય છે. અને તે બહુવચનમાંજ વર્તે છે.. - ૨ સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ અર્થાત કાઈક અપેક્ષાએ એમ પણ હેય અને કઈક અપેક્ષાએ તેમ પણ હેય એમ ઉભયકેટિને ગ્રહણ કરનાર કથન • • Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 614