Book Title: Anandghanpad Sangraha Bhavarth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir N: सच्चारित्रचूडामणिक्रियापात्र सद्गुरु श्री १००८ श्री सुखसागरजी महाराज साहेबना चरणकमलमां વિન્દન કરૂં શ્રી સદ્ધરૂ સંસાર તારક જ ધણું, સંસારથી ઉદ્ધારિયે અજ્ઞાનનાશક જગમણિ; આ કાલમાં ચારિત્રમાં હારાસમા વિરલા અરે, સુખ આપવા ચિંતામણિ જગભાવથી દીઠા ખરે.. સાગરથકી ગંભીર બહુ અનુભવથકી મેં અનુભવ્ય, વૈરાગ્ય ગુણની મૂર્તિ તું વૈરાગ્ય સાચે સૂચવ્યો; પરભાવમાં પડવાવિષે વૃત્તિ જરા મનમાં નહીં, નિન્દા નહીં વિકથા નહીં ઈબ્ધ નહીં સમતા વહી. અકૃત્રિમ વાણી બોલતે આચારમાં ઉલસી રહ્યો, શિક્ષાવચન શીતલઝરણુ પાને ઘણે શીતલ થયે; મીઠી મઝાની વાણથી સમજાવતે મુજને સદા, સુખાબ્ધિ સાચા સદ્ગુરૂ વન્દુ સ્તવું ભાવે મુદા, કાયની રક્ષા કરે સંયમવિષે રાચી રહે, અહંકાર નહિ જાણ્યાતણે લઘુતા સદા મનમાં વહે; સેવા કરી હું સરૂની દેખી તે નયને અહે, ઉપકાર કર્તા સર કરૂણ ખરી ચિત્તે વહે. તે સકુણે આપ્યા ઘણું ઉપકાર વિસરું નહિ કદી, તવ સામ્યતા હૃદયે રહે એ દિવ્યગંગા છે નદી; તું તીર્થ જંગમ મટકું હારાથકી શિષ્ય તરે, સ્યાદ્વાદવાદી ચિત્તમાં એ વાત સાચી ઉતરે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 812