Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
~
मेयद्योतिका टीका
प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् १५ प्रणयन क्रियानिवर्तनेन प्ररूपितं- प्ररूपणं कृतम् अयं भाव-यद्यपि परकीयविवक्षाया अप्रत्यक्षत्वात् श्रोता भगवतो विवक्षां वस्तुतो न जानाति प्रत्यक्षतः, तथापि अनादिरय गव्टो व्यवहार. साक्षाद्विवक्षाग्रहणमन्तरेणापि अनुमानादिना वक्तुर्विवक्षां ज्ञात्वा सदेतसहकारेण भवत्येव शब्दादर्थावग्रहः, वालादीनां शब्दादर्थादगमदर्शनात् अन्यथा-शाब्दव्यवहार एव समु. च्छियेत अनेकार्थका अपि शब्दाः सैन्धवादिका भगवतैव सकेतिताः प्रकरणादि नाऽवधृततात्पर्याः तं त नियतमर्थ प्रतिपादयन्ति ततोऽनेकार्थशब्द श्रवणेऽपि भवत्येव यथावस्थितार्थावगमः, ततो गणधराणां साक्षात तदितराणां चाचार्याणां तु परम्परया भवत्येव यथावस्थितार्थावगम इति नेदं का अच्छे रूप से अधिगम हो जावे, तात्पर्य यह है-यद्यपि परकीय विवक्षा अप्रत्यक्ष होती है इससे श्रोता भगवान् की विवक्षा को वस्तुतः प्रत्यक्ष से नहीं जानता है फिर भी यह शाब्द व्यवहार अनादि है अतः साक्षात् विवक्षा के ग्रहण किये विना भी अनुमान आदि द्वारा वक्ता की विवक्षा जान ली जाती है । विवक्षा को जानकर फिर सङ्केत की सहायता से श्रोता को शब्द से अर्थ का अवगमहोही जाता है। यदि ऐसा न हो तो फिर शाब्द व्यवहार ही ध्वस्त हो जायगा परन्तु ऐसा तो नहीं है । बालको को भी शब्द से अर्थ का अवगम होता हुआ देखने में आता है । जहां सैन्धवादिक जैसे अनेक अर्थवाले शब्द प्रयुक्त होते है, वे भी भगवान् के द्वारा ही संकेतित होते हुए प्रकरण आदि के वश से अपने अर्थ को निश्चित कराने वाले होते है । इसीलिये वे नियत अर्थ का प्रतिपादन करते है । इस प्रकार अनेक अर्थवाले शब्द के सुनने पर भी श्रोता को यथावस्थित अर्थ का अवगम होता है । अत यह मानना चाहिये कि गणघरों को यथावस्थित अर्थ का अवगम साक्षात् होता है और इनसे भिन्न माचार्यों को परम्परा से यथावस्थित मर्थ का अवगम होता है । इसलिये यह प्रकरण अवि.
ભાવાર્થ એ છે કે—જો કે પરકીય વિવક્ષા અપ્રત્યક્ષ હોય છે અને તેથી શ્રોતા ભગવાનની વિવક્ષાને વાસ્તવિક રૂપે પ્રત્યક્ષ અનુભવ કરી શકાતો નથી, છતાં પણ આ શાખ વ્યવહાર અનાદિ છે, તેથી સાક્ષાત વિવક્ષાને ગ્રહણ ર્યા વિના પણ અનુમાન આદિ, દ્વારા વકતાની વિરક્ષા જાણી શકાય છે. વિવક્ષાને જાણીને સંકેતની સહાયતાથી શ્રોતાને શબ્દ દ્વારા અર્થને બે ધ થઈ જાય છે જે એવું બનતું ન હોય તે શાબ્દવ્યવહાર જ નષ્ટ થઈ જાય પરંતુ એવું બનતુ નથી. બાલકામાં પણ શબ્દ વડે અર્થને બોધ થતો જોવામાં આવે છે “મેઘવ આદિ અનેક અર્થવાળા શબ્દોને પ્રવેગ જ્યાં કરવામાં આવ્યું હોય, ત્યાં પણ ભગવાન દ્વારા જ સંકેતિત થાય ત્યારે પ્રકરણ આદિને આધારે તે શબ્દનો અર્થ પણ નિશ્ચિત થઈ જાય છે તેથી તેઓ નિયત અર્થનું પ્રતિપાદન કરે છે. આ રીતે અનેક અર્ધવાળે શબ્દ સાંભળવા ના પણ શ્રોતા તેના માચા અર્થને સમજી જાય છે તેથી એ વાતને સ્વીકાર કરે ૫ડશે કે ગતધરોને યથાવસ્થિત (સાચા, નિયત) અને સાક્ષાત્ અવગામ (બ) થાય છે, પણ તેમના કરતાં ભિન્ન એવા આચાર્યોને પરસ્પર દ્વારા યથાવસ્થિત અર્થને બોધ થાય છે. તેથી આ