Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. તેમના જે કુળગ્રહ એટલે ઉત્પત્તિસ્થાન છે, એવા તે વીરને, પુનઃ 1: किंविशिष्टं – विमलकेवलं – विमलं सकलतदावारकर्माणुरेणुसंपर्कविकलत्वेन निर्मलं केवलं केवलाख्यं ज्ञानं यस्य स विमવહ-ત, ફરીને કેવા વીરને [ ત્યાં બીજી વિશેષણ આપે છે કે ] વિમળ કેવળ એટલે કે વિમળ અથાત્ જ્ઞાનને ઢાંકનાર તમામ કર્મ પરમાણુ રજના સમધથી રહિત હાવાથી નિર્મળ, કેવળ અર્થાત્ કેવળ નામે જ્ઞાન છે જેને તે વિમળકેવળ–એવા તે વીરને, तत्वा प्रत्ययस्य चोतरक्रियासापेक्षत्वा दुत्तरक्रिया माह સખ‘ધક ભૂતકૃદંતના કા પ્રત્યય ઉત્તર ક્રિયાપદની અપેક્ષા રાખ નાર હોવાથી ઉત્તરક્રિયા કહે છે, [ મતલખ કે સકળ ગુણુ રત્ન કુળગૃહ વિમળકેવળજ્ઞાની વીરને નમી કરીને પછી શું કરનાર છુ તે મતાવે છે ]. વિતામિ—પ્રયકામ, —મુદ્દેશ—યિત ફ્સ્યુલેશો વિતાहित प्रवृत्ति निवृत्तिनिमित्तवचनरचनाप्रपंच स्तं જિતરામિ એટલે આપુ' ', શુ ?-ઉપદેશ-કહેવુ' તે ઉપદેશ અથાત્ હિતમાં પ્રવર્ત્તવા અને અહિતથી નિવ્રત થવા માટે જે વચન રચનાની ગાઠવણી તે ઉપદેશ. केभ्यो जनेभ्यो लोकेभ्यः कथं भूतेभ्यो — धर्मरत्नार्थिभ्यः કાને ઉપદેશ આપુ છુ ? જનાને-લેાકાને, કેવા જનાને ? ધર્મરત્નના અથિઓને. दुर्गति प्रपततं प्राणिगणं धारयति सुगतौ धत्ते चेति धर्मः । ...ઉર્જન । ' दुर्गतिप्रसृतान् जंतून, यस्मा द्धारयते ततः धत्ते चैतान् शुभस्थाने, तस्माद्धर्म इति स्मृतः इति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 614