________________
૫૮ ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
ચપેટદાનમુદ્રા
થપ્પડ મારવા માટે હાથ ઉગામવામાં આવે તેને ચપેટદાન મુદ્રા કહેવામાં આવે છે.
તપ ણમુદ્રા
અંજલિની માફ્ક એ હાથને ખભા સુધી ઊંચા રાખવાથી આ મુદ્રા અને છે. ભૂમિસ્પેશ`મુદ્રા
પલાંઠી વાળીને બેસી એક હાથ ઘૂંટણ ઉપર મૂકતાં આંગળા જમીન સુધી અડાડવાથી આ મુદ્રા ખને છે. યુદ્ધ અને ધ્યાની મુદ્દોમાં આ મુદ્રા ખાસ જણાવેલી હાય છે.
ધમ ચક્રમુદ્રા
તેના ચિત્, સદૅશન, વિત ક, વ્યાખ્યાન વગેરે અનેક નામેા છે. તજની અને કનિષ્ઠિકાને ઊભી રાખી મધ્યમા તથા અનામિકાની મધ્યમાં અગૂઠા રાખવાથી આ મુદ્રાનુ. સયાજન સાધી શકાય છે.
હરિણ જુદ્રા
ફક્ત તની ઊભી રાખી બાકીની ચારેય આંગળીઓને વાળી નાખતા અંગુઠા વડે દાખી અંગુઠે ઊભા રાખવાથી આ મુદ્રા ખને છે.
આ ઉપરાંત અન્ય મુદ્રાઓમાં યેાનિમુદ્રા પતાકા, ત્રિપતાકા જેવી મુદ્રાઓને પણ સમાવેશ થાય છે.
ઉત્તર ભારતની મૂર્તિઓમાં વિશેષ કરીને અભય, વર, તર્જની, જ્ઞાનમુદ્રા અને ભૂમિસ્પશ મુદ્રા દૃષ્ટિ ગેાચર થાય છે, જ્યારે દક્ષિણ ભારતીય મૂતિ પર્ પરામાં કટક, કૅટયવલખિત, સૂચિ, વ્યાખ્યાન, જ્ઞાન અને ગજદ ંડ મુદ્રા વિશેષ જોવા મળે છે.