Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૦૧
यश्च बध्नात्यबद्धं वै बद्धं यश्च विमुञ्चति । अनिर्वृत्तकृतिं भूपाज्ञामृते वरसाहसम् ।। २७ ।।
જે અધિકારી મનુષ્ય રાજાની આજ્ઞા સિવાય નહિ બાંધવા યોગ્ય તેને બાંધે છે, અને પોતાનું કાર્ય પુરું કર્યું નથી એવા બંધાયેલાને છોડે છે તે ઉત્તમ દંડને પાત્ર છે.
यो मानसमयेऽष्टांशं व्रीहिकर्पासयोर्हरेत् ।
पुनर्हानौ तथा वृद्धौ प्राप्नुयाद्विशतैर्दमम् ।। २८ ।।
જે તોળતાં ડાંગર તથા કપાસનો આઠમો ભાગ લઈ લે અને તેથી ઓછું અથવા વધતું થાય તો તેનો બસો રૂપિયા દંડ કરવો.
गंधधान्यगुडस्नेहभेषजादिषु यः क्षिपेत् । ન્યૂનદ્રવ્ય સ્વતોમેન ફંચ: સ્વાઇશાનન્તઃ ॥ ૨૬ ।।
ગંધ, ધાન્ય, ગોળ, ઘી તથા ઓસડો વગેરેમાં ધનના લોભથી હલકો પદાર્થ ભેળવીને વેચે તેનો દશ રૂપિયા દંડ કરવો. साहसेन तु यः कुर्यात्समुद्राधानविक्रयम् । कुंकुमादिपरावर्त्ती दंड्यो विंशतिभिस्त्रिभिः ।। ३० ।।
જે માણસ સાહસથી શીલબંધ મુકેલી વસ્તુ અથવા કુમકુમાદિ પદાર્થો અદલ બદલ કરી વેચવાનું સાહસ કામ કરે તે સાઠ રૂપિયાના દંડને યોગ્ય જાણવો.
प्रस्थादिवट्टान्निर्माता भिन्नान् राजप्रचारतः । पणस्य हानौ वृद्धौ वा दंड्यो द्विशतराजतैः ।। ३१ ।।
રાજાએ ચલાવેલા પ્રચારથી માપવાનાં પાલી ઈત્યાદિ માપારાં જુદાં રાખે અને તેથી વ્યાપારમાં હાનિ અથવા વૃદ્ધિ થાય તો તે બસો રૂપિયા દંડને યોગ્ય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286