Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ પ્રગટ્યો અગાધ વિશ્વાસ થઈ ગયુંમુક્ત આકાશ સુખ અને શાંતિનો શ્વાસ શક્તિ અને ભક્તિનો ઉજાસ વ્યાપ્ત થયો કણ-કણમાં માણસના હૃદયાંગણમાં. બંધન-મુક્તિના એ હસ્તાક્ષર વિશ્રુત સ્તોત્ર છે ભક્તામર હજારો વ્યક્તિઓના સ્મૃતિપટલ ઉપર અંકિત છે અક્ષર-અક્ષર દરરોજ કરે છે સ્તુતિગાન આદિનાથનું ધરે છે ધ્યાન. શું વિધિયુક્ત હોય છે સ્તુતિ ? જ્ઞાત છે મહત્ત્વ અને પરિણતિ. કાવ્યનું શુદ્ધ ઉચ્ચારણ ? અર્થનું સમ્યગુ અવધારણ ? પળ-પળ આરાધ્યથી અનુસ્મૃતિ ? ઈષ્ટની સાથે તાદાભ્યની અનુભૂતિ ? મહાપ્રજ્ઞનું અણમોલ સર્જન ભક્તામર : અન્તસ્તલનો સ્પર્શ સ્તોત્ર કાવ્ય ઉપર વિશદ વિમર્શ માનતુંગની કાવ્યાત્મક સ્તુતિનું અપ્રતિમ ભક્તિ અને શક્તિનું હૃદયસ્પર્શી આલેખન વૈજ્ઞાનિક વિશ્લેષણ જેનાથી આપ્લાવિત થશે ભક્ત-હૃદય આત્મવિશ્વાસનો ઉદય અંધવિશ્વાસનો વિલય શક્તિનો નવો અભ્યદય ઊર્જનો ભવ્ય નિલય શ્રદ્ધા અને આસ્થાનો પ્રકર્ષ અર્પશે જીવનને નવો ઉત્કર્ષ - મુનિ ધનંજયકુમાર તેરાપંથ ભવન ગંગાશહર (રાજસ્થાન) ૫ સપ્ટેમ્બર, ૧૯૯૭ M Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194