Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 75
________________ ૬૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના એને મતિવિધાનનાં લક્ષણે ઉપકરણોને પણ સમાવેશ કરી શકાય. અર્થાત્ હસ્તમાં ધારણ કરેલ કોઈપણ અસ્ત્ર, શસ્ત્ર, વાદ્ય કે ઉપકરણને આયુધ અહી શકાય. અસ્ત્ર, શસ્ત્ર, ઉપકરણ, વાજિંત્ર અને જીવ–પ્રાણી આ ચારેય વર્ગના આયુધોને વિગતે અભ્યાસ આ પ્રમાણે કરી શકાય. ૧, અસ્ત્ર-શસ્ત્ર (પટ્ટ-૫) 1-1 = સ્થ પણ ધનુષ્ય હn મુરલ JI સુફ ભરવો) ખરવા અટક ખેટક ત્રિશલ દેવ-મૂર્તિઓનો ઉમરે અને ઉપરણો ખરવ4 પ-૫

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90