Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 257
________________ ૨૦૦ દંડ કરવો. અથ તૂટવ્યવહારદંડમાદ છે હવે ફૂટ વ્યાપારના દંડનું લક્ષણ કહે છે :कूटमानतुलाभिर्यः शासनैर्नाणकेन च । कूटव्यवहतिं कुर्याइंड्य उत्तमसाहसैः ।। २४ ।। જે ખોટાં માપાં તથા તાજવાં રાખી તોળે અથવા ખોટા રાજ્ય નિયમથી વર્તે, અને કૂટ-ખોટા નાણાથી વ્યાપાર કરે તો તેનો ઉત્તમ સાહસથી દંડ કરવો. अकूटं कूटमेवं च कूटं ब्रूते हकूटकम् । યો ના તુ નોમેન ર લંચ: પરસોર્સ: | ર | જે મનુષ્ય લોભથી ખરા નાણાને ખોટું કહે છે અને ખોટાને ખરું કહે છે તેનો ઉત્તમ સાહસથી દંડ કરવો. तिर्यंड्मनुजभौपानां चिकित्सां कुरुतेऽभिषक् ।। स दंड्यः क्रमशश्चाद्यमध्यमोत्तमसाहसैः ।। २६ ।। વૈદ્ય નહિ છતાં જે કહે કે હું વૈદ્ય છું, અને તિર્યંચ પ્રાણી, મનુષ્ય તથા રાજાઓની ખોટી ચિકિત્સા કરે તો તેનો અનુક્રમે એટલે કનિષ્ટ, મધ્યમ તથા ઉત્તમ સાહસથી દંડ કરવો. તિર્યંચના ઔષધમાં કનિષ્ઠ, મનુષ્યના ઔષમાં મધ્યમ અને રાજાના ઔષધમાં ઉત્તમ સાહસનો દંડ કરવો. યો વૈદ્યઃ શાસ્ત્રમઝાનનું પ્રપંચેના€ મિષ તિ વનું તિરશાં વિવિ ત્યાં પુર્વાદાસાહભેર ફંડ્ય: જે વૈદ્ય વેદકશાસ્ત્રને નહિ જાણતાં છતાં હું વૈદ્ય છું એમ કહીને તિર્યંચ પ્રાણીઓનું ઔષધ કરે તેનો કનિષ્ટ સાહસથી દંડ કરવો. મનુષ્ય ચિકિત્સા ન્મધ્યમસદન હંડ્ય: મનુષ્યોની ચિકિત્સા કરે તો મધ્યમ સાહસના દંડને યોગ્ય છે, અને મૌપાનાં રનર્વાધિનાં વિવિત્સ યુર્વવૃત્તમદન હંડ્ય: રાજા અથવા તે રાજાના સંબંધી મનુષ્યોનું ઔષધ કરે તો ઉત્તમ સાહસના દંડને યોગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286