________________
દ્વિતીય પ્રકાશ
૨૨૫
"नृप निग्रह रोगादिषु, न ह्यशनाय न धर्ममपि लभसे ।
तत् किं प्रमाद्यसि त्वं, ध्रुवधर्म पोषधे भव्य" ॥ “હે ભવ્ય, રાજાએ નિરાધ કર્યો હોય, કેઈ રોગ થઈ પડ્યો હોય ઇત્યાદિ પ્રસંગે અશનાદિ થતું નથી, પરંતુ તેવા અનશનથી તને ધર્મની પ્રાપ્તિ થતી નથી; તો જેમાં અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે, એવું પિષધવ્રત લેવામાં શા માટે પ્રમાદ કરે છે?” (૧)
આ વ્રત ઉપર દૃષ્ટાંત આપે છે. __" यः पोषधस्थः सुतरां सुरेण, पिशाचनागोरग दुष्पैः ।
विक्षोभितोऽपि क्षुभितो न किंचित् ,
સ જામવો નહિ સ્થવર્થઃ ” | II” જે કામદેવ નામના શ્રાવકને પોષધવ્રતમાં રહેલાં છતાં કોઈ દેવતાએ પિશાચ, હાથી અને સંપ વગેરેનાં દુષ્ટરૂપોથી નિરંતર ક્ષેભ પમાડ્યો તે પણ તે જરાપણ ક્ષેભ પાપે નહીં, તે કામદેવ શ્રાવક કેને વર્ણનીય ન હોય ? (૧)
તે કામદેવ શ્રાવકની કથા આગળ કહેવામાં આવશે. તેથી અહિં આ પ્રમાણે ભાવના છે.
વજ વંતિ સર્ષ, ને gurણં નમો સુFri
નિરં ચ સરીરે, વિ સાવ તિમિરન' છે ? .. “જે ઉગ્ર તપ તપે છે અને જે શરીરને વિષે નિઃસંગ છે, એવા સુસાધુને નમસ્કાર થાઓ.” આ પ્રમાણે શ્રાવક મનમાં ચિતવે.” (૧) એવી રીતે ત્રીજુ પિષધ નામે શિક્ષાત્રત કહેવામાં આવ્યું.
ચોથું અતિથિસંવિભાગ નામે શિક્ષાત્રત. જેને તિથિ પર્વાદિ લેકવ્યવહાર નથી, તે અતિથિ કહેવાય છે. તેવા અતિથિને જે શુદ્ધ આહાર વગેરે આપવારૂપ વ્રત તે અતિથિસંવિભાગ દ્રત કહેવાય છે. કેટલાએક આ વ્રતને યથાસંવિભાગ એવા નામથી કહે છે. તે નામ પ્રમાણે આ પ્રમાણે અથ કરવો. યથા એટલે પ્રવૃત્તિ અર્થાત્ યથાપ્રવૃત્તિ સ્વભાવે
૧ ઇત્યાદિ શબ્દથી વરણુક અને દુકાળ વગેરે પડ્યો હોય ત્યારે એમ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org