Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે સમયે અન્ત અરિષ્ટનેમિ વિચરતા હતા તે કાલ તે સમય દ્વારકાનગરીમાં અન્યકવૃષ્ણુિ નામક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામક રાણી હતી, તેમને અક્ષાભ, સાગર, સમુદ્ર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ અને અભિચન્દ્ર નામે આઠ રાજકુમાર હતા. (સૂ॰ ૧)
તેમના પિતાનું નામ વૃષ્ણુિ હતુ તથા માતાનું નામ ધારિણી. જે પ્રકારનું પ્રથમ વર્ગમાં ગૌતમાદિ અધ્યયન છે તેજ પ્રકારે અક્ષેાભાદિ આઠ અયાને પૂણ જાણવાં જોઇએ. ગૌતમાદિ દશ કુમારેની પેઠે તેઓએ પણ ગુણરત્ન નામે તપસ્યા કરી, સેાળ વર્ષ સુધી દીક્ષાપર્યાંય પાળ્યે, શત્રુંજય પર્યંત પર આરહણ કર્યું. તથા અ ંતમાં તેમણે માસિક સલેખના કરી અને મેક્ષમાં પધાર્યાં.
હે જમ્મૂ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતનામક આર્ટમાં અંગના ખીજા વર્ગમાં અÀાભાદિ આઠ અધ્યયનનુ પ્રતિપાદન કર્યું છે (સૂ॰ ૨)
બીજા વના ગુજરાતી ભાષાનુવાદ સમાપ્ત,
આણીયસસેન કા વર્ણન
ત્રીજો વ
ખીજા વર્ગના ભાવ જાણી લીધા પછી, ત્રીજા વર્ગના ભાવ જાણવાની ઇચ્છાથી જમ્મૂસ્વામી આ સુધર્માંસ્વામીને પૂછે છે:-~~
‘નરૂ ળ મંત્તે' ઇત્યાદિ, હે ભદન્ત! મેક્ષને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંગના બીજા વર્ગમાં અક્ષાભાદિ આઠે અધ્યયનાનું વર્ણન કર્યું છે. ત્યારપછી તેમણે ત્રીજા વર્ગમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? આ પ્રકારે જમ્મૂ સ્વામીના પૂછવાથી સુધર્માંસ્વામી ખેલ્યા
હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજાવમાં તેર અધ્યયનાનું વર્ણન કર્યું છે, તે આ પ્રકારે છે.
(૧) ગળીયસમેન, (૨) અનન્તસેન, (૩) અનિત સેન, (૪) નિતજી, (૫) રેવસેન, (૬) ગુમેન, (૭) સારળ, (૮) નખ, (૯) સુમુલ, (૧૦) કુર્દુલ, (૧૧) ૧૪, (૧૨) ૬૧, તથા (૧૩) અનાવૃષ્ટિ.
હે ભદન્ત ! આ ત્રીજાવર્ગમાં ભગવાન મહાવીર ગળીયલમેન થી માંડીને
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૧૧