________________
स्वान्तं ध्वान्तमयं मुखं विषमयं दृग्धूमधारामयी । तेषां यैर्न नता स्तुता न भगवन्मूर्तिर्न वा प्रेक्षिता॥
यशोविजयोपाध्यायाः (प्रतिमाशतके.)
भावनितलगतानां कृत्रिमाऽकृत्रिमाणां । वरभवनगतानां दिव्यवैमानिकानाम् ॥ इहमनुजकृतानां देवराजार्चितानां । जिनवरभवनानां भावतोऽहं नमामि ||
ભાવ,
જેઓએ ભગવભૂતિને નમસ્કાર કર્યો નથી તેમનું હદય અલ્પકારવાળું છે ! જેઓએ ભગવભૂતિને સ્તવી નથી તેઓનું મુખ ઝેરવાળું છે ! અને જેઓએ ભગવભૂતિના દર્શન કર્યા નથી તેમની દષ્ટિ ધૂમોટાઓથી ભરાયેલી છે.
પૃથ્વીતળમાં રહેલા શાશ્વતા અશાશ્વતા–કરાયેલા અથવા નહિ કરાયેલા, શ્રેષ્ઠ એવા ભવનપતિ અને વ્ય-તદિના વિમાનમાંનાં, તેમજ મનુષ્યોથી કરાયેલા દેવે અને રાજાએથી પૂજાએલા, એવા જિનેશ્વરેના ચિત્ય અને જિનપ્રતિબિએ તેઓ સર્વને હું ભાવવડે પ્રણમું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org