Book Title: Dharmratna Prakaran Part 01 Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana View full book textPage 7
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. तु द्विविध-कर्तुः श्रोतुश्च । पुनरनंतर२परंपर भेदा प्रयोजनं પ્રજન તે બે પ્રકારનાં છે– કરનારનું અને સાંભળનારનું, તે ઇરેક પાછું અનંતર અને પરંપરા ભેદે કરીને બે પ્રકારનું છે. तत्त्रानंतरं कर्तुः सत्त्वानुग्रहः-परंपर मपवर्गप्राप्तिः । तथा. જો . ત્યાં શાસ્ત્ર કરનારને અનંતર પ્રયજન ભવ્ય ઉપર અનુગ્રહ કરે એ છે, અને પરંપર પ્રયજન મોક્ષ પ્રાપ્તિરૂપ છે, જે માટે કહેવું છે કે – ( જી.) " सर्वज्ञोक्तो पदेशेन, यः सत्त्वाना मनुग्रह करोति दुःख तप्तानां, स प्रामोत्यचिराच्छिवं," इति । - સર્વના કહેલા ઉપદેશવડે કરીને જે પુરૂષ દુઃખથી તપેલા જ ઉપર અનુગ્રહ કરે તે છેડા વખતમાં મેક્ષ પામે છે. श्रोतुः पुनरनंतरं शास्त्रार्थपरिज्ञानं, परंपरं तस्या प्यपवर्गमासिः । સાંભળનારને તે અનંતર પ્રયજન શાસ્ત્રાર્થ પરિજ્ઞાન છે, અને પર પર પ્રજા તે તેને પણ મોક્ષ પ્રાપ્તિરૂપ છે. કહેવું છે કે – (ા .) “ શારિજ્ઞાના, દ્રિામવતો નના लब्ध्वा दर्शनसंशुद्धिं, ते यांति परमां गति "-मिति - - ૧ પ્રયોજન એટલે ફળ કે અર્થ.. ૨ અનંતર એટલે તરતનું અર્થાત હમણું ને હમણાંનું, તાત્કાલિક ૩ પરંપર એટલે લાંબા વખતે પેદા થનાર અર્થાત આખરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 614