Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 182
________________ તીર્થકર ચરિત્ર-ભમદ્ધિ-કથા ૧૮૧ – અહીં કેવળજ્ઞાન આદિ સંબંધિ બે ભિન્ન મતો રજૂ કરવા જરૂરી છે. - બંને વાતો આગમિક સાક્ષીપાઠ ધરાવે છે. તુભમલિને દીક્ષા ગ્રહણ કર્યા બાદ બીજે દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. જુઓ–સમવાય–૨૯૪, આવશ્યક નિર્યુક્તિ–૩૧૯, ૦ભ૦મલિને પ્રથમ ભિક્ષા મિથિલા નગરીમાં પ્રાપ્ત થયેલી જુઓ–આવશ્યક નિર્યુક્તિ–૩૨૫; ૦ ભ૦મલ્લિને વિશ્વસેન ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (–પરમાત્ર) વહોરાવી પ્રથમ ભિક્ષાદાન કરેલ. – જુઓ સમવાય–૨૯૫, આવશ્યક નિર્યુક્તિ-૩૨૯ ૦ છદ્મસ્થ કાળ : - નાયાધમ્મકાઓ સૂત્ર-૧૦૮ – મુજબ દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન થયેલું તે મુજબ એક પ્રહર જેટલો છદ્મસ્થ કાળ થાય. આવશ્યક નિર્યુક્તિ–૨૩૯ મુજબ – ભગવંત મલ્લિને એક અહોરાત્રનો છદ્મસ્થ કાળ હતો. ૦ કેવળજ્ઞાન : – નાયાધમ્મકહા–સૂત્ર–૧૦૮ મુજબ – દીક્ષાને દિવસે જ અર્થાત્ પોષ સુદ-૧૧ના દિવસે અપરાળ કાળ સમયે અર્થાત્ દિવસના પાછલા ભાગે કેવળજ્ઞાન થયું. તેનો નાણ તપ–દીક્ષાતપ અનુસાર અઠમનો હતો. એક પ્રહર પર્યંત શુભધ્યાનમાં રહ્યા. મિથિલા નગરી બહાર સહસ્ત્રાપ્રવનમાં અશોકવૃક્ષ નીચે અને અશ્વિની નક્ષત્રમાં ભગવતી મલિ કેવળજ્ઞાન પામ્યા. - સમવાય-પ૩ મુજબ તથા આવશ્યક નિર્યુક્તિ-૨૫૩ મુજબ - પરમાત્મા મહાવીર સિવાયના ત્રેવીસ તીર્થંકર ભગવંતોને પૂર્વા કાળે સૂર્ય ઉદયમુહૂર્ત વેળાએ કેવળજ્ઞાન (દર્શન) ઉત્પન્ન થયેલ છે. – આવશ્યક ૨૫૦, ૨૫૩, ૨૫૪, ૨૫૫ મુજબ – ભગવતી મલ્લિનાથને તે કાળે અઠમનો તપ હતો, એકરાત્રિકી પ્રતિમાનું પ્રભુએ વહન કરેલું ત્યારે મિથિલા નગરીની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે માગસર સુદ એકાદશીના દિવસે પ્રાત:કાળે સૂર્ય ઉદય મુહુર્ત વેળાએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (માગસર સુદ-૧૧ એવો અહીં સ્પષ્ટ પાઠ છે. તિત્વોગાલિયમાં પણ મા.સુ.૧૧ છે. એક અહોરાત્રનો છઘWકાળ પણ આવ.નિ.૨૩ભાં જણાવ્યો છે આ વિધાનનો નિષ્કર્ષ કાઢીએ તો દીક્ષા માગસર સુદ-૧૦ની માનવી પડે). સમાધાન : આવશ્યક ચૂર્ણિ ૧ – પૃષ્ઠ–૧૫૭ મુજબ – બંને મતો ટાંકેલ છે. ૧. ભ૦ મહાવીર સિવાયના ત્રેવીસ તીર્થકરને સૂર્યોદય વેળાએ કેવળજ્ઞાન થયું. ૨. બીજા મતે ભમલ્લિનાથ અને ભમહાવીરને પશ્ચિમકાળે (-ચોથા પ્રહરે) અને બાકીના બાવીશ તીર્થકરને પૂર્વાભકાળે કેવળજ્ઞાન થયું. નાયાધમકહા–સૂત્ર-૧૦૬ની અભયદેવ સૂરિ કૃત્ વૃત્તિ ૧. પોષ સુદ-૧૧ના દીક્ષાના દિવસે જ પશ્ચિમકાળે કેવળજ્ઞાન થયું. ૨. માગસર સુદ-૧૧ના પૂર્વાભકાળે (સવારે) કેવળજ્ઞાન થયું તેવો ઉપરોક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386