Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
- ઉપદ્યાત.
. દુર્ગતિમાં પડનાર પ્રાણિઓને (પડતાં) ધરી રાખે અને શુગતિમાં પહોચાડે તે ધર્મ જે માટે કહેવું છે કે –
. . . . . જે માટે દુર્ગતિમાં પડતા જંતુઓને તેનાથી ઘરી રાખે છે.
અને શુભસ્થાનમાં તેમને પહેચાડે છે માટે તે ધર્મ કહેવાય છે . • g -નાગતિ શાઈ, તને શ્વેત વંશીજૉ પરત્નાઈન તે
? " તે ધર્મજ રત્ન ગણાય–રત્ન શબ્દનો અર્થ પૂર્વે વર્ણવ્યો છે. તે ધર્મરત્નને જેઓ ચાહે તેવા સ્વભાવવાળા જે હોય તે ધર્મરત્નાથિ કહેવાય તેવા જનેને ....... सूत्रे च षष्टी चतुर्थ्यर्थे. प्राकृत लक्षणवशाद् यदाहुः प्रभु श्री हेमचंद्र રિપિતા હવન ગાઝા સ્ત્રને “વાર્યા છી” ન જાવે..
* મૂળ ગાથામાં પ્રાકૃતને નિયમ પ્રમાણે જેથીને અર્થે છઠી વિભક્તિ વાપરેલ છે. જે માટે પ્રભુ શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં કહ્યું છે કે “ચતુર્થીના બદલે ષષ્ઠી કરવી” આ રીતે ગાથાને અક્ષરાર્થ બતાવ્યું.
માવા પુન- ભાવાર્થ તે આ પ્રમાણે છે- - नत्वेति पूर्वकालाभिधायिनाऽक्षिप्तोत्तर कालक्रियेण स्याद्वादशार्दूलनादसंवादिना पदेनैकांत नित्यानित्यवस्तुविस्तारिवादिप्रवादिमृगयो मुखबंधो व्यधायि ।
૧ વિશેષ નામની સાથે પાદ શબ્દ જોડ્યાથી પાદ શબ્દનો અર્થ પૂજ્ય થાય છે. અને તે બહુવચનમાંજ વર્તે છે..
- ૨ સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ અર્થાત કાઈક અપેક્ષાએ એમ પણ હેય અને કઈક અપેક્ષાએ તેમ પણ હેય એમ ઉભયકેટિને ગ્રહણ કરનાર કથન • •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org