Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 276
________________ ક્ષપકશ્રેણિના ચરમ સમયે જ્ઞાનાવરણાદિનો ક્ષય (નિ. ૧૨૬-૧૨૭) ૨૫૩ રવ્રજ્વાદારનામવેતિ, ‘૨:' સમુયે ॥૨૪-૨૫ चरमे नाणावरणं पंचविहं दंसणं चउवियप्पं । पंचविहमंतराय खवइत्ता केवली होइ ॥ १२६ ॥ गमनिका-चरमे समये ज्ञानावरणं पञ्चविधं मतिज्ञानावरणादि, दर्शनं चतुर्विकल्पं चक्षुर्दर्शनादि पञ्चविधमन्तरायं च दानलाभभोगोपभोगवीर्यान्तरायाख्यं क्षपयित्वा केवली भवतीति गाथार्थ: 5 IIo૨૬॥ તત: संभिण्णं पासंतो लोगमलोगं च सव्वओ सव्वं । तं नत्थि जं न पासइ भूयं भव्वं भविस्सं च ॥१२७॥ व्याख्या-समेकीभावेन भिन्नं संभिन्नं, यथा बहिस्तथा मध्येऽपीत्यर्थः, अथवा संभिन्नमितिद्रव्यं વૃદ્ઘતે, થમ્ ?–ાતમાવી હિ તત્પર્યાયો, તામ્યાં સમસ્તામ્યાં સમન્તાદ્વા મિત્ર સંમિન્ને ‘પશ્યન્' {} उपलभमानो, लोक्यत इति लोकः, केवलज्ञानभास्वतोपलभ्यत इति भावार्थ:, अलोकोऽप्युपलभ्यत एव, तथापि धर्मादीनां वृत्तिर्द्रव्याणां यत्र स लोकः इति तं, अलोकं च इत्यनेन क्षेत्रं प्रतिपादितं મતિ, દ્રવ્યાઘેતાવળેવ વિજ્ઞમિતિ, મિંયા વિશા ?–નેત્યા–‘સર્વતઃ' સર્વાનુ વિશુ, તાપિ આહારકનામકર્મને જ ખપાવે છે. ‘ચ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. I૧૨૪–૧૨૫ ગાથાર્થ : ચરમ સમયે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચકને ખપાવી 15 કેવલી થાય છે. ટીકાર્થ : છેલ્લાસમયે મતિજ્ઞાનાવરણાદિ પંચક, ચક્ષુદર્શનાદિ દર્શનચતુષ્ક અને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એમ અંતરાયપંચકને ખપાવી જીવ કેવલી થાય છે. ૧૨૬।। ગાથાર્થ : સર્વ દિશાઓમાં સંભિન્ન એવા સર્વ લોકાલોકને જોનાર કેવલી ભૂત, ભાવિ અને વર્તમાન તેવી કોઈ શેય વસ્તુ નથી કે જેને જોતા ન હોય અથાત્ સર્વ જ્ઞેય વસ્તુને જુએ છે. ટીકાર્થ : એકીભાવે જે ભેદાયેલું હોય તે સંભિન્ન અર્થાત્ જેમ બહાર તેમ અંદર પણ, [ભાવાર્થ એ છે કે જેમ બહારથી ભેદાયેલું હોય તેમ અંદરથી પણ ભેદાયેલ વસ્તુ એ સંભિન્ન શબ્દથી ઓળખાય છે.] અથવા ‘સંભિન્ન' શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરવું, કારણ કે સંભિન્ન એટલે ચારેબાજુથી વ્યાપ્ત વસ્તુ. કાળ અને ભાવ એ દ્રવ્યના પર્યાય છે અને તે કાળ અને ભાવથી વ્યાપ્ત એવું દ્રવ્ય હોય છે. તેથી સંભિન્ન શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરાય છે. આવા સંભિન્ન = કાળ– 25 ભાવરૂપ પર્યાયથી વ્યાપ્ત દ્રવ્યને જોતા કેવલી, (ત્રણે કાળની એવી કોઈ વસ્તુ નથી કે જેને જોતા ન હોય એમ અન્વય કરવો.) જે દેખાય તે લોક, કેવલજ્ઞાનરૂપ સૂર્યવડે આ લોક દેખાય છે. જો કે અલોક પણ દેખાય છે. તેથી જે દેખાય તે લોક એવા અર્થથી અલોક પણ લોક તરીકે કહેવાય. તેથી “લોક” શબ્દનો બીજો અર્થ બતાવે છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જ્યાં રહેલા છે તે લોક, તે લોક અને અલોકને, આના દ્વારા 30 ક્ષેત્ર બતાવ્યું. આમ દ્રવ્ય—ક્ષેત્ર—કાળ અને ભાવ આટલી જ વસ્તુ જ્ઞેય તરીકે જાણવી. તે કેવલી શું એક જ દિશાથી લોકાલોકને જુએ છે ? ના, ચારેબાજુથી જુએ છે. ચારેબાજુથી જોવા છતાં શું કેટલાક 20

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390