________________
મૂર્તિવિધાન કલા અને શાસ્ત્ર
વૈષ્ણવ-દેવભૂતિ ને લગતી વૈધાનિક ચર્ચાઓ વિઠ્ઠીત થયેલ હેાય. તાંત્રિક આચાર અને પૂજા-પદ્ધતિ વૈદ્ધિક તથા પૌરાણિક આચાર તથા પૂજા પદ્ધતિથી વિલક્ષણ હાવાના કારણે પણ એ સ્વરૂપે સમજવાનાં હેાય છે. લગભગ ૨૫ જેટલા તંત્ર ગ્રંથેામાં દેવમૂર્તિ એનાં રૂપવિધાન તથા તેમનાં પ્રતીકાત્મક વિદ્ રહસ્યા રચાયાં છે. આ સમાં હયશીષ પાંચરાત્ર નામને તંત્રથ સર્વોત્તમ છે. ‘મહાનિર્વાણુ-તંત્ર’માં પ્રતિમા, લિગ, ભગ્નમૂર્તિ –સંધિ, પ્રતિમા-દ્રવ્ય વગેરેનાં વણુ ના છે. આગમગ્ર ંથા તંત્રવિદ્યાની એક મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોક્ત પતિએ પૂજન તથા અનનાં વિધાને આપેલાં છે. બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલનાં વિધાનેામાં જુદા જુદા સંપ્રદાયની મૂતિઓનાં વિશેષ વર્ણન
મળે છે.
૨૭:
શાસ્ત્રીય ગ્રંથા :
શાસ્ત્રીય ગ્ર ંથામાં મૂર્તિ‘અર્થશાસ્ત્ર' ઉલ્લેખનીય
પુરાણ આગમ અને તત્રત્રથા ઉપરાંત કેટલાક વિધાનને લગતી ચર્ચાએ કરી છે. એમાં કૌટિલ્યકૃત છે. એમાં વાસ્તુને લગતી વિપુલ સામગ્રીનેા ઉલ્લેખ કરતી વખતે દેવકુલ કે દેવતાયતન નગરની મધ્યમાં તેમજ મુખ્ય માર્ગો પર કરી એમાં અપરાજિત, જયંત, વૈશ્રવણ, અશ્વિના તથા શ્રીદેવીનાં સ્થાનકા સ્થાપવાના આદેશ છે. તેથી એ સમયે એમની મૂર્તિ ખની હાવાનુ જણાય છે.
શિલ્પશાસ્ત્ર:
શિલ્પશાસ્ત્રની ભારતમાં એ પરપરા છે. ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. ઉત્તરી અથવા નાગરૌલીના વાસ્તુ થેાના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા' ગણાય છે. નાગરશૈલીના ગ્રંથામાં વિશ્વકર્માં-વાસ્તુશાસ્ત્ર’ (વિશ્વક્રમ - પ્રકાશ), ભેાજદેવનુ ‘સમરાંગણુસૂત્રધાર’ અને ભુવનદેવનું અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડશૈલીના વાસ્તુ થાના પ્રણેતા ભય' ગણાય છે. દ્રવિડશૈલીને પ્રમુખ ગ્રંથ ‘માનસાર’ છે. તે ઉપરાંત અગસ્ત્ય-રચિત ‘સકલાધિકાર', કશ્યપના ‘અ’શુમદ્ભેદાગમ’, મયના ‘મયમત', શ્રીકુમાર કૃત ‘શિપરત્ન' ગણનાપાત્ર ગ્રંથા છે. ‘માનસાર'ના કુલ ૭૦ અધ્યાયેામાં ૫૦ અધ્યાય વાસ્તુકલા પર અને બાકીના ૨૦ અધ્યાય મૂર્તિકલા પર છે. એમાં હિંદુ ઉપરાંત જૈન અને બૌદ્ધ મૂર્તિવિધાનની વિગતા પણ આપી છે. અગસ્ત્યના સકલાધિકાર’ માત્ર શૈવ પ્રતિમાવિધાનની જ ચર્ચાઓનું સંકલન કરે છે. કાશ્યપનુ ‘અ‘શુમભેદાગમ’ ધણા વિસ્તૃત ગ્રંથ છે. તેમાં ૮૬ અધ્યાયે પૈકી શરૂના ૪૫ અને અંતિમ ૨ અધ્યાય વાસ્તુને
૫