Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૬
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे
'ओयविय' ति देशी शब्दो विशिष्टार्थकः तेन विशिष्टं परिकर्मितं क्षुमं क्षुमा अतसी निर्मितं यद् दुकूलं वस्त्रं तदेव पट्टः एकः शाटकः स प्रतिच्छादनम् आच्छादनं यस्य तत्तथा आजिनकरुतवूर नवनीत तूलतुल्यस्पर्शम् आजिनकं सुकोमलं चर्मवस्त्रं तं परिकर्मितकार्पासः बूरः कोमलवनस्पतिविशेषः, तूलम् अर्कादितूलं तत्तुल्यः स्पर्शो यस्य ततथा सुविरचितं सुष्ठुतया स्थापितं रजखाणं रजोपनयनवस्त्रम् आच्छादनविशेषो यत्र तत्तथा, रक्तांशुकसंवृत्तं रक्तांशुकेन 'मच्छरदानी' ति भाषा प्रसिद्धेन मशकगृहाभिधानेन वस्त्रविशेषेण संवृतम् आवृतम् - ( आच्छादितम् ) अतएव सुरम्यं सुष्ठु रमणीयं 'प्रासादीयं' इत्यादि पदचतुष्टयं प्राग्वत् । मृदु होने से यह शय्या गंगा के रेतीले मैदान जैसी नरम है तथा पैर रखते ही यह नीचे धस जाती है 'ओयविय' यह देशीय शब्द हैं और इस का अर्थ विशिष्ट संस्कार से - कसीदा आदि से सहित ऐसा है इस प्रकार कसीदा जिस पर काढा गया है ऐसे रेशमी वस्त्र से तथा कपास के या अलसी के बने हुए वस्त्र से यह आच्छादित है चर्ममय वस्त्र विशेषरूप आजिनक के समान, रुत रुई के समान कोमल वनस्पतिविशेषरूप बूर के समान, नवनीत मक्खन- -के समान, तथा अर्क तूल के समान इसका कोमल स्पर्श हैं आजिनक स्वभावतः कोमल होता है नवतीत मक्खन भी इसी प्रकार कोमल होता है तथा अर्क तूल भी ऐसा ही कोमल होता है इसी कारण उस शय्या के स्पर्श को प्रकट करने के लिये वह यहां इन सब के स्पर्श से उपमित किया गया है अपरिभोगावस्था में - उपयोग नहीं करने की अवस्था में - इसके ऊपर धूलि निवारणार्थ आच्छादन विशेष पडा रहता है तथा मच्छरदानीरूप रक्तांशुक से यह युक्त रहता है अतएव यह सुरम्य है और प्रासादीय आदि पूर्वोक्त ४ विशेषणोंवाली અને ગભીર છે. અતિ મૃદુ હોવા બદલ એ શય્યા ગગાના વાલુકામય તટની જેમ ન` छे, सुभण छे. तथा मे पण भूतानी साथै ४ नीचे धसी लय छे. 'ओयविय' मे દેશીય શબ્દ છે. આના અથ વિશિષ્ટ સંસ્કારી-સખ વગેરેથી યુક્ત એવા થાય છે. આ પ્રમાણે જેની ઉપર કસબનું કામ કરવામાં આવેલ છે એવા રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિમિત વસ્ત્રથી એ આચ્છાદિત છે. સમય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ, રૂત, કપાસ ની જેમ કેમળ વનસ્પતિ વિશેષ રૂપ ‘પૂર’ની જેમ, નવનીત-માખણની જેમ તેમજ અતૂલની જેમ આનેા સ્પર્શી કામળ છે. આજિનક સ્વભાવત: કેમળ હૈય છે. નવનીત–માખણુ પણ આ પ્રમાણે જ કામળ હોય છે. તેમજ એક તુલ પણ કામળ હાય છે. એથી જ આ શય્યાના સ્પર્શીને પ્રકટ કરવા માટે એ સ` કામળ પદાર્થો અત્રે ઉપમાનના રુપાં મૂકવામાં આવ્યા છે. અપરિભાગાવસ્થામાં-અનુયાગની સ્થિતિમાં એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ પડિ રહે છે. તેમજ મચ્છરદાની રૂપ રકતાં શુથી એ યુક્ત રહે છે. એથી એ સુરમ્ય છે અને પ્રાસાદીય વગેરે પૂર્વોક્ત ૪ વિશેષણે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
-
-