Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ स्वान्तं ध्वान्तमयं मुखं विषमयं दृग्धूमधारामयी । तेषां यैर्न नता स्तुता न भगवन्मूर्तिर्न वा प्रेक्षिता॥ यशोविजयोपाध्यायाः (प्रतिमाशतके.) भावनितलगतानां कृत्रिमाऽकृत्रिमाणां । वरभवनगतानां दिव्यवैमानिकानाम् ॥ इहमनुजकृतानां देवराजार्चितानां । जिनवरभवनानां भावतोऽहं नमामि || ભાવ, જેઓએ ભગવભૂતિને નમસ્કાર કર્યો નથી તેમનું હદય અલ્પકારવાળું છે ! જેઓએ ભગવભૂતિને સ્તવી નથી તેઓનું મુખ ઝેરવાળું છે ! અને જેઓએ ભગવભૂતિના દર્શન કર્યા નથી તેમની દષ્ટિ ધૂમોટાઓથી ભરાયેલી છે. પૃથ્વીતળમાં રહેલા શાશ્વતા અશાશ્વતા–કરાયેલા અથવા નહિ કરાયેલા, શ્રેષ્ઠ એવા ભવનપતિ અને વ્ય-તદિના વિમાનમાંનાં, તેમજ મનુષ્યોથી કરાયેલા દેવે અને રાજાએથી પૂજાએલા, એવા જિનેશ્વરેના ચિત્ય અને જિનપ્રતિબિએ તેઓ સર્વને હું ભાવવડે પ્રણમું છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 496