Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 272
________________ ૨૪૯ ક્ષપકશ્રેણિમાં સત્તર પ્રકૃતિઓનો ક્ષય (નિ. ૧૨૨-૧૨૩) ?, उच्यते, निर्मदनीकृतकोद्रवकल्पा अपनीतमिथ्यात्वभावा मिथ्यात्वपुद्गला एव सम्यग्दर्शनं, तत्परिक्षये च तत्त्वश्रद्धानलक्षणपरिणामाप्रतिपातात् प्रत्युत श्लक्ष्णाभ्रपटलापगमे चक्षुर्दर्शनवत् शुद्धतरोपपत्तेरिति अलं प्रपञ्चेन । स च यदि बद्धायुः प्रतिपद्यते ततो नियमात् सप्तके क्षीणे अवतिष्ठत एव, स च सम्यग्दर्शनमशेषमेव क्षपयति, अबद्धायुस्तु अनुपरत एव समस्तां श्रेणि समापयति इति, स च स्वल्पसम्यग्दर्शनावशेष एव अप्रत्याख्यानप्रत्याख्याना - वरणकषायाष्टकं 5 युगपत् आरभते, एतेषां च मध्यभागं क्षपयन् एताः सप्तदश प्रकृतीः क्षपयति ॥ १२१ ॥ तत्प्रतिपादकमिदं गाथाद्वयम् अणुपुवी दो दो जाइनामं च जाव चउरिंदी | आयावं उज्जोयं थावरनामं च सुहुमं च ॥ १२२ ॥ साहारणमपज्जत्तं निद्दानिद्दं च पयलपयलं च । थी खवेइ ताहे अवसेसं जं च अट्ठण्हं ॥ १२३॥ व्याख्या - गतिश्चानुपूर्वी च गत्यानुपूर्व्यं 'दो दो' इति द्वे द्वे तन्नामनी, जातिनाम चेत्यस्मात् नामग्रहणं अभिसंबध्यते, एतदुक्तं भवति - नरकगतिनाम नरकानुपूर्वीनाम च, आनुपूर्वीवृषभनासिकान्यस्तरज्जूसंस्थानीया, यया कर्मपुद्गलसंहत्या विशिष्टं स्थानं प्राप्यतेऽसौ यया 10 સમાધાન : મિથ્યાત્વભાવ દૂર થવાને કારણે મદન વિનાના કોદ્રવસમાન મિથ્યાત્વના 15 પુદ્ગલો જ સમ્યગ્દર્શન છે. તે મિથ્યાત્વના પુદ્ગલોરૂપ સમ્યગ્દર્શનનો ક્ષય થવાથી, તત્ત્વશ્રદ્ધારૂપ પરિણામ પડતો નથી ઊલટું જેમ વાદળોનો સમૂહ (અર્થાત્ ધૂંધળું વાતાવરણ) દૂર થવાથી ચક્ષુદર્શન વધુ સ્પષ્ટ થાય છે, તેમ સમ્યગ્દર્શન વધુ સ્પષ્ટતર–શુદ્ધતર થાય છે. વધુ વિસ્તારથી સર્યું. જો તે જીવ બદ્ધાયુ હોય તો નિયમથી દર્શનસપ્તક ક્ષય થતાં ક્ષપકશ્રેણિમાં અટકી જાય છે, અને સંપૂર્ણ સમ્યગ્દર્શનને ખપાવીદે છે. અબદ્ઘાયુ જીવ દર્શનસપ્તક ક્ષય કરી અટક્યા વિના 20 સમસ્તશ્રેણિને પૂર્ણ કરે, અને તે સંપૂર્ણ સમ્યક્ત્વને ખપાવ્યા વિના શેષ સમ્યક્ત્વપુદ્ગલોને બાકી રાખી અપ્રત્યાખ્યાન–પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકને ખપાવવાનો આરંભ કરે છે. આ કષાયાષ્ટક અડધા ખપાવી બીજી અન્ય ૧૭ પ્રકૃતિઓને ખપાવે છે. ૧૨૧॥ E અવતરણિકા : તેને બતાવનાર બે ગાથા કહે છે ગાથાર્થ : બે ગતિ, બે આનુપૂર્વી, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, આતપ, ઉદ્યોત, સ્થાવર, અને 25 સૂક્ષ્મનામકર્મ, ગાથાર્થ : સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ાનદ્ધિ એમ ૧૭ પ્રકૃતિ ખપાવે છે. ત્યારબાદ શેષ રહેલ કષાયાષ્ટકના દલિકોને ખપાવે છે. ટીકાર્થ : ગતિ અને આનુપૂર્વી તે ગતિ—આનુપૂર્વી, “જાતિનામ” અહીં રહેલ નામ શબ્દ પૂર્વના ગતિ—આનુપૂર્વી સાથે જોડવો એટલે અર્થ આ પ્રમાણે જાણવો કે નરકગતિનામકર્મ, 30 અને નરકાનુપૂર્વીનામકર્મ, તેમજ તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી નામકર્મ. આમ ગતિ અને આનુપૂર્વીની બે બે પ્રકૃતિઓ જાણવી. તેમાં આનુપૂર્વી બળદની નાસિકામાં રહેલ દોરડા જેવી

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390