Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 319
________________ ૨૯૬ #ક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) धाराहिं, सत्तरत्ते वुढे चिंतेति-विराओ होहित्ति ठिओ, पाणिए ओसरिए इतरो मिसिमिसिंतो उज्जलतरो जातो भणति-जोहारोत्ति, ताहे मेहो लज्जितो गतो । एवं चेव कोइ सीसो मुग्गसेलसमाणो एगमवि पदं ण लग्गति, अण्णो आयरिओ गज्जतो आगतो, अहं णं गाहेमित्ति, आह-आचार्यस्यैव तज्जाड्यं, यच्छिष्यो नावबुध्यते । गावो गोपालकेनेव, कुतीर्थेना-वतारिताः Inશા તાદે પઢાવે મારો, આ સદ્ધિમો, જો, રિસT UT દ્વાયત્રં, વિરdi ?– आयरिए सुत्तंमि अ परिवादो सुत्तअत्थपलिमंथो। अण्णेसिपिय हाणी पुट्ठावि ण दुद्धया वंझा ॥१॥ સાતરાત્રિ વરસ્યા બાદ તે “પિગળી ગયો હશે” એમ વિચારી અટકી જાય છે. પાણી ઊતરી જવાથી તો ચમકતો (મિસિમિસિંતો) ઉજ્જવલતર પેલો મગરોલીયો બોલ્યો – “હું જીતી યો! (નધિારે)” મેઘ લજ્જા પામ્યો અને ચાલ્યો ગયો. એ જ પ્રમાણે મગશૈલ જેવો કો'ક 10 શિષ્ય એક પદ પણ ભણી શકતો નથી. અન્ય કો'ક આચાર્ય ત્યાં આવ્યા ને કહ્યું, “આવડે શું નહીં, લાવો હું એને ભણાવું” કહ્યું છે કે “શિષ્યને સમજણ પડતી નથી તેમાં આચાર્યની જ જડતા છે. ગોવાળિયાવડે જ ગાયો ખરાબ રસ્તે ઊતારાઈ (તેમાં ગાયોનો દોષ નથી ગોવાળિયાનો જ દોષ છે એમ શિષ્ય ભણતો નથી તેમાં તેના ગુરુ આચાર્યનો જ દોષ છે) /” આમ કહી શિષ્યને ભણાવવાનું ચાલુ કર્યું. પરંતુ શિષ્યને ભણાવવો શક્ય નહોતો તેથી 15 લજજાને પામેલો ત્યાંથી ચાલ્યો ગયો. આવા શિષ્યને મૃત દેવું નહીં. શા માટે? કારણ કે (૧) આચાર્ય અને શ્રુતની નિંદા થાય (તે આ પ્રમાણે કે – મંદષયોપશમવાળા એવા આ શિષ્યને ભણાવવા જતા જ્યારે તે શિષ્ય એક પણ વાક્યને શીખી ન શકે ત્યારે લોકો એમ કહે કે આચાર્યને ભણાવતાં આવડતું લાગતું નથી અથવા આ પદાર્થ જ બરાબર નથી નહીં તો શિષ્યને કેમ આવડે નહીં ?” (૨) સૂત્ર–અર્થનો પલિમંથ=નાશ થાય (આવા શિષ્યને ભણાવવા પાછળ 20 સમય જવાથી આચાર્ય અન્ય ગ્રંથના સૂત્રાર્થનું પુનરાવર્તન કરી ન શકે તેથી સૂત્ર–અર્થનો નાશ થાય) (૩) બીજા બુદ્ધિમાન શિષ્યોને આચાર્ય ભણાવી ન શકવાથી તે શિષ્યોના સૂત્રાર્થોની હાનિ થાય. જેમ વધ્યા ગાય આંચળને સ્પર્શવા છતાં દૂધ આપનારી બનતી નથી તેમ ગમે તેટલી મહેનત કરે છતાં અયોગ્ય શિષ્ય ભણાવી શકાતો નથી. તેની યોગ્ય શિષ્ય માટે પ્રતિપક્ષ દૃષ્ટાંત 25 કૃષ્ણભૂમિનું જાણવું. દ્રોણપ્રમાણ (જેટલો વરસાદ પડતાં દ્રોણ નામનું સાધન ભરાઈ જાય) મેઘા વરસવા છતાં પણ કૃષ્ણભૂમિમાંથી પાણી બહાર નીકળતું નથી અર્થાત જેટલો વરસાદ પડે તેટલો २६. युगप्रधानाभिर्धाराभिः, सप्तरात्रं वृष्टे चिन्तयति-विद्रुतो भविष्यति इति स्थितः, पानीयेऽपसृते इतरो दीप्यन् उज्ज्वलतरो जातो भणति-जुहार: (जयोत्कारः) इति, तदा मेघो लज्जितो गतः ॥ एवमेव कश्चिच्छिष्यो मुद्गशैलसमान एकमपि पदं न लगयति, अन्य आचार्यः गर्जयन् आगतः, अहमेनं ग्राहयामिતા પાયિતમારવ્ય, ન વિત:, નગ્નતો પતિઃ, દશાય ન વાતચું, વિં કારપામ્ ?-માવાયેં સૂત્રે પરિવાદ્રિઃ સૂત્રાર્થપરિકલ્થ: (વિન:) ! મચેષામપિ ત્ર હાનિ પૃષ્ઠfપ ન સુથા (તો) વચ્ચ + ૦૫માર્દિા - વિરામ 1 # મળતો . * શi * ૦પત્રિમંથા તુટ્ટી

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390