________________
રિયાદ પિતાએ પાડેલા વિષમ ભાગના પ્રમાણપણા અથવા અપ્રમાણપણામાં શો હેતુ છે ? તે કહે છે - धर्मश्चेत् पिता कुर्यात्पुत्रान् विषमभागिनः । प्रमाणं वैपरीत्ये तु तत्कृतस्याप्रमाणता ।। १६ ।।
જો ધર્મથી પિતાના પુત્રોને સમ વિષમ ભાગ આપે તો તે પ્રમાણભૂત વહેંચણ ગણાય, પરંતુ અધર્મથી તેમ આચરે તો તે તેનું કૃત્ય અપ્રમાણભૂત છે. તેનું દશ: પિતા વૈપીત્યેન માર રતિ યેન તો માળામાં સ્થાદિત્યદ || કેવો પિતા એ પ્રકારે વિપરિત વહેંચણી કરે છે કે જેથી તેણે કરેલા ભાગ અપ્રમાણભૂત ગણાય છે તે કહે છે - व्यग्रचित्तोऽतिवृद्धश्च व्यभिचाररतस्तु यः । ઘૂતાદ્રિવ્યનાસો મહારોગસમન્વિત: / ૨૭ છે. उन्मत्तश्च तथा क्रुद्धः पक्षपातयुतः पिता । નાધારી મહેમાક્ષર થવર્જિતઃ | ૨૮ . - વ્યગ્ર ચિત્તવાળો, અતિશય વૃદ્ધ, વ્યભિચારમાં આસક્ત થયેલો, જુગટું ઈત્યાદિ વ્યસનમાં મચેલો, મોટા વ્યાધિવાળો, ગાંડ, ક્રોધી પક્ષપાતી તથા ધર્મ રહિત પિતા ભાગ પાડવાને અધિકારી ગણાતો નથી. તેનુ વિમા વિદ્યાનસ્થાતંતસંતવિ-સંર: વેર વાર્થ રૂાદ વહેંચણ સમયે નહિ સંસ્કાર પામેલા છોકરાંઓનો સંસ્કાર કોણે કરવો તે કહે છે. असंस्कृतान्यपत्यानि संस्कृत्य भ्रातरः स्वयम् । अवशिष्टं धनं सर्वे विभजेयुः परस्परम् ॥ १९ ॥
વહેંચણ સમયે જે નાનાં બાળકોને સંસ્કાર ન થયા હોય તે બાળકોના ભાઈઓએ પિતાના ધનમાંથી સંસ્કાર કરીને, બાકી રહેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org