Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 316
________________ શિષ્યના ગુણ-દોષનું નિરૂપણ (નિ. ૧૩૭) 'दोवि । - जोग्गा सीसायरिआ टंकणवणिओवमा एसा ॥१॥ ७॥ इत्थमुक्तप्रकारेण गवादिषु द्वारेषु साक्षादभिहितार्थविपर्ययः - प्रतिपक्षः आचार्यशिष्ययोर्यथायोगं योजनीयः, स च योजित एवेति गाथार्थः ॥१३६॥ इदानीं विशेषतः शिष्यदोषगुणान् प्रतिपादयन्नाह - कस्स न होही वेसो अनब्भुवगओ अ निरुवगारी अ । अप्पच्छंदमईओ पट्टिअओ गंतुकामो अ ॥ १३७॥ ૨૯૩ आह-शिष्यदोषगुणानां विशेषाभिधानं किमर्थम् ?, उच्यते, कालान्तरेण तस्यैव गुरुत्वभवनात्, अयोग्याय च गुरुपदनिबन्धनविधाने तीर्थकराज्ञादिलोपप्रसङ्गात् । व्याख्या -कस्य न भविष्यति द्वेष्यः - अप्रीतिकरः, यः किम्भूतः ? - न अभ्युपगतः अनभ्युपगतः - श्रुतोपसंपदाऽनुपसंपन्न इति भावार्थ:, उपसंपन्नोऽपि न सर्व एवाद्वेष्यो भवतीत्यत आह- 'निरुपकारी च निरुपकर्तुं 10 કરે જ્યાં સુધી સમજણ પડે નહીં, ગુરુ પણ નિર્ણય – ઉત્તર ત્યાં સુધી આપે જ્યાં સુધી શિષ્યને ખ્યાલ ન આવે, ગુરુ પ્રાસંગિક વાતોનું દાન કરે અને શિષ્ય પણ તેનું ગ્રહણ કરે આવા ટંકણવેપારી જેવા ગુરુ—શિષ્ય (અનુયોગકરણ/ગ્રહણ માટે) યોગ્ય જાણવા. IIઙા આમ કહેવાયેલ પ્રકારવડે ગાયાદિ દૃષ્ટાંતોમાં સાક્ષાત્ કહેવાયેલા અર્થથી ઊલટું એટલે કે આચાર્ય—શિષ્યનો પ્રતિપક્ષ (અયોગ્યતા) કહેવા યોગ્ય છે. (અર્થાત્ જેવા ગુરુ-શિષ્યને યોગ્ય 15 બતાવ્યા છે, તેનાથી વિપુરીત પ્રકારના ગુરુ શિષ્ય અયોગ્ય છે.) તે પ્રતિપક્ષ જોડેલો જ છે. (અર્થાત્ અયોગ્યતા પણ તે તે દૃષ્ટાંતોમાં સાથે જ બતાવી દીધી છે) ૧૩૬ અવતરણિકા : હવે વિશેષથી શિષ્યના ગુણ—દોષોને કહે છે ગાથાર્થ : અનમ્યુંપગત,—નિરૂપકારી–સ્વેચ્છાચારી મતિવાળો—પ્રસ્થિત અને જવાની ઇચ્છાવાળો એવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકરનારો ન થાય ? ટીકાર્થ : શંકા : શિષ્યના દોષગુણોનું વિશેષથી કથન શા માટે કરો છો ? (પૂર્વે ગુરુશિષ્યના ગુણ—દોષ કહી જ ગયા છો, તો ફરી શિષ્યના દોષ શા માટે કહો છો ?) 5 = = સમાધાન : કાળાંતરે તે શિષ્ય જ ગુરુ બને છે અને અયોગ્ય એવા શિષ્યને ગુરુપદનો સંબંધ કરવામાં તીર્થંકરની આજ્ઞાદિનો લોપ કરવાનો પ્રસંગ થતો હોવાથી શિષ્યના ગુણ–દોષોનું કથન કરાય છે. હવે ગાથાર્થ કહે છે—કોને દ્રષ્ય અપ્રીતિકર થતો નથી ? (અર્થાત્ થાય છે 25 જ). જે કેવા પ્રકારનો છે ?– જે અભ્યપગત નથી તે અનન્યુપગત જેણે શ્રુતોપસંપદા સ્વીકારી નથી. (શ્રુતોપસંપદા ભણવા માટે આચાર્યાદિ ગુરુની નિશ્રામાં રહેવું તે) (અહીં અન્વય આ પ્રમાણે કે – જે શિષ્યએ ઉપસંપદા સ્વીકારી નથી તેવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકર બનતો નથી ? અર્થાત્ બને જ છે) 20 શ્રુતસંપદાથી યુક્ત હોવા છતાં બધા જ શિષ્યો અદ્વેષ્ય પ્રીતિકર હોતા નથી જો તે 30 ૨૪. યેપિ । યોગ્યા આચાર્યશિષ્યા ટડુંળવળનુપમા ા ા?! * મુત્તેન ।

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390