Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
મા , બ્લોક-૧ (નમોહંત) છે મામરકતમૌમિળિકમાળા - મુદ્યોતકં તિપિતનોવિતાના પારા RER सम्यक् प्रणम्य जिनपादयुगं युगादावालम्बनं भवजले पततां जनानाम् ॥१॥ स्वाहा
• अन्वय : मक्तामरप्रणसमौलिमणिप्रमाणाम् उदद्योतकम् दलितपापतमोवितानम् युगादौ भवजले पतताम् जनानाम् आलम्बनम् जिनपादयुगं सम्यक् प्रणम्य ॥१॥ * • ગાથાથ–મંગલાચરણ - ભકત દેના નમેલા મુગુટના મણિએને પ્રકાશિત કરનાર, પાપ રૂપી અંધકારના સમૂહને :
નાશ કરનાર તથા યુગના પ્રારંભમાં જ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા લોકોને આધારભૂત શ્રી જિનેન્દ્રના ચરણયુગને આ સારી રીતે નમસ્કાર કરીને...વિશેષાર્થ ઃ અહે! આ અગાધ સંસાર સમુદ્રમાં પ્રાણીઓ નિરાધાર થઈ ડુબી રહ્યા છે. એને ડૂબતા રોકવા આરબન કેણુ? અજ્ઞાન રૂપ અધિકારના જથ્થાઓથી માનવ ઘેરાઇ ગયે છે..તે તે અંધકારને સર કરનાર કેશુ? ભકિતથી ઘેલા બને દેવો પણ એવા વિનયથી ગુકી જાય છે કે ચોમેર તેમના મુગટના મણિની પલા પથરાઈ જાય પણુ... આ પ્રભાયાને ય ડૂબાડી દે એવી પ્રભા રેલાવનાર કે? આ ત્રણેયને એક જ જવાબ. નિન કયુ” પ્રથમ જિનેશ્વર રાષભદેવના ચરણુકમલે આવા પવિત્ર છે, પવિત્ર ચરણકમલનાં ભાવ વંદન કરીને કવિ મહામંગલ આચરી રહ્યા છે. માવાઈ મંગાવરણમ્ :-- દે મોંદો અમર નાનૈયા મળવત્ મજિયારે જે નમાણ દુર કુટો में जटित मणियों की कांति को प्रकाशित करने वाले और युग की आदि में संसार-समुद्र में गिरते हुए भव्य जीवों के आधारभूत श्री जिनेश्वर के કળયુગ જો સભ્યશ્ન ઘર અર્થાત્ તાપૂર્વક નમwાર કરે છે. (૧) હેમરાજ શેઠની કથા - બ ભકતામર સ્તવમાં પ્રભુના અનતગુણેના વર્ણન સાથે પહેલા જ લોકમાં એ માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ શ્રી આદિનાથ સ્વામિના ભકતેને અમર કરવાની વાત કરી પ્રથમ મંગલ કર્યું -સાતમા શ્લોકમાં કહે છે કે- આપના સ્તવનથી અનંતકાળથી ભવભ્રમણ કરતાં એ બાંધેલા પાપે ક્ષણવારમાં ક્ષય પામે છે. દશમા શ્લોકમાં તે ત્યાં સુધી કહે છે કે આપની