Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006436/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ANTAKRUT Mahakalak SHRI DASHANG Rakakakay SUTRA શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ Coooooooooooooooddddddddddddddda जैनाचार्य - जैनधर्मदिवाकर- पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया मुनिकुमुदचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दीगुर्जरभाषानुवादसहितम् अन्तकृतदशाङसूत्रम्। (ANTAKRITA DASHANGA SUTRA) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः । TIONARIMARRAIMIMRAPARNAADHAALAAMIRHAALHALIDAIMARATHIMALAYA PPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPP I HDHARINITIATIONEPLURURALLAHABADIMANTIAAMALIN PPPRPPPPR ARHWARWITHHTIMADIRAWALHAR AANDHARTHRILAAMADAINIMmmm- Jeddddddddddddddddddddddddddde d प्रकाशक: अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समिति-प्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट (सौराष्ट्र) RE द्वितीया आवृत्तिः प्रति १००० वीर संवत् २४८४ विक्रमसंवत् २०१४ ईस्वीसन् १९५८ Cddddddddddda मूल्यम् रू. ८५० Summitun dadddddd Sodooddddddddddddddo T am. NP Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિ સ્થાન : શ્રી અ. ભા છે. સ્થાનકવાસી જે ન શાસ્ત્રો દ્વારા સમિતિ ગ્રીન લેજ પાસે, રાજકોટ. બીજી આવૃત્તિ: પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૪ વિક્રમ સંવત : ૨૦૧૪ ઈસ્વી સન : ૧૯૫૮ મુદ્રક : અને મુદ્રણસ્થાન : જયંતિલાલ દેવચંદ મહેતા જ ય ભા ર ત પ્રેસ, ગ ૨ ડી આ કુવા રે , શાક મારકીટ પાસે, રાજકોટ. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ ॥श्रीः ॥ ॥अथ अन्तकृतघ्शांगसूत्र डी विषयानुष्ठभशिष्ठा ॥ शुभ विषय पृष्ठ १ भंगलायरा २ पूर्वांग डे साथ छस अंगठे सम्वन्ध छा नि३पारा 3 यंपा नगरी छा वार्यान ४ सुधर्भास्वाभी छा यंपानगरी भ सभवरश ५ अभ्स्वाभी छा प्रश्न ६ सुधर्भास्वाभी छा उत्तर ७ भ्यूस्वाभी छा प्रश्न ८ द्वारावती का वर्शन ८ रैवत-पर्वत-आहिछा और दृष्या वासुदेव छा वार्यान १० गौतम छान्भाहिसे लेटर विवाहपर्यन्त छा वर्शन ११ गौतभ छी प्रवश्या १२ गौतभ ही सिद्धि-प्राप्ति १3 समुद्राहि-विशुपर्यन्त छो सिद्धिगति छी प्राप्ति १४ अक्षोभाठिा वर्शन १५ माशीयससेन ठा वर्शन १६ अनन्तसेनाहिठा और सारा छा वार्यान १७ छह मनगारों छा वर्शन १८ वष्ठी ठा भानसिष्ठ विचार और मर्ह अरिष्टनेभिडे सभीप गभन १८ विष्ठी संशयनिवृति छे लिये उनठे प्रति भगवान छा वयन ૧૩ १४ १ ) १ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ छभ विषय पृष्ठ २० वष्ठी हेवी ठा वात्सल्य २१ विष्ठी ठा भानसिष्ठसंहलप २२ विष्ठी और श्रीकृष्या छा संवाह २3 Bा हरिौगभेषी व ठी आरधना २४ दृष्या छो वरप्राप्ति और दृष्या छा वष्ठी हेवी डे सभीप वरप्राप्ति ठा संदेश छहना २५ गसुटुभाल ठान्भाहिवार्थान २६ सोभित घ्राला पुत्री सोभा छा वार्यान २७ अरिष्टनेभि हर्शन डे लिये दृष्या छा मना २८ अरिष्टनेभि ट्रेशन लिये प्यते हुये Pा हा भार्ग में सोभित घ्रामा पुत्री सोभाठो हेजना और गसुभात ठी पत्नी ३प से सोभाठा वर उरना २८ गसुभात उाहीक्षाग्रह रने ठा वियार उ० गसुभास हा राग्याभिषेठ और दीक्षा ग्रहा। हरना। उ१ गसुभा ठी स्मशानमें सेरात्रिठी भाप्रतिभा उ२ सोभितघ्रामा ठा हुर्वियार 33 सोभिल घ्रामा छा गसुद्धभार ठे भस्त उपर अंगार रजना उ४ गतसुभास ही सिद्धिपहली प्राप्ति उप छाछा मर्हत् अरिष्टनेभि के पास वन्ना रने ठे लिये ४ाना उ६ दृष्यद्वारा ठी गर्छ वृद्ध पु३ष ठी सहायता उ७ गसुदुभा छे विषयमें कृष्णा और अरिष्टनेभि ठा संवाद શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ शुभ विषय ८ द्वारका में प्रवेश और सोमिला उनके समीप खाना ३८ सोभिता भए ४० सुभुज डुभारा वन ४१ हुर्भुजाहि भारों का वर्शन ४२ पद्मावती डावन ४३ तिहुभाराहि ा वर्षान ४४ पश्वभ वर्ग में रहे हुने अध्ययनों प्रा नाम निर्देश ४५ अरिष्टनेभि ा आगमन, कृष्णा और पद्मावती उनके दर्शन के लिये भना, और द्वारा के विनाश के विषय में कृष्ण और अरिष्टनेमि प्रा संवाह ४६ पृ॒ष्ठाऽा साध्यात्मि वियार ४७ वासुदेवडी प्रव्रभ्या के अलावा डाए ४८ अपने विषय में प्रश्न ४८ अरिष्टनेमि द्वारा लावी तीर्थंडर ३में डी उत्पत्ति का निर्देश ५० पृष्ठाद्वारा द्वारा में लोगों को प्रव्रया लेने की घोषणा डरने के लिये टुडि पुरुषों हो आहेश टुम्जिों द्वारा कृष्णा डी आज्ञा डी घोष 49 ५२ पद्मावती Sा घीक्षासमारोह 43 पद्मावती ा ीक्षाग्रह डरना ४ पद्मावती डी सिद्धिगति प्राप्ति गौरी जाहि डा घीक्षाग्रहा और सिद्धिही प्राप्ति यह भूल श्री भूलत्ता प्रा यरित्र ५७ षष्ठवर्ग प्रा प्रारंभ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર पृष्ठ 3৭ ३२ ३२ 33 ३४ 3 3 3 ૩૫ ३९ ३६ ३७ ३८ ३८ ३८ ३८ ४० ४० ४१ ४२ ४२ ४३ ४४ Page #14 -------------------------------------------------------------------------- ________________ छभ विषय पृष्ठ ४४ ४६ ४६ ४७ ४७ ४८ ४८ ५८ भंठाछ और ष्टिंभ छा यरित्र ५८ भुगरपाशि यक्षायतन छा वार्यान ૪પ ६० अईन डे हिनकृत्य ठा वायन ६१ अर्जुन छातनी साथ पुष्प जीनने डे लिये ताना ६२ गौष्ठिठ पुषों छा अन्धुभती छे प्रति हुँभाव ६3 गौष्ठिठ पु३षों द्वारा अन्धुभती छा शीध्वंश और मधून ठा यक्ष डे अस्तित्व में अविश्वास ६४ अधूनमें प्रविष्ट यक्षद्वारा अन्धुभती सहित छ गौष्टि पु३षों ठा विनाश ६५ श्रेशिठ राष्ट्र द्वारा प्रष्ट छो नगर से बाहर नहीं पाने छी घोषा उरना ६६ भगवान् महावीर जा सभवसरश ६७ भगवान् डे हर्शनठे लिये जाने छी छरछावाले सुदर्शन सेठ ठा अपने भातापिता ठे साथ संवाह ६८ भगवान् हर्शन के लिये प्यते हुये सुदर्शन ठे सभीप यक्ष छा माना ६८ सुदर्शन सेठ ठा साठार प्रतिभा ग्रहा ७० यक्ष द्वारा अर्जुन भाती हे शरीर का त्याग ७१ सुदर्शन और अर्जुनभाती ठा परियय ७२ सुदर्शन और मर्युनभाती ठा भगवान् हर्शन लिये पाना ७३ मधूनभाली छा घीक्षा और अभिग्रह छा ग्रहा रना પર ७४ लोगों द्वारा मधून अनगार ही निन्दा रना ७५ अर्युन अनगार छा दूसरों द्वारा छी गछ निन्छा आदि सहन उरना ४८ 40 40 પ૧ પ૧ પર પ૩ 43 શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ छभ विषय पृष्ठ ५४ પ૪ h ५८ प ० M ० ७६ अर्जुन सनगार छी सिद्धिपटप्रप्ति ७७ भंडाछ प्रभृति छा यरित्र ७८ अतिभुत अनगार छा यरित्र ७८ अलक्ष्य राणा यरित्र ८० नन्हा ठा यरित्र ८१ अष्टभ वर्ण ठा उपभ ८२ ठाली हेवी ठायरित्र ८३ सुठालीहवी छायरित्र ८४ भहाडाली छायरित्र ८५ दृष्यावी छा यरित्र ८६ सुपादेवी छा यरित्र ८७ महागावी छा यरित्र ८८ वीरमादेवी छा यरित्र ८८ राभादेवी छा यरित्र ८० पितृसेना छा यरित्र ८१ महासेनदृष्या छा यरित्र ८२ शास्त्रोपसंहार ८3 शास्त्रप्रशस्ति ० ६ ७१ ७१ ॥ति अन्तकृतघ्शांगसूत्र डी विषयानुभशिष्ठा संपूर्ण ॥ ॥सभात ॥ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ અન્નકૃતદશાંગ સૂત્રની મુનિ કુમુદચન્દ્રિકા નામક ટીકાને ગુજરાતી ભાષાનુવાદ હું ઘાસીલાલ મુનિ, કલ્યાણને આપવાવાળા, દેવેન્દ્રવૃન્દથી વંદિત, અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્તસુખ અને અનન્તવીર્યના ધારક, શુદ્ધસ્વરૂપ, શિવપદના આપનાર, વિશુદ્ધાત્મા મુનિઓના સ્વામી જિનેન્દ્રભગવાનને નમસ્કાર કરીને, (૧) તથા વાયુકાયાદિ જેની રક્ષા માટે મુખપર દેરાસહિત મુખવસ્તિકા ધારણ કરવાવાળા ત્યાગી ગુરુને વન્દના કરીને, (૨) અલ્પ બુદ્ધિવાળા ભને ઉપકાર કરવાવાળી ગ79તસૂત્રની નિષદ્રચંદ્રિ નામવાળી ટીકાની યથાબુદ્ધિ રચના કરૂં છું (૩) અહીં સત્તતારા નામના આઠમા અંગને પ્રારંભ કરતાં તેના પૂર્વ અંગની સાથે કેવી તરેહને સબંધ છે તે બતાવીએ છીએ. પૂર્વાગ કે સાથ ઇસ અંગ કે સમ્બન્ધ કા નિરૂપણ પહેલાં ઉપાસકદશા નામના સાતમા અંગમાં, સંસાર રૂપી અટવી [અરણ્ય)માં ભટક્તા જેઓને આત્મા અત્યન્ત ક્ષુબ્ધ (સંતસ) થઈ ગયું છે, એવા સર્વવિરતિધર્મસમારાધનમાં અસમર્થ ભાના ઉપકાર માટે ભગવાને અનેક શ્રમણોપાસકનાં ચરિત્ર વર્ણન કરીને અગારધર્મને પ્રતિબોધ કર્યો. આ સૂત્રમાં અનગાર ધર્મને સ્વીકાર કરીને જે તદ્દભવ-(તે જ ભવમાં) મોક્ષગામી , તથા જેઓએ આયુષ્યના અન્તસમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના જ મુકિત પ્રાપ્ત કરી લીધી છે, એવા મહાપુરુષનાં ચરિત્ર વર્ણન કરવાવાળા 79તરશા નામના આઠમા અંગનું પ્રરૂપણ કરીએ છીએ. અહીં અન્તકૃત કેવલિઓનાં જીવનવૃત્તાન્તથી સંબંધ રાખવાવાળા નગર, ઉદ્યાન, યક્ષાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતા, પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, ઈહલૌકિક પારલૌકિક અદ્ધિવિશેષ, ભગપરિત્યાગ, પ્રવ્રજ્યા, પર્યાય, શ્રતપરિગ્રહ, તપઉપધાન, સંલેખના, ભકતપ્રત્યાખ્યાન, પાદપપગમન, અંતક્રિયા આદિનું વર્ણન કરવામાં આવે છે. તેનું આ પ્રથમ સત્ર છે શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ચંપા નગરી કા વર્ણન તે જા તે સમgi ઇત્યાદિ અવસર્પિણીના ચોથા આરાની અંદર રાજા કેણિકના શાસનસમયમાં ચમ્પા નામે નગરી હતી. જે ચતુર્દિક કેટ (પ્રાકાર) થી ઘેરાયેલી હોય, જેનું પ્રત્યેક દ્વાર (દરવાજે) જુદી જુદી પ્રકારની શિલ્પકળાઓથી યુક્ત અને સુંદર ગેપુરથી સુશોભિત હાય તથા જેમાં તમામ વર્ગોનાં મનુષ્ય નિવાસ કરતાં હોય તેને નગરી કહે છે. અથવા જ્યાં કોઈ પણ જાતને કર (ટેકસ) ન લેવાતું હોય તેને પણ નગરી (નોકરી) કહે છે. ગોપુર નગરીની સુંદરતા વધારવા માટે પ્રત્યેક દરવાજા ઉપર બનાવેલાં વિચિત્ર શેભાયુક્ત પ્રવેશદ્વારને ગેપુર કહે છે. વાર (નતિ) કર અઢાર પ્રકારના થાય છે તે નીચે પ્રમાણે છે. (૧) વાર અમુક નિશ્ચિત સંખ્યાસુધી ગાયને વેચવા ઉપર એક ગાયને કરરૂપે લેવી તે, અથવા ગાયની કિંમતમાંથી અમુક નિશ્ચિત રૂપીઆ લેવા તે. (૨) મદિર ભેંસ ઉપર લેવામાં આવતે કર, (૩) ૩ ર ઉંટ ઉપર લેવાતે કર. (૪) શુઝર ગધેડા પર લેવાતે કર, અથવા શિર પક્ષીઓ પર લેવાતો કર (૫) ગની બકરાં, ઘેટાં પર લેવાતે કર. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ (૬) તુજ ઘાસ ના કર. (૭) પા (૮) બ્રુસ ભૂસાના કર. (૯) ( ૧૦ ) (૧૧) ( ૧૨ ) ( ૧૭ ) ( ૧૪ ) જેમાંથી ચાખા કાઢી લીધેલા હાય તેવા ઘાસ ઉપરના કર. વ્હાઇર લાકડાના કર. ગંર્ર્ કાયલા ના કર. જીગર હળ ઉપરના કર. તેદહીન ઘર ઉપરનેા કર. ગંધાએઁ મનુષ્યા ઉપર લેવાતા કર. વહીવટૂર ખળદના કર. ( ૧૫ ) થતા ઘડા ઉપરના કર. ( ૧૬ ) (૧૭) પુર મેજર સેાની આદિ શિલ્પી જાતિઓ પાસેથી લેવાતા કર. જાતિ-બિરાદરિઆને ભેજન દેવું તેને ઘુજીન’ કહે છે, તેના કર, ( ૧૮ ) કૌત્તિર્ઔત્પાતિકી–ઉત્પાત બુદ્ધિથી પરિકલ્પિત વિજ્ઞાનળાના વ્યાપાર ઉપર લેવાતા કર. આ અઢાર પ્રકારના કર ચમ્પા નગરીમાં લાગતા નહાતા. જેનાથી અર્થ પ્રકટ થાય છે તેને વ” કહે છે. વળના અહીં અભિપ્રાય છે. ચપ્પા નગરીનું વર્ણન. તે સવિસ્તર ચૌપાતિ પૂત્રથી જાણવું જોઇએ. આ ચપ્પા નગરીના ઇશાન કણમાં પૂર્ણ ભદ્ર નામનું ચક્ષાયતન હતું. ત્યાં અનેક જાતિનાં વૃક્ષાનું અથવા એક જાતિના વૃક્ષાનું સુંદર વનષંડ હતુ, તેનુ પણ વિશેષ વર્ષોંન ચૌપાતિ સૂત્રથી જાણવું. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ તે ચમ્પાનગરીમાં કૃણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તે લેકમર્યાદા કરવાના કારણથી મહાહિમવાન-સદશ હતા. યશ અને કીર્તિ ફેલાઈ રહેવાના કારણથી તે મહામલય તુલ્ય હતા. દઢપ્રતિજ્ઞતા અને કર્તવ્ય જ્ઞાન વડે મેરુ અને મહેન્દ્ર પર્વતના જેવા પ્રભાવશાલી હતા. કૃણિક રાજાનું વર્ણન વિસ્તારથી ગૌvinતરસૂત્ર માં જોઈ લેવું (સૂ૦ ૧). સુધર્માસ્વામી કા ચંપાનગરી મ સમવરણ / જબૂસ્વામી કા પ્રશ્ન તે કાલ તે સમયમાં સ્થવિર આર્ય સુધર્માદવામી પાંચસો અનગારાની સાથે તીર્થંકર પરંપરાથી વિચરતા ગામે-ગામ સંયમયાત્રાનિર્વાહપૂર્વક વિહાર કરતા કરતા તે ચમ્પાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા. અહીં મૂળમાં “મા સુઇમ સ્થવિર આ ત્રણ પદે આવેલાં છે. તેમાં મા શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે છે. ભવ્યલક પિતાનાં કલ્યાણપ્રાપ્તિને માટે જેની સેવા કરે છે તેને માથે કહે છે અથવા-હય (ત્યાગ કરવા લાગ્ય) ધર્મથી જે અલગ રહે તે આર્ય કહેવાય છે. અથવા-રત્નત્રયરૂપ આરા જેણે પ્રાપ્ત કર્યા છે તેને પણ આર્ય કહે છે. કર્મરૂપ કાષ્ઠનું છેદન કરવાના કારણે રત્નત્રય આરા કહેવાય છે. આ અર્થને પ્રકાશ કરવાવાળી ગાથા આ પ્રમાણે છે : મઝ મવિf મારા, જાફરૂ ધર્મો નો વા” रयणत्तयरूवं वा, आरं जाइत्ति अन्ज इय वुत्तो ॥ १॥ इति । g=શેભે એવું અર્થાત્ સારૂં, ધમે = કૃતચારિત્રલક્ષણ, સ્યાદ્વાદલક્ષણ તથા સ્વભાવલક્ષણ-ધર્મવાળા દુધમ કહેવાય છે. સ્થવિર’ શબ્દને અર્થ કહે છે. તપસંયમમાં લાગેલા મુનિએને કદાચિત્ સંયમયેગમાં પરિષહ ઉપસર્ગ આદિથી પેદા થતા કલેશાનુભવના કારણે શિથિલતા આવે તે તેઓને ઐહિક પારલૌકિક હાનિ બતાવી તપસંયમમાં જે સ્થિર કરે છે તેને શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર કહે છે. પરિષદુ-જનસમુદાયરૂપ સભા ધર્મકથા સાંભળવા માટે પિતપતાના ઘેરથી નીકળી ધર્મકથા સાંભળી પિતપતાને સ્થાને ગઈ. તે કાલ તે સમય આર્ય સુધર્મા સ્વામીની સેવામાં સદા સમીપ રહેવાવાળા રત્નત્રય પ્રાપ્તિના ઈચ્છુક, કાશ્યપગોત્રીય, સપ્તહસ્તપરિમિતદેહધારી જબૂએ આ પ્રકારે પૂછ્યું :– હે ભદંત! અર્થાત-હે કલ્યાણ કરવાવાળા ! હે ભયનિવારક! સંસારસંકટવિનાશક અથવા હે મુકિતદાતા! પિતાનાં શાસનની અપેક્ષાથી ધર્મને આદિ કરવાવાળા, સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત, શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ઉપાસવરા નામના સાતમા અંગમાં શ્રાવકેન આચારનું નિરૂપણ કર્યું છે, પરંતુ ગત તવશા નામના આઠમાં અંગમાં ભગવાને કયા વિષયનું પ્રતિપાદન કર્યું છે? (સૂ૦ ૩) સુધર્માસ્વામી કા ઉત્તર સુધર્માસ્વામી કહે છે-હેજબૂ! જેમણે ભવને અંત કરી દીધું છે એવા મહાપુરુષના ચરિત્રનું પ્રતિપાદન કરવાવાળી ગ્રન્થપદ્ધતિને કહે છે. તેના આઠમાં અંગમાં સિદ્ધપદ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આઠ વર્ગોનું પ્રતિપાદન કર્યું છે. હે ભગવાન! યત્તતા નામના આઠમાં અંગમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આઠ વર્ગોનું પ્રતિપાદન કર્યું છે, તેમાં પ્રથમ વર્ગનાં કેટલાં અધ્યયન કહ્યાં છે ? હે જખ્ખ ! મેક્ષને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ બન્નતા નામના આઠમાં અંગના પ્રથમ વર્ગનાં દશ અધ્યયન કહ્યાં છે. જે વિનય આદિ ક્રમથી ગુરુની સમીપ ભણાય, અથવા જેનાથી આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય, અથવા જેના વડે અનેકભાજિત કર્મોની નિર્જરા થાય, અથવા જેનાથી નવીન કર્મોનું બંધ ન થાય તેને અધ્યયન કહે છે. આ અર્થનું નિરૂપણ કરવાવાળી ગાથા આ પ્રકારે છે :"अज्झप्पस्साणयणं, कम्माणं अवचओ उवचियाणं । બgવાગો જ નવા, તણા શાળમિતિ ઈત્યાદિ. તે અધ્યયનેના નામ આ પ્રકારે છે – (૧) ગૌતમ (૨) સમુદ્ર (૩) સાગર (૪) ગંભીર (૫) સ્તિમિત (૬) અચલ (૭) કાપલ્ય (૮) અક્ષભ (૯) પ્રસેનજિતુ (૧૦) વિષ્ણુકુમાર (સૂ૦ ૩) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ જમ્બુસ્વામી કા પ્રશ્ન / દ્વારાવતી કા વર્ણન હે ભગવાન ! અન્તર્જતા નામના આઠમાં અંગના પ્રથમ વર્ગમાં ભગવાને દશ અધ્યયનાનું પ્રતિપાદન કર્યું છે, પર ંતુ તેમાંથી પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ? સુધર્મા કહે છે-હે જમ્મૂ ! અવસર્પિણી કાલના ચેાથા આરામાં જ્યારે બાવીસમાં તીર્થંકર ભગવાન æિનેમિ વિચરતા હતા ત્યારે તે હીયમાનરૂપ સમયમાં સૌરાષ્ટ્ર દેશની રાજધાની દ્વારકા નામે પ્રસિદ્ધ નગરી હતી. તે ખાર ાજન લાંબી અને નવ યેાજન પહાળી હતી. જેનુ નિર્માણુ કુબેરે પેતે અત્યંત બુદ્ધિકૌશલ્યથી કર્યુ હતુ. જે સુવર્ણ ના પરકોટાથી તથા ઈંદ્રનીલ-વૈદ્ય-પદ્યરાગાદિ-મણિજડિત ક`ગુરાથી સુસજ્જિત, શાલનીય, દનીય હતી. જેની સરખામણી કુબેરની નગરી સાથે થતી હતી. જે ક્રીડા-પ્રમાદ આદિ સમસ્ત સામગ્રીઓથી પરિપૂર્ણ હોવાથી સાક્ષાત દેવલાક સ્વરૂપા હતી. તે દ્વારાવતી નગરીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જોનારનાં મન સહેજ આનતિ અને આકર્ષિત થઈ જાય. જેની ભીંત ઉપર રાજહંસ, ચક્રવાક, સારસ, હાથી, ઘેાડા, મેર, મૃગ આદિના તથા જલમાં સ્થિત (વિહાર કરતાં ) હાથી; મગરમચ્છ અદિ જલચર પ્રાણિઓનાં સુંદર ચિત્રા મનાવેલાં હતાં.શ્વેત અને ઉજજવલ સ્ફટિકની ભીંતા ઉપર પ્રતિષ્ઠિમ સર્વાંદા પ્રતિકૂલિત થતું રહેતું, એવી તે સર્વાંગસૌદ પૂર્ણ દેદીપ્યમાન દ્વારકા નગરી હતી. (સૂ॰ ૪) રૈવતક-પર્વત-આદિ કા ઔર કૃષ્ણ વાસુદેવ કા વર્ણન તે દ્વારકાનગરીની બહાર ઇશાનકાણુમાં રૈવતક' નામે પર્યંત હતા તે પત ઉપર ‘નન્દનવન' નામે ઉદ્યાન હતું. તેનું પૂરૂં વન જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિ આદિ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Is Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં જોઈ લેવું. તે ઉદ્યાનમાં “સુપ્રિય નામે જીર્ણ યક્ષાયતન હતું. તે એક વનખંડથી ઘેરાયેલું હતું. તે જ નંદનવનની વચમાં શ્રેષ્ઠ એક અશોક વૃક્ષ હતું અને તેની નીચે આસનને આકારવાળું સુંદર શિલાપટ્ટ હતું. આ દ્વારકાનગરીનું રાજ્ય મહાન મર્યાદાવાન કૃષ્ણ વાસુદેવ કરતા હતા. તેમનું વર્ણન કેણિકના જેવું સમજી લેવું જોઈએ. દ્વારકાનગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર તથા બલદેવ આદિ પાંચ મહાવીર હતા. પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમાર હતા. શત્રુઓથી કદી પરાજિત ન થાય એવા સામ્બ આદિ સાઠ હજાર શૂર હતા. મહાસેન આદિ સેનાપતિઓના તાબામાં રહેવાવાળાં છપ્પન હજાર બલવર્ગ– સૈનિકાલ હતું સંકેત મળતાંજ કાર્યારૂઢ થઈ જાય એવા દક્ષ વિરસેન આદિ એકવીશ હજાર વીર હતા. ઉગ્રસેન આદિ આધીનમાં રહેવાવાળા સેળહજાર નૃપગણ હતા. ક્મણી આદિ સેળહજાર રાણીઓ હતી, ચોસઠ કળાઓમાં નિપુણ અનંગસેના આદિ ગણિકાઓ હતી. તથા સર્વદા આજ્ઞામાં રહેનારા બીજા ઘણુ ઐશ્વર્યશાલી નાગરિક, નગરરક્ષક, સીમાન્તરાજા, ગામના મુખિયા, અને ઈભ્ય હતાં - ઈભ એટલે હાથી. હાથીના વજન બરાબર દ્રવ્ય જેની પાસે હોય તે ઈભ્ય કહેવાય છે. જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ઈભ્ય ત્રણ પ્રકારના છે. જે હાથી બરાબર મણી, મુકતાફળ, પ્રવાલ, સેનું, ચાંદી, આદિ દ્રવ્યરાશિને સ્વામી હોય તે જઘન્ય ઈભ્ય છે. જે હાથી બરાબર હીરા અને માણેકની રાશિનો સ્વામી હોય તે મધ્યમ ઈલ્ય છે. અને જે હાથી બરાબર કેવળ હીરાની રાશિને સ્વામી હોય તે ઉત્કૃષ્ટ ઈય છે. તથા શેઠ, સેનાપતિ અને સાથે વાહ આદિ તેમની આજ્ઞામાં રહેતા હતા. એવા પરમ પ્રતાપી કૃષ્ણ વાસુદેવ દ્વારકાથી માંડીને જેની સીમા વૈતાઢય પર્વત પર્યન્ત છે તે અર્ધસરત સુધીનું અર્થાત્ ત્રણ ખંડનું સંપૂર્ણ રાજ્ય કરતા હતા (સૂ૦ ૫) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ કા જન્માદિસે લેકર વિવાહપર્યન્ત કા વર્ણન તે દ્વારકા નગરીમાં મહા હિમવાને મંદર આદિ પર્વતેના જેવા સ્થિર, બળશાળી એવં મર્યાદાપાલક અન્ધકવૃષ્ણિ નામે રાજા હતા. સ્ત્રીઓનાં સર્વલક્ષણોથી યુકત ધારિણું” નામે તેની રાણી હતી. તે ધારિણી રાણી એક સમયમાં જ્યારે પુણ્યાત્માએજ શયન કરી શકે એવી કોમળતા આદિ ગુણોથી યુકત (સુંવાળી) શગ્યા ઉપર સુતી હતી ત્યારે તેણે એક શુભ સ્વપ્ન જોયું, અને નિદ્રા ઉડી જવા પછી તે સ્વપ્નને વૃત્તાન્ત રાજાને કહી સંભળાવ્યું. ત્યાર પછી બાળકને જન્મ થયે. તેને બાલ્યકાળ બહુ સુખપૂર્વક વીત્યે. તે કુમાર લેખન આદિ તેર કળાઓ શીખે. પછી યુવાન થતાં તેનાં લગ્ન થયાં, તેને મહેલ બહુ સુંદર હતું. અને તેની ઉપગ સામગ્રીઓ ચિત્તાકર્ષક હતી. એનું બધું વૃત્તાન્ત મહાબલના જેવું છે. વિશેષ માત્ર એટલું છે કે તેનું નામ ગૌતમ હતું. માતાપિતાએ એક દિવસમાં જ રાજાઓની આઠ સુંદર કન્યાઓની સાથે તેનાં લગ્ન કરાવ્યાં. વિવાહમાં આઠ આઠ પ્રકારના દહેજ મળ્યા. (સૂ૦ ૬) ગૌતમ કી પ્રવજ્યા તે કાલ તે સમયે પિતાના શાસનની અપેક્ષાથી ધર્મની આદિ કરનાર ભગવાન અહંત અરિષ્ટનેમિ, તીર્થંકર પરંપરાથી વિચરતા દ્વારકા નગરીના નંદનવન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ભવનપતિ, વ્યન્તર, તિષ્ક, વૈમાનિક, આ ચારે પ્રકારના દેવગણ, ધર્મકથા સાંભળવા આવ્યા. વાસુદેવકૃષ્ણ પણ પિતાના મહેલમાંથી નીકળી ભગવાનની પાસે ધમશ્રવણ કરવા આવ્યા. ત્યારપછી ગૌતમકુમાર પણ મેઘકુમારની પેઠે ધર્મકથા સાંભળવા માટે ઘેરથી નીકળ્યા. ભગવાને ધર્મ સંભળાવ્યું. શ્રતચારિત્રલક્ષણ ધર્મ સાંભળીને તથા તેને હૃદયથી અવધારણ કરી ભગવાનની પાસે તેમણે પ્રાર્થના કરી: શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #24 -------------------------------------------------------------------------- ________________ હું ભગવન્ ! હું માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ચાહું છું. ત્યારપછી ગૌતમ અનગાર થવા સુધીના વૃત્તાન્ત મેઘકુમારના વૃત્તાન્તના જેવા સમજી લેવા. જેમ-મેધકુમાર વૈરાગ્ય પ્રાપ્ત કરી માતાપિતાના બહુજ સમજાવવા છતાં પણ સઘળી ભેર્ગવલાસની સામગ્રીઓ છેડી અનગાર થયા, તેવીજ રીતે ગૌતમકુમાર અનગાર થઇ ગયા. અને અનગાર થયા પછી ઇર્યાંસમિતિ, ભાષાસમિતિ આદિથી માંડીને આ નિન્થપ્રવચન (જિનપ્રવચન) ને પેાતાની સામે રાખીને અર્થાત્ ભગવાનનાં કહેલાં વચને પાલન કરતાં કરતાં વિહાર કરવા લાગ્યા. ત્યારપછી ગૌતમ અનગારે અંત અરિષ્ટનેમિના ગીતા સ્થવિરાની પાસે સાવદ્યયેાગપરિવર્જન, નિરવદ્યયેગસેવનરૂપ સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કર્યું, અને અધ્યયન કર્યાં પછી ઘણાં ચતુ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અમાસ અને માસક્ષપણુ આદિ તપ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી એક દિવસ ભગવાન અર્હત અરિષ્ટનેમિ દ્વારકાનગરીના નન્દનવન નામના ઉદ્યાનથી વિહાર કરીને ધમેપદેશ કરતાં કરતાં વિચરવા લાગ્યા. (સૂ॰ ૭) ગૌતમ કી સિદ્ધિ-પ્રાપ્તિ 6 ત્યારપછી એક દિવસ અનગાર ગૌતમ, જયાં અર્હત્ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને અત્ અરિષ્ટનેમિને ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણ ' કર્યાં. હાથેાને અંજલી પુરૂપ ખાંધી જમણા કાનથી લર્જી લલાટ ઉપર ફેરવી પેાતાના ડાખા કાન સુધી લઈ જઇ પાછે તેને ફેરવી જમણા કાન પર લઈ આવવા અને પછી તેને પેાતાના કપાળ પર સ્થાપન કરવું તેને આદક્ષિણપ્રદક્ષિણ કહે છે. આદક્ષિણપ્રદક્ષિણુ કર્યા પછી તેમની વન્દના કરી તથા પંચાંગ નમસ્કાર કર્યાં. તેમણે ભગવાન અર્હ ́તૂ અરિષ્ટનેમિને આવી રીતે પ્રાર્થના કરી. હૈ ભદન્ત ! આપની આજ્ઞા મેળવી માસિક ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી હું વિચરણ કરવા ઈચ્છા રાખું છું. ભગવાને આજ્ઞા આપી ભગવાનની આજ્ઞા મેળવી સ્કન્દકની પેઠે તેમણે બાર ભિક્ષુપ્રતિમાનું સમારાધન કર્યું. ત્યાર પછી સ્કન્દકની પેઠેજ ગુણરત્ન નામની તપસ્યાનુ પણ પૂર્ણ રૂપે આરાધન કર્યું જેવી રીતે સ્કન્દકે વિચાર કર્યાં અને જેમ તેમણે ભગવાનને પૂછ્યું તે રીતે ગૌતમે પણ વિચાર કર્યાં અને પૂછ્યું. એવી રીતે સ્થવિરાની સાથે શત્રુંજય પર્વતપર ગયા અને ખાર વરસ દીક્ષાપર્યાય પાલન કરી માસિક સલેખના દ્વારા માક્ષ પ્રાપ્ત કર્યાં. (સૂ॰ ૮ ) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રાદિ-વિષ્ણુપર્યન્ત કો સિદ્ધિગતિ કી પ્રાપ્તિ gi વહુ ગં' ઇત્યાદિ. હે જમ્મુ ! સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પૂર્વોકત પ્રકારે સત્તત્તવરા નામના આઠમા અંગના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં ગૌતમકુમારના મોક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. જેવી રીતે ગૌતમ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે, તેવી રીતે શેષ સમુદ્રાદિ અધ્યયનેનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. અહીં પિતાનું નામ અન્ધકવૃષિણ, માતાનું નામ ધારિણ, અને કુમારના નામ સમુદ્ર, સાગર, ગંભીર,સ્તિમિત,અચલ, કામ્પિત્ય, અક્ષેભ, પ્રસેનજિત્ એવં વિષ્ણુકુમાર છે. આ સિવાય સમુદ્ર આદિ નવે અધ્યયનમાં કઈ ભેદ નથી. આ પ્રકારે પ્રથમ વર્ગના દશ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે. (સૂ૦૯) પ્રથમ વર્ગને ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ અક્ષોભાદિક કા વર્ણન બીજો વર્ગ હે ભદન્ત ! મેક્ષને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ વર્ગમાં ગૌતમ આદિ કુમારનાં એક્ષપર્યન્ત ચરિત્રનું વર્ણન કર્યું છે. ત્યાર પછી બીજા વર્ગમાં તેમણે કેટલાં અધ્યયનમાં કયા ભાવનું પ્રતિપાદન કર્યું છે. સુધર્મા સ્વામી કહે છે : હે જન્! ભગવાન મહાવીરે દ્વિતીય વર્ષમાં આઠ અધ્યયનેનું વર્ણન કર્યું છે. તે આ પ્રકારે છે – શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ જે સમયે અન્ત અરિષ્ટનેમિ વિચરતા હતા તે કાલ તે સમય દ્વારકાનગરીમાં અન્યકવૃષ્ણુિ નામક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામક રાણી હતી, તેમને અક્ષાભ, સાગર, સમુદ્ર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ અને અભિચન્દ્ર નામે આઠ રાજકુમાર હતા. (સૂ॰ ૧) તેમના પિતાનું નામ વૃષ્ણુિ હતુ તથા માતાનું નામ ધારિણી. જે પ્રકારનું પ્રથમ વર્ગમાં ગૌતમાદિ અધ્યયન છે તેજ પ્રકારે અક્ષેાભાદિ આઠ અયાને પૂણ જાણવાં જોઇએ. ગૌતમાદિ દશ કુમારેની પેઠે તેઓએ પણ ગુણરત્ન નામે તપસ્યા કરી, સેાળ વર્ષ સુધી દીક્ષાપર્યાંય પાળ્યે, શત્રુંજય પર્યંત પર આરહણ કર્યું. તથા અ ંતમાં તેમણે માસિક સલેખના કરી અને મેક્ષમાં પધાર્યાં. હે જમ્મૂ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતનામક આર્ટમાં અંગના ખીજા વર્ગમાં અÀાભાદિ આઠ અધ્યયનનુ પ્રતિપાદન કર્યું છે (સૂ॰ ૨) બીજા વના ગુજરાતી ભાષાનુવાદ સમાપ્ત, આણીયસસેન કા વર્ણન ત્રીજો વ ખીજા વર્ગના ભાવ જાણી લીધા પછી, ત્રીજા વર્ગના ભાવ જાણવાની ઇચ્છાથી જમ્મૂસ્વામી આ સુધર્માંસ્વામીને પૂછે છે:-~~ ‘નરૂ ળ મંત્તે' ઇત્યાદિ, હે ભદન્ત! મેક્ષને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં અંગના બીજા વર્ગમાં અક્ષાભાદિ આઠે અધ્યયનાનું વર્ણન કર્યું છે. ત્યારપછી તેમણે ત્રીજા વર્ગમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? આ પ્રકારે જમ્મૂ સ્વામીના પૂછવાથી સુધર્માંસ્વામી ખેલ્યા હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજાવમાં તેર અધ્યયનાનું વર્ણન કર્યું છે, તે આ પ્રકારે છે. (૧) ગળીયસમેન, (૨) અનન્તસેન, (૩) અનિત સેન, (૪) નિતજી, (૫) રેવસેન, (૬) ગુમેન, (૭) સારળ, (૮) નખ, (૯) સુમુલ, (૧૦) કુર્દુલ, (૧૧) ૧૪, (૧૨) ૬૧, તથા (૧૩) અનાવૃષ્ટિ. હે ભદન્ત ! આ ત્રીજાવર્ગમાં ભગવાન મહાવીર ગળીયલમેન થી માંડીને શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ અનાષ્ટિ સુધી તેર અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે તે પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યુ છે ? હે જમ્મૂ ! તે કાલે તે સમયે દ્દિલપુર નામે નગર હતું. તે નગર ઉત્તમ નગરાના સર્વ ગુણૈાથી યુકત હતું. તે નગરમાં ગગનચુમ્મી ઉંચાં ઊંચાં વિશાળ ભવન હતાં. ત્યાં સ્વચક્ર પરચક્ર અર્થાત્ અંદર તથા બહાર શત્રુઓના ભય બિલકુલ નહેાતે અને તે ધનધાન્યાદિથી સદા પરિપૂર્ણ હતું. તે દ્દિલપુર નગરની બહાર ઇશાનકાણુમાં ઉદ્યાનના સર્વ ગુણાથી પિરપૂર્ણ શ્રીવન નામે ઉદ્યાન હતું. તે ભલિપુર-નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા તે. લિપુરમાં નાગ નામે એક ધનિક ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ સુલસા હતુ. જે અહુજ સરૂપા હતી. તે નાગ ગાથાપતિને સુલસાથી એક ઞળયસમેન નામે પુત્ર ઉત્પન્ન થયા. જેનાં હાથપગ આદિ અંગ અત્યંત કોમળ હતાં. જે અત્યંત સુ ંદર હતા, તથા તે ક્ષીરધાત્રી, મજ્જનધાત્રી, મણ્ડનધાત્રી, ક્રીડનધાત્રી, અને અંકધાત્રી એ પાંચ પ્રકારની ધાઈમાતાઓથી દૃઢપ્રતિજ્ઞકુમારની પેઠે સદા પ્રતિપાલિત થઈ પર્વતગુહામાં લીન મનેાહર ચ ંપકલતાની જેમ સુખથી વધવા લાગ્યા ( સૂ૦ ૨ ) ત્યારબાદ આઠ વર્ષથી અધિક ઉમર થયા પછી તે અણીયસસેન કુમારને માતાપિતાએ કલાચાર્યની પાસે કલાઓનું અધ્યયન કરવા માટે માકયે. પછી તે ખાળક યુવાવસ્થા પ્રાપ્ત કરી બધી કળાઓમાં પારંગત થયા. તે અણીયસેનકુમારને યુવાવસ્થાથી યુક્ત જોઇને માતાપિતાએ સમાનવય, સમાનત્વચા, સમાન લાવણ્ય, રૂપ, યૌવન એવં સુશીલતા આદિ ગુણાથી યુક્ત એવાંજ કુળમાંથી લાવેલી ઇભ્ય શ્રેષ્ઠિઓ ( ચેઠા )ની વિવાહયાગ્ય ખત્રીસ કન્યાઓની સાથે એક જ દિવસમાં તેનાં લગ્ન કરી દીધાં. (સૂ॰ ૩) વિવાહ પછી નાગ ગાથાપતિએ સેાનું મણિમુકુટ આદિથી યુક્ત ખત્રીસ ખત્રીસ કરાડનું અણીયસસેનકુમારને માટે પ્રીતિદાન આપ્યું, જેમ મહાબલને માટે તેના શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ પિતાએ આપ્યું હતું. અણીયસસેનકુમાર પણ મહાખલની પેઠે મહેલના ઉપલા ભાગમાં હમેશાં ખજતાં રહેતાં મૃદંગા દ્વારા પૂર્વ પુણ્ય-ઉપાર્જિત મનુષ્યસંબંધી ભાગ ભેગવતા રહેતા હતા. તે કાલ તે સમયે અ`તુ અરિષ્ટનેમિ ભલપુરના શ્રીવન નામના ઉદ્યાનમાં પધાર્યાં. ત્યાં શાસ્ત્રોક્તવિધિથી અવગ્રહ લઈને વિચરવા લાગ્યા. જનસમુદાયરૂપ પરિષદ્ ધર્મકથા સાંભળવા પોતપાતાના ઘેરથી નીકળી. અણીયસસેનકુમાર પણ મનુષ્યેાના માટો કોલાહલ સાંભળીને ગૌતમકુમારની પેઠે ઘેરથી નીકળી ભગવાનની પાસે જઇ ધમ સાંભળ્યા અને પછી અનગાર થઇ ગયા. વિશેષ માત્ર એટલુ છે—કે ગૌતમ અનગાર સામાયિક આદિ અગીઆર અંગ ભણ્યા તથા ખાર વર્ષાં સંયમ પાળ્યે, તેમણે સામાયિક આદિ ચૌદ પૂર્વાંનું અધ્યયન કર્યું અને વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળ્યા. ત્યાર પછી શત્રુંજય પર્વતનું આરોહણ કર્યું . માસિક સલેખના દ્વારા માક્ષને પ્રાપ્ત થયા. આ બધું ચરિત્ર ગૌતમનાજ જેવું છે. હે જમ્મૂ ! શ્રવણુ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામના આઠમાં અંગના તૃતીયવ સંબંધી પ્રથમ અધ્યયનમાં અણીયસસેનકુમારના માક્ષરૂપ અનું ઉકત પ્રકારે વર્ણન કર્યું છે. (સૂ॰ ૪) અનન્તસેનાદિ કા ઔર સારણ કા વર્ણન જેવું અણીયસસેનકુમારનું અધ્યયન છે તેવાજ પ્રકારનાં અનન્તસેન, અજિતસેન, અનિહતરિપુ, દેવસેન, શત્રુસેન-નામનાં અધ્યયનાનું વર્ણન જાણી લેવું જોઇએ. આ છએ અધ્યયન એક સરખા પાઠવાળાં છે. તેમનાં માતાપિતા એકજ હતા. ખત્રીસ ખત્રીસ કરોડ સેાનાં તથા ખત્તીસ ૨ મણિમુદ્ર આદિ વિવાહના ઉપલક્ષમાં આ લેઙેને મળ્યા. વીસ વરસ દીક્ષાપર્યાંય પાળ્યે, ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય પર્વત પર આરોહણ કરી માસિક સંલેખનાદ્વારા સિદ્ધ થયા. છ અધ્યયન પૂરાં થયાં. (સૂ) ૫) નરૂi મં?” ઈત્યાદિ સાતમાં અધ્યયનનું પ્રારંભવાય છે. અર્થાત્ જેમ પૂર્વ અધ્યયનમાં જબૂએ જે ક્રમથી પ્રશ્ન કર્યા હતા તથા આર્યસુધર્માસ્વામીએ જે પ્રકારે જમ્મુને કહ્યું હતું તે પ્રકારેજ આ અધ્યયનના આદિમાં સમજવું જોઈએ. તે કાલે તે સમયે દ્વારકા નગરીમાં વસુદેવ નામે રાજા રહેતા હતા. ધારિણું નામે તેમની એક રાણી હતી. તેણે એક વખત સ્વપ્નમાં સિંહને . તેને એક પુત્ર ઉત્પન્ન થયે, જેનું નામ “સારા કુમાર” રાખ્યું. સારણ કુમારે બેતર કળાઓનું અધ્યયન કર્યું અને તરુણાવસ્થા પ્રાપ્ત થતાં તેના માતાપિતાએ તેનું લગ્ન કરી દીધું. પચાસ પચાસ પ્રકારના દહેજ તેને વિવાહમાં મળ્યા. ભગવાન અરિષ્ટનેમિને ઉપદેશ સાંભળી તે અનગાર થઈ ગયા. તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું તથા વીસ વરસ દિક્ષા પર્યાય પાળે. અંતમાં ગૌતમની પેઠે શત્રુંજય પર્વત ઉપર આરોહણ કરી માસિક સંખનાદ્વારા સારણકુમાર પણ સિદ્ધ થયા. સાતમું અધ્યયન પુરૂં થયું. (સૂ) ૬) છહ અનગારોં કા વર્ણન આઠમા અધ્યયનનું પણ પ્રારંભ વાકય “હું શું મત્તે 'ઇત્યાદિ છે. તેને અભિપ્રાય પૂર્વોકત પ્રકારે જાણવું જોઈએ. હે જગ્ગ! તે કાલ તે સમયે દ્વારાવતી નામે એક નગરી હતી. ત્યાં અહંત અરિષ્ટનેમિ સ્વામી ધર્મોપદેશ કરવા માટે આવ્યા. તેનું વર્ણન પ્રથમ વર્ગના જેવું સમજવું જોઈએ. તે કાલ તે સમયે છ સગાભાઈ આહુત અરિષ્ટનેમિના અતેવાસી (શિષ્ય) થયા, તે જ્ઞાન, સૌંદર્ય તથા વયમાં સમાન હતા, તેમની શરીરકાન્તિ, નીલકમલ તથા ભેંસના શીંગડાના આન્તરિક ભાગ અથવા ગળીના રંગના જેવી, એવા અળસીનાં ફૂલના જેવી હતી, તથા તેમનું વક્ષસ્થલ શ્રીવત્સનામના ચિહ્નવિશેષથી અંકિત હતું. ફૂલેના જેવા કેમળ અને કુંડળના જેમ ગોળ ઘુંચળાં વળેલા તેમના વાળ બહુ સુંદર દેખાતા હતા. સૌંદર્યાદિ ગુણેથી તે નળબરના જેવા હતા. તે એ અનગાર જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસે તેમણે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રકારે કહ્યું – હે ભદન્ત ! અમે લેકે આપની આજ્ઞા મળતાં જાવજીવ (જીવનપર્યન્ત) નિર શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ ન્તર ષષ્ઠ-ષષ્ઠરૂપે(છઠ છઠ) તપસ્યા દ્વારા અમારા પિતાના આત્માને ભાવિત કરતા કરતા વિચરવાની ઈચ્છા કરીએ છીએ. એવું સાંભળીને ભગવાને તે અનાગારને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમારાં બલ પરાક્રમ અનુસાર જેમ સુખ થાય તેમ કરો, અને પ્રમાદ છેડે. ત્યાર પછી તે છએ અનગાર અહંત અરિષ્ટનેમિની આજ્ઞા લઈ જાવજીવ પછ-ષક તપદ્વારા પિતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. (સૂ) ૭) ત્યાર પછી એક સમય છઠના પારણામાં તે છએ અનગારોએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી ગૌતમસ્વામીની પેઠે ભગવાનની પાસે આવ્યા અને સવિનય કહ્યું કે-હે ભદન્ત ! આપની આજ્ઞા લઈ ત્રણ સંઘાટકોમાં વિભકત થઈ મુનિઓના કલ્પાનુસાર સામુદાનિક ભિક્ષા માટે અમે દ્વારકામાં જવાની ઈચ્છા કરીએ છીએ. તે છએ અનગારની એવી પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું -- હે દેવાનુપ્રિયે! જેમ સુખ થાય તેમ કરો. ભગવાન અરિષ્ટનેમિ પાસેથી એ પ્રકારે આજ્ઞા મેળવીને તે અનગારેએ વન્દન નમસ્કાર કરી સહસ્સામ્રવનથી બહાર નીકળ્યા, અને ત્રણ સંઘાડા બનાવીને અત્વરિત ગતિ (પારણું જલદી થાય એવી વરારહિત) ચપલતારહિત (અયતનાથી ચાલવું તે ચપલતા કહેવાય), લાભાલાભની ચિંતામાં અસંભ્રાન્તિપૂર્વક (ભિક્ષા મલશે કે નહિ, અગર મલશે તે કયારે મલશે એવા વિચાર રહિત) ભિક્ષાને માટે વિચરવા લાગ્યા. (સૂ) ૮) તેમાંના બે મુનિઓને એક સંઘાડે દ્વારકા નગરીના ઉચ્ચનીચમધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતે ફરતો રાજા વસુદેવ તથા રાણી દેવકીને ઘેર પહોંચ્યા. તે સંઘાડા (તે બે મુનિઓ) ને પિતાને ત્યાં આવતો જોઈ દેવકી મહારાણી આસનથી ઉઠયા અને સાત આઠ ડગલાં તેમની સામે ગયા. તે બેઉ અનગારના અકસ્માતુ આગમનથી હર્ષિત થઈ મનમાં બોલ્યા હું ધન્ય છું કે મારે ઘેર અનગાર આવ્યા–આ હેતુથી સંતુષ્ટ ચિત્ત થવાથી તે બહુ આનંદિત થયા, મુનિઓના પધારવાથી તેના અંત:કરણમાં અપૂર્વ પ્રેમ પ્રગટો તથા મન અત્યન્ત પ્રસન્ન થયું, અને તેનું હૃદય હર્ષના અતિરેક (આધિકય)થી ઉછળવા લાગ્યું, અર્થાત્ દેવકી મહરાણું બહુજ આનંદિત થયા અને વિધિપૂર્વક વન્દના કરી પછી બંને મુનિએને વિનંતી કરી રસોડામાં લઈ ગયા. અને સિંહકેસર મેદાને થાળ ભરીને લાવ્યા શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ અને તે અનગારોને પ્રતિલાભિત કરી તેમને વિનયથી વિસર્જિત કર્યા. (સૂ) ૯) ત્યાર પછી બીજો સંઘાડે પણ ઉચ્ચ નીચ મધ્યમ કુળોમાં ફરતે ફરતો દેવકીને ઘેર આવ્યા. દેવકી રાણીએ એજ પ્રમાણે તેમને પ્રતિલાભિત કરી (વહેરાવી) વિસર્જિત કર્યો. પછી ત્રીજો સંઘાડે પણ એવી રીતે આવ્યા. દેવકી રાણીએ તેને પણ એવાજ ઉદાર ભાવથી ભિક્ષા આપી વિનયપૂર્વક પૂછ્યું. હે દેવાનુપ્રિય ! કૃષ્ણવાસુદેવ જેવા મહાપ્રતાપી રાજાની નવ જન પહોળી અને બાર યોજન લાંબી સ્વર્ગલેક જેવી આ દ્વારકા નગરીના ઉચ્ચ નીચ ને મધ્યમ કુળમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતા શ્રમણ નિથાને શું આહાર-પાણી મળતું નથી કે જેથી એકજ કુલમાં વારંવાર આવવું પડે છે ? ( સૂટ ૧૦ ) દેવકીનો આ પ્રશ્નન સાંભળીને તે અનગાર આમ કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવની સ્વર્ગ જેવી આ દ્વારકા નગરીમાં શ્રમણ નિથાને આહાર પાણી મળતું નથી તથા તેઓ એક ઘરમાં વારંવાર ભિક્ષા માટે આવે છે, એવી વાત નથી. પરંતુ હે દેવાનુપ્રિયે ! અમારા એક સરખા રૂપ આદિના કારણે તમારા મનમાં શંકા થઈ છે. શંકાનું કારણ એ છે કે અમે લેક ભલિપુરનિવાસી નાગ ગાથાપતિના પુત્ર અને સુલતાના અંગજાત, રૂપ લાવણ્ય આદિથી સરખા તથા નલકૃબરના જેવા સુંદર છે સાદર ભાઈઓ છીએ. અમે ભગવાન અરિષ્ટનેમિની પાસે ધર્મ સાંભળી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ જન્મમરણથી છુટવા માટે પ્રત્રજ્યા ગ્રહણ કરી ( સૂ૦ ૧૧ ) ત્યાર પછી અમે જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસથી ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી છઠ્ઠ છઠ્ઠ પારણું કરવાની પ્રતિજ્ઞા લીધી. અને તે જ પ્રમાણે છઠ્ઠ છઠ્ઠ પારણાં કરીએ છીએ. આજે અમારે બધાઓને છઠ્ઠનું પારણું છે. તેથી અમે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરીને, બીજા પ્રહરમાં ધ્યાન ધરીને અને ત્રીજા પ્રહરમાં ભગવાનની આજ્ઞા લઈ ત્રણ સંઘાડાથી નીકળી ઉચ્ચ, નીચ, મધ્યમ કુળમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતા ફરતા તમારે ઘેર આવ્યા. આથી હે દેવાનુપ્રિયે ! જે અનગાર પહેલા આવ્યા તે જુદા, વચમાં આવ્યા તે જુદા અને અમે જુદા છીએ. આ પ્રકારે દેવકી દેવીના મનની શંકા દૂર કરીને તે સંઘાડે પિતાને સ્થાને ગયે. ( સૂ૦ ૧૨ ) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #32 -------------------------------------------------------------------------- ________________ દેવકી કા માનસિક વિચાર ઔર અહં અરિષ્ટનેમિ કે સમીપ ગમન તે અનગારે ચાલ્યા ગયા પછી તે દેવકી દેવીના આત્મામાં એ માનસિક વિકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારે હું નાની હતી તે સમયે પલાસપુર નગરમાં અતિમુકતક (એવન્તા) અનગારે મને કહ્યું હતું કે હે દેવકી! તું આઠ પુત્રને જન્મ આપશે. તારા એ બધા પુત્ર આકાર, વય તથા કાન્તિ આદિમાં સમાન થશે તથા તે નલક્બરના જેવા સુંદર થશે. આ ભારતવર્ષમાં બીજી કઈ માતા એવા સુંદર પુત્રને જન્મ આપી શકશે નહિ. પરંતુ અતિમુક્તક અનગાર (એવન્તા અનગાર)નાં આ બધાં કથન અસત્ય થયાં; કેમકે આ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જે આ ભરત ક્ષેત્રમાં બીજી માતાઓએ પણ આવા પ્રકારના પુત્રને જન્મ આપે છે. અતિમુક્ત અનગારનાં વચન અસત્ય હોઈ શકે નહિ. છતાં અસત્ય જેવું દેખાઈ રહ્યું છે. માટે મને ઉચિત છે કે ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે જાઉં અને તેમને વન્દન નમસ્કાર કરી તથા તેમને પૂછી મારા આ સંદેહની નિવૃત્તિ કરૂં. તે દેવકી એવા વિચારો મનમાં કરે છે અને પછી પિતાના ભૂત્ય (સેવકો) ને બોલાવે છે તથા તેમને કહે છે – હે દેવાનુપ્રિયે! ધાર્મિક રથ તૈયાર કરો તથા રથ ચલાવવામાં ચતુર સારથીની સાથે રથને મારી પાસે લઈ આવે. દેવકીની એવી આજ્ઞા સાંભળીને તે બૃત્ય (સેવક)–ગણ ચતુર સારથીથી યુકત ધાર્મિક રથને લઇ આવી દેવકીની સામે ઉપસ્થિત કરે છે. ત્યાર પછી તે દેવકી જે પ્રકારે મહાવીર સ્વામીની માતા દેવાનન્દા ભગવાન સમીપે રથ પર ચડીને દર્શન કરવા માટે ગઈ હતી તથા વન્દના અને નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી હતી તે પ્રકારે રથ ઉપર બેસીને અહંત અરિષ્ટનેમિની પાસે દર્શન કરવા માટે ગઈ અને વન્દન નમસ્કાર કરીને ભગવાનની નિરવ સેવા કરવા લાગી. (સૂ) ૧૩) બાદ ભગવાન અહંત અરિષ્ટનેમિએ દેવકી દેવીને આ પ્રકારે કહ્યું–હે દેવકી ! શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ દેવકી કે સંશયનિવૃતિ કે લિયે ઉનકે પ્રતિ ભગવાન કા વચન આજે એ છ અનગારાને જોઇને તારા હૃદયમાં આ પ્રકારના વિકલ્પ પેદા થયા કે મને પેલાસપુર નગરમાં અતિમુકત ( એવન્તા ) અનગારે આ પ્રકારે કહ્યું હતું—‘હું દેવકી ! તુ આકાર, વય અને કાન્તિ આદિથી સરખાં, નળખૈર જેવા સુંદર આઠે પુત્રાને જન્મ આપશે. એવા પુત્રાની માતા આ ભરતક્ષેત્રમાં ખીજી કોઈ થશે નહિ.” પરન્તુ ખીજી માતાએ પણ અતિમુકતે કહેલાં લક્ષણૢાવાળા પુત્રાને જન્મ આપ્યા છે. અતિમુકત અનગારનાં વચન અસત્ય કેમ થયાં ? આ શંકાને અડુત અરિષ્ટનેમિની પાસે જઇ દૂર કરીશ. એમ મનમાં વિચારીને રથ પર ચડીને પેાતાને ઘેરથી નીકળી મારી પાસે તુ આવી છે. કેમ દેવકી દેવી ! આ વાત ઠીક છે? હા, ભગવાન, આપ સÖજ્ઞ છે, સર્વ કાંઇ જાણા છે; આપે જે કહ્યું છે તે બધું સત્ય છે. ભગવાને કહ્યું હું દેવાનુપ્રિયે! એનું સમાધાન સાંભળેા :~ તે કાલ તે સમયે ભિલ્પુર નામે નગર હતું. તે નગરમાં ધન-ધાન્ય આદિથી સમ્પન્ન નાગ નામે ગાથાપતિ રહેતા હતા. તે નાગ ગાથાતિની પત્નીનું નામ સુલસા હતું. તે સુલસા ગાથાપત્ની જ્યારે ખાલ્ય અવસ્થામાં હતી તે સમયે ભવિષ્યવકતા નૈમિત્તિકે તેના પિતાને એમ કહ્યુ હતુ કે— આ ખાલિકા સ્મૃતવધ્યા થશે. ત્યાર પછી તે સુલસા પેાતાના ખાલ્યકાળથી જ હરિણૈગમેષી દેવતાની ભક્ત બની ગઈ. તેણે રિણગમેષી દેવની પ્રતિમા બનાવી. પછી પ્રાત:કાલમાં સ્નાન કરી પશુ પક્ષી આદિ પ્રાણિઓને માટે અન્ન વગેરે ભાગ જુદ્દો કાઢવા રૂપ લિક કરતી તથા દુઃસ્વપ્ન આદિ દોષ નિવારક મષીતિલકાદરૂપ કૌતુક મંગલ કૃત્ય કરતી. પછી ભીની સાડી પહેરીને દેવાચિત પુષ્પાન કરી પ્રણામ કરતી અને ત્યાર પછી આહારાદિ ક્રિયા કરતી હતી (સ્૦ ૧૪ ) ત્યાર પછી તે સુલસા ગાથાપત્નીની ભક્તિ તથા બહુમાન શુશ્રૂષાથી તે હિરઊગમેષી દેવ પ્રસન્ન થઇ ગયા. ખાદ હિરણેગમેષીએ સુલસાઁ ગાથાપત્નીની અનુકંપાને લીધે સુલસા ગાથાપત્નીને તેમજ તને એકજ વખતે ઋતુમતી કરતા હતા. અનન્ત્ર તમે અન્ને સાથેજ ગર્ભ ધારણ કરતી તથા સાથેજ તેનું પાલન કરતી અને તમે બન્ને સાથે જ ખાળકાને જન્મ આપતી હતી. પરન્તુ સુલસા ગાથાપત્નીને ખાળક મરેલા જનમતા હતા. પછી રિગ્રેગમેષી દેવે સુલસાની અનુકંપાને લીધે મરેલા ખાળકને પેાતાના હાથેથી ઉપાડી તમારી પાસે લાવી મુકતા હતા. તે સમયે તૂં પણુ નવ મહિના અને સાડા સાત રાત વીત્યા પછી સુકુમાર પુત્રાને જન્મ આપતી હતી. જે જે તારા પુત્રા હતા તેને હિરણૈગમેષી દેવ પાતાના હાથે ઉપાડી સુલસા ગાથા શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ પત્નીના પાસે મુકી દેતે. માટે હે દેવકી ! અતિમુક્તક (એવન્તા) અનગારનાં વચન સત્ય છે. આ બધા તારા જ પુત્રો છે, નહિ કે સુલસી ગાથાપત્નીના. (સૂ૦ ૧૫) દેવકી દેવી કા વાત્સલ્ય ત્યાર પછી તે દેવકી દેવીએ અહંતુ અરિષ્ટનેમિના મુખેથી આ વૃત્તાન્ત સાંભળીને તે વાતને પિતાના હૃદયમાં અવધારિત કરી. પછી હુષ્ટ-તુષ્ટ-હૃદયથી અહંન્ત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. અને ત્યાર પછી જ્યાં તે છ અનગાર હતા ત્યાં ગઈ અને તેમને વંદન નમસ્કાર કર્યા. તે અનગારને જોઈ પુત્રપ્રેમને કારણે તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. હર્ષના કારણથી તેની આંખમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યા. હર્ષથી શરીર પુલવાના કારણે કંચુકીની કસે તૂટી ગયી અને ભુજાઓ ઉપરનાં ઘરેણું તથા હાથની ચૂડિઓ ટૂંકી થવા લાગી. વરસાદની ધારા પડવાથી જેમ કદંખપુષ્પ એકી– વખતે જ વિકસિત થઈ જાય છે તે પ્રકારે તેના શરીરનાં બધાં રૂંવાડા પુલકિત થઈ ગયાં. તે છએ અનગારેને અનિમેષદષ્ટિથી જેતી થકી બહુકાલ સુધી નિરખવા લાગી. પછી તેમને વંદન-નમસ્કાર કરી ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે આવી અને ભગવાનને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા પછી પિતાના ધાર્મિક રથ ઉપર ચઢીને દ્વારકાની વચ્ચેવચ્ચે થઈને ચાલી અને કમથી પિતાની બહારની ઉપસ્થાનશાલા (બેઠક)માં પહોંચી. ત્યાં પિતાના શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી ઉતરીને પિતાના ભવનમાં જઈને પિતાની સુકેમલ શય્યાપર બેઠી (સૂ૦ ૧૬). દેવકી કા માનસિક સંકલ્પ ત્યારપછી તે દેવકી પુત્ર સંબંધી ચિતાથી યુકત અભિલષિત (વિચારેલા વિચારે) પિતાના મનમાં આ પ્રમાણે કરવા લાગી કે-મેં આકાર, વય તથા કાન્તિમાં સરખા શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ નલકુબર જેવા સાત પુત્રને જન્મ આપ્યા, પરંતુ તે પુત્રોમાંથી કોઈપણ પુત્રના બાલક્રીડાથી થતા આનંદને અનુભવ હું કરી શકી નહિ. આ કૃષ્ણ પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિના પછી આવે છે. આથી હું માનું છું કે તે માતાઓ ભાગ્યશાલિની છે કે જેઓની કુંખથી ઉત્પન્ન થતાં બાળકે દૂધને માટે પિતાની મનહર તતડી બેલીથી તેમને આકર્ષિત કરે છે, અને “મમ્મણ શબ્દનું ઉચ્ચારણ કરી સ્તનના મૂળથી કાંખ સુધીના ભાગમાં અભિસરણ કરતાં રહે છે. પછી તે મુગ્ધ બાલકને પિતાની માતાએ જ્યારે કેમલ કમળ જેવા હાથવડે ઉપાડીને પિતાના ખેળામાં બેસાડે ત્યારે તે દૂધ ધાવતાં ધાવતાં પિતપોતાની મા સાથે તેતડા શબ્દોમાં વાતો કરે છે તથા મીઠી મીઠી બોલી બોલે છે. હું અધન્ય છું, અપુણ્ય છું, મેં પુણ્ય કર્યું નથી, તેથી હું મારાં સંતાનની બાલક્રીડાને આનંદ અનુભવ કરી શકી નથી. આ પ્રકારે તે દેવકી ખિન્નહૃદયથી વિચાર કરવા લાગી. (સૂ૧૭) | દેવકી ઔર શ્રીકૃષ્ણ કા સંવાદ ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને તથા તમામ અલ કારેથી વિભૂષિત થઈ દેવકી દેવીનાં ચરણવંદન માટે આવ્યા, ત્યાં આવીને તેનાં ચરણે વંદન કર્યા, તથા આ પ્રકારે કહ્યું - હે માતા! જ્યારે હું પહેલાં તમને ચરણવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઇને તમારું હદય આનંદિત થઈ જતું હતું, પરંતુ આજે તમારી દશા બીજીજ જોવામાં આવે છે. કેમ માતા ! તમે દુઃખિત મનથી ઉદાસ બની આજ શું શચ કરી રહ્યાં છે ? ત્યારપછી દેવકીએ કહ્યું–હે પુત્ર ! આકાર, વય અને કાતિમાં એક સરખા યાવતું નલકુબર જેવા સુંદર સાત પુત્રને મેં જન્મ આપ્યા. પરંતુ મેં એકેયની બાલક્રીડાને અનુભવ કર્યો નથી. હે પુત્ર ! તું પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિને આવે છે. આથી હું સમજું છું કે તે માતાઓ ધન્ય છે, પુણ્યશાલિની છે, તેમણે પુણ્યાચરણ કર્યા છે કે જે પિતાનાં સંતાનોના બાલપણને અનુભવ કરે છે. આ વાતને શચ કરતી થકી દુઃખિત હૃદયથી ઉદાસીન થઈ બેઠી છું (સૂ, ૧૮) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #36 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ કા હરિણૈગમેષી દેવ કી આરધના ત્યારપછી કૃષ્ણ વાસુદેવે તે દેવકી દેવીને આ પ્રકારે કહ્યુ "હે માતા ! તમે તમારા મનારથા લીભૂત ન થવાને કારણે આ પ્રકારે આ ધ્યાન ન કર. હું એવા પ્રયત્ન કરીશ કે જેથી મારે એક નાના ભાઇ થશે. એમ કહી અભિષિત પ્રિય માનુકૂળ વચનાથી દેવકી મહારાણીને કૃષ્ણ વાસુદેવે ધીરજ અને વિશ્વાસ આપ્યા. પછી તેની પાસેથી નીકળી જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. અને જેવી રીતે અભયકુમારે બ્રહ્મચર્ય સહિત પૌષધથી યુકત એકલા દના આસને બેસી અષ્ટમ ભકતને સ્વીકાર કરી મિત્ર દેવની આરાધના કરી હતી તેવીજ રીતે કૃષ્ણ વાસુદેવે પણ હિરણેગમેષી દેવની આરાધના કરી. વિશેષ એટલું જ છે કે દશેય દિશાઓને પ્રકાશમય કરતા દિવ્યરૂપધારી તે દેવે તેની સમીપ આવી આકાશમાં ઊભા રહી કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું :— હું દેવાનુપ્રિય ! તમે મારૂ સ્મરણ કર્યું" છે. તેથી હું ઉપસ્થિત થયા. ખેલો. હું શું કરૂ? શું આપું ? તમારા શું મનેરથ છે ? ત્યારપછી કૃષ્ણ વાસુદેવે આકાશમાં ઊભેલા તે દેવને જોઇને બહુજ હર્ષિત થઇ પૌષધ પાળ્યું અને હાથ જોડીને આ પ્રકારે કહ્યું—હૈ દેવાનુપ્રિય ! આપની કૃપાથી મારે એક સહાદર લઘુભ્રાતાના જન્મ થાય એવી મારી ઈચ્છા છે. (સૂ. ૧૯) કૃષ્ણ કો વરપ્રાપ્તિ ઔર કૃષ્ણ કા દેવકી દેવી કે સમીપ વરપ્રાપ્તિ કા સંદેશ કહના ત્યારપછી તે હિરણૈગમેષી દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રકારે કહ્યું—હૈ દેવાનુપ્રિય ! દેવલાકથી એક દેવતા આયુષ્ય પૂર્ણ કરી તમારા નાના ભાઇ થઇને જન્મ લેશે અને તે ખાલ્યાવસ્થા વીતી જતાં અર્થાત્ યુવાવસ્થા પ્રાપ્ત થતાંજ અર્હત અરિષ્ટનેમિની પાસે સુડિત થઇ દીક્ષા લેશે. તે હરિગમેષી દેવે કૃષ્ણવાસુદેવને ખીજી વાર ત્રીજી વાર ઉપર પ્રમાણે કહ્યું, અને પછી જે દિશામાંથી તે આવ્યા હતા તેજ દિશા તરફ પાછે ચાલ્યે ગયે. (સૂ ૨૦) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ કો જન્માદિ વર્ણન ત્યારપછી તે કૃષ્ણવાસુદેવ પૌષધશાળામાંથી નીકળી દેવકી દેવીની પાસે આવ્યા અને તેઓના ચરણમાં વંદન કર્યું. પછી તેમણે દેવકી દેવીને આ પ્રકારે કહ્યું- હે માતા! મારે એક નાનો ભાઈ થશે. તમે ચિંતા ન કરો. તમારા મનોરથ પૂર્ણ થશે. આ પ્રકારનાં ઈષ્ટ મનહર અને મનનુકૂળ વચનથી કૃષ્ણ વાસુદેવ દેવકી દેવીને સંતુષ્ટ કર્યા. એ પ્રમાણે તેમને સંતોષ આપીને તેમની પાસેથી ચાલ્યા ગયા. ત્યારપછી પુણ્યશાળીઓ જ માત્ર જેને ઉપભેગ કરી શકે છે તેવી સુકોમલ શય્યામાં સુતેલી તે દેવકીએ સ્વપ્નમાં સિંહને જે. સ્વપ્ન જોયા પછી જ્યારે જાગૃત થઈ ત્યારે સ્વપ્નને વૃત્તાન્ત તેણે વસુદેવને કહો પિતાના મને રથની પરિપૂર્ણતાને નિશ્ચિત સમજીને દેવકીનું મન હૃષ્ટતુષ્ટ થઈ ગયું. ત્યારપછી તેણે અત્યંત સુખથી ગર્ભને ધારણ કર્યો. (સૂ. ૨૧) ત્યારપછી નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા પછી દેવકીદેવીએ, જપાકુસુમ, બન્ધકપુષ્પ, લાક્ષારસ તથા પારિજાત અને ઉગતા સૂર્યના જેવી પ્રભાવાળો અને બધા જનનાં નયનને સુખ આપવાવાળે, અત્યંત કૅમળ યાવત્ સુરૂપ અને હાથીના તાળવાં જે સુકોમળ બાળકને જન્મ આપે, જે પ્રકારે મેઘકુમારને જન્મ થતાં તેના માતાપિતાએ મહત્સવ કર્યો હતો તેવી જ રીતે દેવકી અને વસુદેવે જન્મમહોત્સવ કર્યો. તેમણે વિચાર્યું કે આ અમારો બાળક હાથીના તાળવા જેવો સુકેમલ છે, માટે એનું નામ ગજસુકુમાલ રહે. પછી તેના માતાપિતાએ તે બાળકનું નામ ગજસુકુમાલ પાડયું. ગજસુકમાલ કુમારના બાલ્યકાળથી માંડીને યૌવનકાળ સુધીને વૃત્તાન્ત મેઘકુમારના જે જાણ. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ સોમિલ બ્રાહ્મણ પુત્રી સોમા કા વર્ણન તે દ્વારાવતી નગરીમાં ઋગ્વેદ આદિ ચારેય વેદ્યમાં અને વેદાંગામાં પરિતિષ્ઠિત તથા ધનધાન્યથી સમૃદ્ધ સેમિલનામને બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણની પત્નીનું નામ સેામશ્રી હતું. તે સેામશ્રી બ્રાહ્મણી અત્યન્ત સુકુમાર હતી. તે સેામિલ બ્રાહ્મણની પુત્રી સામશ્રીની આત્મજા સામા નામની એક દારિકા (કન્યા) હતી. જે સુકુમાર અને સુરૂપા હતી તથા આકાર અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ હતી, તથા તે સામા ખાલિકા પાંચે ઇન્દ્રિયાથી અહીન (ખાડવગરની) હાવાને કારણે અને અવયવની યથાવત્ સ્થિતિ પ્રાપ્ત હાવાને કારણે ઉત્કૃષ્ટ શરીરશેાભવાળી હતી. (સૂ૦ ૨૨) અરિષ્ટનેમિ કે દર્શન કે લિયે કૃષ્ણ કા જાના ત્યારપછી તે સામા ખાલિકા સ્નાન કરી યાવત્ અનેક જાતના અલંકારોથી વિભૂષિત થઈ ઘણી કુબ્જા દાસીએ અને બીજી કેટલીક દાસીએથી ઘેરાઈને પોતાનાં ઘેરથી નીકળી રાજમાર્ગ ઉપર આવી અને ત્યાં સેાનાના દડાથી રમવા લાગી તે કાલ તે સમયે અદ્વૈત રિષ્ટનેમિ ભગવાન તે દ્વારકાનગરીમાં પધાર્યા. તેથી ધર્મકથા સાંભળવા માટે પિરષદ પોતપોતાને ઘેરથી નીકળી. ત્યારપછી કૃષ્ણવાસુદેવ ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળી સ્નાન કરી યાવત આભૂષાથી વિભૂષિત થઈ પેાતાના નાનાભાઈ ગજસુકુમાલ કુમારની સાથે હાથી ઉપર બેઠા. કુરણ્ય ફૂલેાની માલાથી યુકત છત્રથી તથા વિજાતા ચામરાથી સુથેભિત તે કૃષ્ણવાસુદેવ દ્વારાવતી નગરીના મધ્યમાંથી અર્હત્ અરિષ્ટનેમિની પાસે તેમનાં ચરણવંદન કરવા માટે નીકળ્યા. તે સમયે દ્વારકા નગરીના રાજમાર્ગમાં રમતી સામા દારિકાને કૃષ્ણવાસુદેવે જોઇ. તે સામા દ્વારિકાનું રૂપ, લાવણ્ય અને યૌવનને જોઇને કૃષ્ણવાસુદેવને ઘણુ જ આશ્ચ થયું. (સ્૦ ૨૩) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ અરિષ્ટનેમિ કે દર્શન કે લિયે જાતે હુયે કૃષ્ણ ના માર્ગ મેં સોમિલ બ્રાહ્મણ પુત્રી સોમાકો દેખના ઔર ગજસુકુમાલ કી પત્ની રૂપ સે સોમાકા વરણ કરના તેને જોઈને કૃષ્ણવાસુદેવે પિતાના મૂલ્યને બોલાવ્યા અને આ પ્રમાણે આજ્ઞા કરી- હે દેવાનુપ્રિય! તમે લેકે સામિલ બ્રાહ્મણની પાસે જાઓ અને તેની પાસેથી તેની કન્યાની યાચના કરી. તે પછી તેની કન્યા સામાને લઈને કન્યાઓના અંત:પુરમાં પહોંચાડે. આ સેમા દારિકા ગજસુકુમાલ કુમારની ભાર્યા થશે પછી આજ્ઞા પ્રમાણે તે રાજસેવક સમિલ બ્રાહ્મણની પાસે ગયા અને તેની પાસે કન્યાની યાચના કરી. સમિલ બ્રાહ્મણે પ્રસન્નચિત્તથી તે કન્યાને તે રાજપુરુષોને સોંપી દીધી. તેમણે તે કન્યાને કૃષ્ણવાસુદેવના કન્યાના અંતઃપુરમાં રાખી. ત્યારપછી કૃષ્ણવાસુદેવે દ્વારાવતી નગરીની વચ્ચોવચ્ચ થઈ સહસામ્રવન ઉદ્યાનમાં જ્યાં ભગવાન અહંત અરિષ્ટનેમિ બિરાજતા હતા ત્યાં જઈ તેમને વંદન નમસ્કાર કર્યા અને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા ત્યારપછી ભગવાન્ અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાલને માટે તે વિશાળ પરિષદમાં ધર્મોપદેશ કર્યો. પછી ધર્મકથા સાંભળી કૃણવાસુદેવે પિતાના મહેલ તરફ પ્રસ્થાન કર્યું. (સૂ) ૨૪) ગજસુકુમાલ કા દીક્ષા ગ્રહણ કરને કા વિચાર પરન્તુ ગજસુકુમાલને ભગવાન અરિષ્ટનેમિની વાણી સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયું. આથી તેમણે હાથ જોડી ભગવાનને નિવેદન કર્યું કે—હ ભદન્ત! હું મારા માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ. એ પ્રકારે મેઘકુમારની પેઠે ભગવાનને નિવેદન કરી પિતાને ઘેર આવ્યા, અને માતાપિતાને પિતાને અભિપ્રાય કહી સંભળાવ્યું. માતાપિતા તેની દીક્ષાની વાત સાંભળી તેને કહ્યું – હે વત્સ! તમારે હજી વિવાહ પણ થયે નથી અને હજી તમે વંશવૃદ્ધિ કરી નથી માટે તમે વિવાહ કરે. સંતાન થયા પછી તમારે ભાર તેને સેંપી દીક્ષા શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #40 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરશે. ઈત્યાદિ દીક્ષા ન લેવાના વિષયમાં અનેક વાત કહી. ગજસુકુમાલના વૈરાગ્યના સમાચાર મળતાં કૃષ્ણ વાસુદેવ ગજસુકુમાલની પાસે આવ્યા. પછી તેમણે ગજસુકુમાલને નેહપૂર્વક પિતાના હૃદયથી ભેટયા. ત્યારપછી તેને પિતાના ખેાળામાં બેસાડી આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! તું મારો નાને ભાઈ છે, માટે આશા રાખું છું કે તું મારી વાત ઉપર અવશ્ય ધ્યાન દઈશ. તને એટલું જ કહેવું છે કે હાલ અહંતુ અરિષ્ટનેમિની પાસે દીક્ષા ન લે. હું આજે જ અત્યન્ત સમારેહપૂર્વક તારે રાજ્યાભિષેક કરાવી આ દ્વારાવતી નગરીને તેને રાજા બનાવીશ. કૃષ્ણવાસુદેવનાં એવાં વચન સાંભળી ગજકુસુમાલ કુમાર મૌન થઈ ગયા. (સૂ) ૨૫) ગજસુકુમાલ કા રાજ્યાભિષેક ઔર દીક્ષા ગ્રહણ કરના ત્યારપછી ગજસુકુમાલ કુમારે કૃષ્ણવાસુદેવ તથા પોતાનાં માતાપિતાને બે ત્રણ વખત આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! કામે પગના આધારભૂત આ સ્ત્રીપુરુષસંબંધી શરીર મલ, મૂત્ર, કફ, વમન, પિત્ત, શુક, અને શેણિતને ભંડાર છે આ શરીર અસ્થિર છે, અનિશ્ચિત છે, અનિત્ય છે, તથા સડવું, પડવું, અને નષ્ટ થવું, એવા ધર્મથી યુક્ત હોવાને કારણે આગલ પાછલ કયારેને કયારેક અવશ્ય નષ્ટ થવાને છે. અને એ અશુચિનું સ્થાન છે. વમનનું સ્થાન છે, પિત્તનું સ્થાન છે, કફનું સ્થાન છે, શુકનું સ્થાન છે, શાણિતનું સ્થાન છે, દુર્ગન્ધ–શ્વાસ તથા નિ:શ્વાસનું સ્થાન છે. વળી આ શરીર દુર્ગન્ધયુકત મૂત્ર વિષ્ઠા તથા પરૂથી ભરેલું છે. આ શરીરને એક દિવસ અવશ્ય છોડવું પડશે. માટે હે માતાપિતા ! હે બધુવર ! આપ લેકેની આજ્ઞા લઈ અર્હત્ અરિષ્ટનેમિની પાસે દીક્ષા લેવા ચાહું છું. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ અને વસુદેવ તથા દેવકી જ્યારે ગજસુકમાલને અનેક પ્રકારનાં અનુકૂલ પ્રતિકૂલ કથનથી સમજાવી શક્યાં નહિ ત્યારે તેઓ અસમર્થ થઈ આ પ્રકારે બોલ્યાં. હે પુત્ર! અમે લેકે તને એક દિવસ માટે પણ રાજ્ય-સિંહાસન પર બેસાડીને તારી રાજયશ્રી જેવા ઈચ્છીએ છીએ. માટે તું એક દિવસ માટે પણ આ રાજ્યલક્ષ્મીને સ્વીકાર કર. માતાપિતા અને મોટાભાઈના અનુરોધથી ગજસુકુમાલ ચુપ થઈ ગયા. ત્યારપછી તેને રાજ્યાભિષેક થયે અને તે રાજા થઈ ગયા. તેમના રાજા થઈ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગયા પછી માતાપિતાએ પૂછ્યું—હે પુત્ર ! તમારી શું ઇચ્છા છે ? તે એલ્યા—સંયમ ગ્રહણ કરવા ચાહું છું.' ત્યારપછી ગજસુકુમાલની આજ્ઞાથી સચમની તમામ સામગ્રીઓ લાવવામાં આવી અને મહાખલની પેઠે પ્રત્રજિત થઈ તે ગજસુકુમાલ અણુગાર થઈ ગયા તથા ર્માંસમિતિ આદિથી યુક્ત શબ્દાદિ વિષયોથી નિવૃત્ત બની સર્વે ઇન્દ્રિયાને પોતાના વશમાં રાખી ગુપ્તબ્રહ્મચારી થઇ ગયા. (સ્૦૨૬) ગજસુકુમાલ કી સ્મશાનમેં એકરાત્રિકી મહાપ્રતિમા ત્યારપછી તે ગજસુકુમાલ અનગાર જે દિવસે પ્રત્રજિત થયા તેજ દિવસે ચેાથા પ્રહરમાં ભગવાન અર્હત અનેિમિની પાસે ગયા અને ત્રણવાર વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું : હે ભદન્ત ! મારી ઇચ્છા છે કે મહાકાલ શ્મશાનમાં એક રાત ભિક્ષુ મહાપ્રતિમાના સ્વીકાર કરી વિચરણ કરૂં, અર્થાત્ સંપૂર્ણ રાત્રિભર ધ્યાનસ્થ થઈ ઉભા રહે. ભગવાને કહ્યું :- હું દેવાનુપ્રિય ! જે પ્રકારે તને સુખ થાય તેમ કર. પછી તે ગજસુકુમાલ અનગાર અર્હત્ અષ્ટિનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી તેમને વંદન નમસ્કાર કરી સહસ્રામ્રવન ઉદ્યાનથી નીકળીને મહાકાલ સ્મશાનમાં ગયા. ત્યાં તેમણે કાર્યાત્સ કરવા માટે પ્રાસુકભૂમિ તથા ઉચ્ચાર પાસવણુ-બડીનીત, લઘુનીતના પરિષ્ઠાપન ચેાગ્ય ભૂમિની પ્રતિલેખના કરી. પછી કાયાને જરા નમાવીને ચાર આંગુલના અંતરે બેઉ પગાને સ ંકેાચી એક પુદ્ગલ પર દૃષ્ટિ રાખીને એકરાત્રિકી મહાપડિમાને સ્વીકાર કરી ધ્યાનમાં નિમગ્ન થયા (સૂ॰ ૨૭) સોમિલબ્રાહ્મણ કા દુર્વિચાર તે સમયે તે સેમિલ બ્રાહ્મણુ ગજસુકુમાલ અનગારના સ્મશાન જવા પહેલાંજ હવનને નિમિત્તે સમિધ આદિ લેવા માટે દ્વારકાનગરીથી બહાર નીકળ્યેા હતા. તે સેામિલ બ્રાહ્મણ સમિધ, કુશ, ડાભ તથા પાંદડાં લઇને પાછા પેાતાને ઘેર આવતા હતા. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ તે વખતે મહાકાલ શ્મશાનની પાસે થઈને જતા તે સેામિલ બ્રાહ્મણે મનુષ્યની આવજાથી રહિત સધ્યાકાલના સમયે સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરતા ગજસુકુમાલ અનગારને જોયા. જોતાં વેંત તેના હૃદયમાં વૈરભાવની જાગૃતિ થઈ અને ક્રોધિત થઈ તે આ પ્રકારે ખેલ્યા. આહા ! આ તે જ નિર્લજ્જ અપ્રાર્થિતપ્રાક મરણને ચાહવાવાળે - ગજસુકુમાલ કુમાર છે. આ દુર્લક્ષવાળા અને પુણ્યહીન છે, જે મારી પુત્રી, સેામશ્રીની અગજાત દીકી, પ્રાણથી પણુ જે પ્યારી છે તેના દોષ વિના ત્યાગ કરી સંયમી થઇ ગયા છે. (સ્૦ ૨૮) સોમિલ બ્રાહ્મણ કા ગજસુકુમાર કે મસ્તક ઉપર અંગાર રખના આથી મારા માટે એ ઉચિત છે કે હું આ વેરના અલા લઉં. તે સામલ બ્રાહ્મણે આ પ્રકારે વિચાર કરીને ચારે ખાજુ જોયું કે કેઇ આવતું જાતુ નથી ને ? ચારે બાજુ જોઇને તેણે તળાવમાંથી ભીની માટી કાઢી. પછી જ્યાં ગજસુકુમાલ પોતાની કાયાને નમાવી, બધી ઇન્દ્રિઓ વશ રાખી, પેાતાનાં અંગ-ઉપાંગને સ્થિર રાખી, પેાતાના બેઉ પગને ચાર આંશુલને અતરે સંકેચીને, પેાતાના હાથાને ઘુંટણા સુધી લટકાવી, એક સૂકાયેલા પુદ્ગલપર અનિમેષદૃષ્ટિ રાખી, ઉર્ધ્વ કાયથી ધ્યાનાવસ્થિત હતા, ત્યાં આવ્યો. ત્યાં આવીને ગજસુકુમાલ અનગારના શિરે માટીની પાલ બાંધી. પછી સામિલે મળતી ચિતામાંથી ટેસૂના ફૂલ જેવા લાલચેાળ ખેરના લાકડાંના અંગારા લઈને ફૂટેલા માટીના વાસણના કટકા (ઠીકરાં)માં ભરીને ગજસુકુમાલ અનગારના માથા ઉપર નાખી દીધા. અંગારા નાખ્યા પછી કઇ મને દેખી ન જાય, એવા ભયથી ચારે બાજુ આમ તેમ જોતા તે જલદી ત્યાંથી ભાગી ગયા. ને જે બાજુથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયે. (સ્૦ ૨૯) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ કી સિદ્ધિપદ કી પ્રાપ્તિ સેામિલ દ્વારા માથા ઉપર અંગારા મુકાયા પછી ગજસુકુમાલ અનગારના શરીરમાં મહાવેદના ઉત્પન્ન થઇ. તે વેદના અત્યન્ત દુ:ખમયી હતી, જાજવલ્યમાન હતી, કલ્પનાતીત હતી અને બહુજ અસહ્ય હતી. છતાં પણ ગજસુકુમાલ અનગાર તે સેમિલ બ્રાહ્મણ પર લેશમાત્ર પણ દ્વેષ ન કરતાં તે અસહ્ય વેદના સહન કરવા લાગ્યા. અને તે દુ:ખરૂપ જાજવલ્યમાન વેદનાને સહન કરતા ગજસુકુમાલ અનગાર, શુભપરિણામ તથા પ્રશસ્ત અધ્યવસાયથી, તથા તે તે આત્માના ગુણાનાં આચ્છાદક કર્માંના નાશથી, જ્ઞાનાવરણાદિ કર્મના નિવારક આત્માના અપૂવ કરણમાં પ્રવેશ કર્યાં. જેથી તેઓને અનન્ત—અન્તરહિત, અનુત્તર—પ્રધાન, નિર્વ્યાઘાત—રૂકાવટ વગર, નિરાવરણ—આવરણ રહિત, કૃસ્ન-સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં. તથા કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયા પછી તે ગજસુકુમાલ અનગાર કૃતકૃત્ય થઈને ‘સિદ્ધ” પટ્ટને પ્રાપ્ત થયા. તેથી તે લેાકાલેાક સર્વે પદાર્થોના જ્ઞાનથી ‘બુદ્ધ' થઈ ગયા. ખમાં કર્માના નાશ થઈ જવાને કારણે ‘ મુક્ત ' થઇ ગયાં. સર્વે પ્રકારનાં કર્યાંથી ઉત્પન્ન થતા વિકારાને દૂર કરવાના કારણથી ‘ પરિનિર્વાંત’શીતલીભૂત થઇ ગયા. તેમજ શારીરિક દુ:ખ અને માનસિક દુ:ખથી રહિત હાવાના કારણે ‘સદુ:ખપ્રહીણુ ’ થઈ ગયા, અર્થાત્ તે ગજસુકુમાલ અનગાર પરમપદને પ્રાપ્ત થયા. તે ગજસુકુમાલ અનગાર પરમદને પ્રાપ્ત થયા પછી તે સમયે ત્યાં સમીપવતી દેવાએ, એ ગજસુકુમાલ અનગારે ચારિત્રનું સમ્યક્ આરાધન કર્યું છે” એમ વિચાર કરી, પેાતાની વૈક્રિય શક્તિદ્વારા દિવ્ય સુગન્ધિત અચિત્ત જળની અને પાંચ વર્ષોંનાં અચિત્ત ફૂલેની વૃષ્ટિ કરી. તથા દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દેવતાઓએ દિવ્ય સુમધુર ગીત (ગાયન) થી અને મૃદંગાદિ વાદ્યોની ધ્વનિથી આકાશને વ્યાપ્ત કરી (ગુ ંજાવી) દીધું. (સૂ॰ ૩૦) કૃષ્ણ કા અર્હત્ અરિષ્ટનેમિ કે પાસ વન્દના કરને કે લિયે જાના તે માજી ગજસુકુમાલની દીક્ષાને ખીજે દિવસે સૂર્યૉંદય થયા પછી સ્નાન કરીને તમામ અલંકારોથી વિભૂષિત થઈને હાથીના ઉપર બેસીને, કેરન્ટના ફૂલની માલાથી યુક્ત છત્રને શિર ઉપર ધરાવતા, તથા ડાબી જમણી બેઉ ખાજુએ શ્વેત ચામર ઢોળાવતા, શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ અનેક સુભટાના સમૂહથી યુકત, તે કૃષ્ણ વાસુદેવે દ્વારાવતી નગરીના રાજમામાંથી પસાર થઈને, અતિ અરિષ્ટનેમિની પાસે જવા પ્રસ્થાન કર્યું. ત્યારે દ્વારકા નગરીની વચ્ચેવચ્ચે થઈને જતા તે કૃષ્ણવાસુદેવે એક પુરુષને જોયા. તે પુરુષ પૂર્ણ વૃદ્ધ હતા વૃદ્ધવસ્થાના કારણથી તેના દેહ જરિત હાવાથી તે ઘણાજ દુ:ખી હતા. આવી દુ:ખિત સ્થિતિવાળા તે વૃદ્ધ પુરુષ એક મોટા ઇંટના ઢગલામાંથી એક એક ઈંટ ઉપાડીને બહારના રાજમા ઉપરથી પાતાના ઘરમાં મૂકતા હતા. તે સમયે તે દુ:ખી વૃદ્ધને આવી રીતે કાર્યો કરતા થકે જોઈને કૃષ્ણ વાસુદેવે તેના ઉપર દયા લાવી હાથી ઉપર બેઠા બેઠા પેાતાને હાથે એક ઈંટ ઉપાડીને તેના ઘરમાં મૂકી દીધી. કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઈંટ ઉપાડવાથી અન્ય સવેજનાએ પેાતાના હાથે! હાથ ઈંટોના ઢગલાને ઉપાડીને તેના ઘરમાં પહાંચાડી દીધે. આ પ્રકારે શ્રીકૃષ્ણના એક ઇંટ ઉપાડવામાત્રથી તે વૃદ્ધ પુરુષના વારંવાર ફેરા કરવાનું કષ્ટ દૂર થઇ ગયુ. (સ્૦ ૩૧) કૃષ્ણહારા કી ગઇ વૃદ્ધ પુરૂષ કી સહાયતા પછી તે કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીના મધ્ય ભાગમાં થઈને નીકળ્યા અને જયાં ભગવાન અતુ અરિષ્ટનેમિ બિરાજતા હતા ત્યાં પહેાંચ્યા, ત્યા જઈને તેમણે ભગવાન્ અર્હત્ અરિષ્ટનેમિને વન્દન નમસ્કાર કર્યાં. અને પછી પોતાના નાનાભાઇ અને નવદીક્ષિત ગજસુકુમાલ અનગારને વન્દના કરવા માટે આમ તેમ જોવા લાગ્યા. જયારે તેમણે ગજસુકુમાલ અનગારને ત્યાં જોયા નહિ ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું-હે ભદન્ત ! મ્હારા નાનાભાઇ—નવદીક્ષિત ગજસુકુમાલ અનગાર કયાં છે ? હું તેમને વન્દન—નમસ્કાર કરવા ચાહું છું. આ સાંભળીને ભગવાન અત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું—હે કૃષ્ણ! ગજસુકુમાલ અનગારે જે હેતુ માટે સંયમનો સ્વીકાર કર્યાં હતા તે હેતુ તેમણે સિદ્ધ કરી લીધા છે. કૃષ્ણ વાસુદેવે આશ્ચયુકત થઈને પૂછ્યું – હે ભદન્ત ! તેમણે કઈ રીતે પોતાનો અર્થ સિદ્ધ કરી લીધે ? સૂ૦ ૩૨) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ કે વિષયમેં કૃષ્ણ ઔર અરિષ્ટનેમિ કા સંવાદ કૃષ્ણ વાસુદેવ તરફથી આવી રીતે પૂછવા પરથી ભગવાન્ અહંતુ અરિષ્ટનેમિએ આ પ્રમાણે કહ્યું- હે કૃષ્ણ! કાલે દીક્ષા લીધા પછી ચેથા પ્રહરમાં ગજસુકુમાલ અનગારે વન્દન નમસ્કાર કરી હારી સમક્ષ આ પ્રકારની ઈચ્છા પ્રગટ કરી હતી કેહે ભદન્ત! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને મહાકાલ સ્મશાનમાં એકત્રિી ભિક્ષુપ્રતિમાનું આરાધન કરવા ચાહું છું. હે કૃષ્ણ! મેં કહ્યું –જેમ તમને સુખ હોય તેમ કરે, આવી રીતે આજ્ઞા પ્રાપ્ત કરી તે ગજસુકુમાલ અનગારી મહાકાલ શમશાનમાં જઈને દયાનારૂઢ થઈ ગયા. તે સમયે હે કૃષ્ણ! ત્યાં એક પુરુષ આવે, અને તેણે ગજસુકમાલ અનગારને ધ્યાનમગ્ન જોયા અને તે જોતાં જ તેને વૈરભાવ જાગૃત થયે અને તે કોધથી આતુર થઈને તળાવમાંથી ભીની માટી લઈ આવી તેણે તેમને શિરપર ચારે તરફ તે માટીની પાળ બાંધી. પછી ચિતામાંથી બળતા ખેરના લાલચેળ અંગારા એક ફૂટેલા માટીના વાસણમાં લઈ આવી ગજસુકુમાલ નગારના શિર ઉપર નાખી દીધા. જેથી ગજસુકુમાલ અણગારને અસહ્ય વેદના થઈ પરંતુ તેમના હૃદયમાં તે ઘાતક પુરુષ પ્રતિ જરા પણ દ્વેષભાવ ન થયે તેઓ સમભાવથી ભયંકર વેદનાને સહન કરી શુભ પરિણામ અને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પહોંચી ગયા, હે કૃષ્ણ! તેથીજ મેં કહ્યું કે ગજસુકુમાલ અનગારે પિતાનું કાર્ય સિદ્ધ કરી લીધું. આ સાંભળી કૃષ્ણ બાલ્યા–હે ભદન્ત ! મૃત્યુને ચાહનારે લજજારહિત તે પુરુષ કેણ છે જેણે મારા નાના ભાઈ ગજસુકમાલ અનગારના અકાલે પ્રાણ હરણ કરી લીધા. આ સાંભળી ભગવાને આ પ્રકારે કહ્યું – હે કૃષ્ણ! તમે તે પુરુષ ઉપર ક્રોધ નહિ કરે; કેમકે તે પુરુષ ગજસુકુમાલ અણગારને પરમપદ પ્રાપ્તિ કરાવવામાં સહાયક થએલ છે (સૂ૦ ૩૩) આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને પૂછયું–હે ભદન્ત ! તે પુરુષ ગજસુકમાલ અનગારને કેવી રીતે સહાયક થયે છે? કૃષ્ણ વાસુદેવ દ્વારા આવી રીતે પૂછવાથી ભગવાન કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું- હે કૃષ્ણ! મારા ચરણ વંદન કરવાને માટે આવતા માર્ગમાં તમે દ્વારકા ના રાજમાર્ગ ઉપર એક મોટા ઇંટના ઢગલામાંથી એક એક ઈંટ ઉપાડીને ઘરમાં રાખતા એક દીન દુર્બલ વૃદ્ધને જોયે. તે વૃદ્ધને તમે તે ઇંટરશિને ઉઠાવવામાં અસમર્થ જોઈને તેની અનુકંપા ખાતર તમે હાથી ઉપર બેઠાં બેઠાં જ એક ઇંટને ઉપાડી તેના ઘરમાં રાખી દીધી જેથી તમારી સાથેના બધા પુરુષોએ કમથી તે સર્વે ઇંટે ઉપાડી તેના ઘરમાં પહોંચાડી દીધી જેથી તે વૃદ્ધનું દુઃખ દૂર થયું. શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૩૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ હે કૃષ્ણ! જે પ્રકારે તમે તે વૃદ્ધ પુરુષને સહાયતા કરી તેવાજ પ્રકારે તે પુરુષે પણ લખે ભવેમાં સંચય કરાયેલાં કર્મોની એકાન્ત ઉદીરણા કરીને ગજસુકુમાલ અનગારના અનેક લાખ ભવના સંચિત સંપૂર્ણ કર્મોના નાશ કરવામાં ભારે સહાયતા કરી છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાન અત્ અરિષ્ટનેમિને પૂછયું–હે ભદન! હું તે પુરુષને કેવી રીતે જાણી શકું? ભગવાને કહ્યું–હે કૃષ્ણ! દ્વારકા નગરીમાં પ્રવેશ કરતાં થકાં તમને દેખતાજ જે પુરુષ આયુ અને સ્થિતિ ક્ષયથી ત્યાં જ મૃત્યુને પ્રાપ્ત થાય તે પુરુષને તમારે ગજસુકુમાલને ઘાતક જાણ (સૂ) ૩૪) કણ કો દ્વારકા મેં પ્રવેશ ઔર સોમિલ કા ઉનકે સમીપ આના ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન નમસ્કાર કરી આભિષેય હાથી ઉપર બેસીને પોતાને સ્થાને દ્વારકા નગરી તરફ જાવા તૈયાર થયા. આ બાજુ સૂર્યોદય થતાંજ એમિલ બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના ચરણવંદન માટે ગયા છે, અને ભગવાન સર્વજ્ઞ છે, તેનાથી કોઈ વાત છાની નથી, તેઓ સર્વ વૃત્તાન્ત કૃષ્ણ વાસુદેવને કહી દેશે. કૃષ્ણ વાસુદેવ તે વૃત્તાન્તને જાણી મને કેવા કુમેતે મારી નાખશે, એમ વિચારી ભયભીત થઈ તે મિલે દ્વારકાથી ભાગી જવા વિચાર કર્યો. ફરી તેણે વિચાર્યું કે કૃષ્ણ વાસુદેવ રાજમા થઈનેજ આવશે, માટે હુને ઉચિત છે કે હું ગલીને રસ્તે દ્વારકા નગરીમાથી ભાગી જાઉં. એમ વિચાર કરી તે પિતાના ઘેરથી નીકળે અને ગલીને રસ્તે ભાગતે થકે જાવા લાગ્યો. આ બાજુ કૃણ વાસુદેવ પણ પિતાના નાનાભાઈ ગજસુકુમાલ અનગારના મરણજન્ય શેકથી વ્યાકુળ હોવાને કારણે રાજમાર્ગ છેડીને ગલીને રસ્તે થઈને જ આવતા હતા. જેથી સગવશ તે સેમિલ, કૃષ્ણ વાસુદેવની સામેજ આવી નીકળે. (સૂ) ૩૫) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #47 -------------------------------------------------------------------------- ________________ સોમિલ કા મરણ તે સમયે તે સેમલ બ્રાહ્મણ કૃષ્ણ વાસુદેવને સામે આવતા જોઈને ભયભીત થઈ ઉભે રહ્યો. અને ઉભે ઉભેજ આયુની સ્થિતિના ભેદ (પૂર્ણ હોવા)થી મૃત્યુને પ્રાપ્ત થયે. જેથી તેને મૃત શરીર ધડામથી પૃથ્વી ઉપર પડી ગયે. તે સમયે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને તે પ્રકારે મૃત્યુ પ્રાપ્ત થતે જે અને આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિયે ! આ તે અપ્રાર્થિતપ્રાર્થક- મૃત્યુને ચાહવાવાળે નિર્લજ્જ એમિલ બ્રાહ્મણ છે, જેણે મારા સોંદર નાનાભાઈ ગજસુકુમાલ અનગારને અકાલે મૃત્યુની શરણે પહોંચાડી દીધે, આવી રીતે કહીને તે મરેલા મિલ બ્રાહ્મણના પગને દેરડાથી બંધાવી તથા ચાંડાલે દ્વારા ઘસેડાવી નગરની બહાર ફેંકાવી દીધું. અને તેનાથી સ્પર્શાવેલી જમીનને પાણીથી ધવરાવી શુદ્ધ કરાવ્યા. પછી ત્યાંથી ચાલીને કૃષ્ણ વાસુદેવ પોતાના મહેલમાં પહોંચી ગયા. હે જબૂ! મેક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન્ મહાવીરે અન્તકૃતદશા નામના આઠમા અંગના તૃતીય વર્ગમાંના આઠમાં અધ્યયનને આ પ્રકારે એ ભાવ કહ્યો છે. (સૂ૦ ૩૬) ઇતિ આઠમું અધ્યયન સંપૂર્ણ. સુમુખ કુમાર કા વર્ણન હે ભદત! ભગવાને ઉકતરૂપે જે આઠમા અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે તે આપની પાસેથી મેં સાંભળ્યું. હે ભદન્ત ! હવે નવમા અધ્યયનના ભાવનું ભગવાને કયા પ્રકારે નિરૂપણ કર્યું છે? શ્રી જખ્ખ સ્વામીને આ પ્રશ્ન સાંભળી શ્રી સુધર્મા સ્વામી બોલ્યા :- હે જમ્મુ ! તે કાળ તે સમયે દ્વારકા નામે મનહર નગરી હતી. જેનું વર્ણન પહેલાં આવી ગયું છે. તે નગરીમાં ભગવાન અહંતુ અરિષ્ટનેમિ તીર્થંકર- પરંપરાથી વિચરતા પધાર્યા. દ્વારકા નગરીમાં બલદેવ નામના રાજા હતા. તેમની પત્નીનું નામ ધારિણી હતું, જે અત્યન્ત સુંદર તથા સુકમલ હતી, એક વખત સુકેમલ શય્યા ઉપર સુતેલી તે ધારિણું રાણીએ સ્વપ્નામાં સિંહને જે સ્વપ્ન આવતાં જ જાગૃત થઈ તે પિતાના પતિ પાસે જઈ સ્વનવૃત્તાન્ત સંભળાવ્યું. પછી તેને સ્વપ્નાનુસારે શ્રેષ્ઠ પુર્યોદયથી પુણ્યશાલી પુત્ર ઉત્પન્ન થયે. તે પુત્રને જન્મ, બાલ્યકાળ આદિનું વર્ણન ગૌતમ કુમારના જેવું જાણી લેવું. આ કુમાર શીલ, સ્વભાવ, સુંદરતા તથા આકાર શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકારમાં ગૌતમના જેવું જ હતું તે કુમારનું નામ સુમુખ હતું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે કુમારના વિવાહ પચાસ રાજકન્યાઓની સાથે થયા અને વિવાહમાં કન્યાઓના માતા-પિતા તરફથી પચાસ-પચાસ તરેહના દહેજ કુમારને મળ્યા. થોડા સમય પછી જ્યારે ભગવાન અહત અરિષ્ટનેમિ પધાર્યા ત્યારે તેઓની વાણી સાંભળી ભગવાનની પાસે તેઓ વૈરાગ્યથી પ્રવ્રુજિત થઈ ગયા. થોડાજ વખતમાં તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને વિશ વરસ પર્યન્ત ચારિત્રપર્યાયનું પાલન કર્યું. અંતિમ સમયે સંથારે કરીને શત્રુંજય પર્વત ઉપર મેક્ષને પ્રાપ્ત થયા. હે જબ્બ ! શ્રમણ ભગવાન્ મહાવીરે અન્નકૃતદશા નામે આઠમા અંગના તૃતીયવર્ગ-સંબંધી નવમા અધ્યયનને ભાવ આ પ્રકારે વર્ણન કર્યો છે. (સૂ) ૮) દુર્મુખાદિ કુમાર કા વર્ણન એજ પ્રકારે દુર્મુખ અને કૂપદારક કુમારનાં વર્ણન પણ જાણી લેવા જોઈએ. તેમણે પણ અંત સમયે સંથારા કરીને મેક્ષ પ્રાપ્ત કર્યો હતે. એ બેઉને પિતાનું નામ બલદેવ અને માતાનું નામ ધારિણું હતું. તેમનું આખું ચરિત્ર સુમુખ અનગારને જેવું જ જાણવું જોઈએ. (સૂ) ૧૦-૧૧) દારુક કુમારનું પણ આખું ચરિત્ર સુમુખ કુમારના જેવું જાણવું વિશેષ માત્ર એટલું જ છે કે તેમના પિતાનું નામ વસુદેવ તથા માતાનું નામ ધારિણી હતું. (સૂ૦ ૧૨) આ પ્રકારે અનાદિષ્ટિના પણ ચરિત્રનું વર્ણન જાણવું જોઈએ. તેના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ ધારિણી હતું. હે જબ્બ ! આ પ્રકારે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામે આઠમાં અંગના તૃતીય વર્ગમાં તેરમા અધયયનના ભાવ કહ્યા છે. (સૂ) ૧૩) ઇતિ તેરમું અધ્યયન સંપૂર્ણ ઇતિ તૃતીય વર્ગ સંપૂર્ણ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી કા વર્ણન અથ ચતુર્થ વગે. ત્રીજા વર્ગની સમાપ્તિ પછી ચતુર્થવર્ગના પ્રારંભમાં શ્રી જંબૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ જે મુકિતમાં પધાર્યા તેઓએ આઠમા અંગ શ્રી અન્નકૃત સૂત્રના ત્રીજા વર્ગને જે ભાવ કહ્યા તે મેં આપના શ્રીમુખથી સાંભળ્યા. પછી હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે ચતુર્થ વર્ગના ભાવનું નિરૂપણ ક્યા પ્રકારે કર્યું છે, તે કહેવાની કૃપા કરે. આ પ્રકારે વિનયશીલ સુશિષ્ય શ્રી જંબુસ્વામીએ પ્રશ્ન કરવાથી શ્રીસુધર્મા સ્વામીએ કહ્યું:- હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામના આઠમા અંગના ચતુર્થ વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, જેમનાં નામ આ પ્રકારે છે (૧) જાલિ (ર) મયાલિ (૩) ઉપયાલિ (૪) પુરુષસેન (૫) વારિષણ (૬) પ્રદ્યુમ્ન (૭) સામ્બ (૮) અનિરુદ્ધ (૯) સત્યનેમિ તથા (૧૦) દૃઢનેમિ. હે ભદન્ત ! જે મેક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ચતુર્થ વર્ગમાં દશ અધ્યયનું નિરૂપણ કર્યું છે તે તેઓએ પ્રથમ અધ્યયનને શું ભાવ કહ્યો છે? શ્રીસુધર્માસ્વામીએ કહ્યું - હે જંબૂ! ભગવાને ચતુર્થ વર્ગના પ્રથમ અધ્યયનને ભાવ આ પ્રકારે કહ્યું છે : તે કાલ તે સમયે દ્વારાવતી નામે નગરી હતી, (જેનું વર્ણન પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં અપાઈ ગયું છે, અને ત્યાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. (સૂ) ૧) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ३४ Page #50 -------------------------------------------------------------------------- ________________ જાલિકુમારાદિ કા વર્ણન તે દ્વારાવતી નગરીમાં વસુદેવ મહારાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ધારિણી હતું, જે અત્યંત સુકુમાર અને સુશીલા હતી. એક સમય સુકમલ શા ઉપર નિદ્રાવસ્થામાં તે ધારિણી દેવીએ સ્વપ્નમાં સિંહ જે. સ્વનવૃત્તાન્ત તેણે પિતાના પતિ વસુદેવને કહી સંભળાવ્યું. ત્યાર પછી ગૌતમના જે એક તેજસ્વી બાળકને મહારાણીએ જન્મ આપે, જેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું. જ્યારે તે કુમાર યુવાવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે તેમનાં લગ્ન પચાસ કન્યાઓની સાથે થયાં અને તેઓને સસરા પક્ષ તરફથી પચાસ-પચાસ પ્રકારના દહેજ મળ્યા. ત્યાર પછી એક દિવસ ભગવાન અહંત અરિષ્ટનેમિ વિહાર કરતા થકા જ્યારે દ્વારકા પધાર્યા ત્યારે તે કુમાર દર્શન કરવા માટે ગયા અને ત્યાં ભગવાનને ઉપદેશ સાંભલી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે જેથી તેઓ માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રવૃજિત થઈ ગયા. દીક્ષા લીધા પછી તેઓએ બાર અંગોનું અધ્યયન કર્યું અને સેળ વરસ સુધી દીક્ષાપર્યાયનું પાલન કર્યું. અંતમાં ગૌતમ અનગારની પેઠે તેઓએ પણ માસિક સન્યારો ર્યો તથા સર્વ કર્મથી મુક્ત થઈ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા (૧). આ પ્રકારે માલિ, ઉપયાલિ, પુરુષસેન અને વારિણનું પણ ચરિત્ર જાણી લેવું જોઈએ. તે બધા વસુદેવના પુત્ર તથા ધારિણીના અંગજાત હતા. એ પ્રકારે પ્રધુમ્નનું પણ ચરિત્ર જાણવું. પરંતુ તેમની માતાનું નામ રુકિમણું અને પિતાનું નામ કૃષ્ણ હતું (૬). એજ રીતે સામ્બનું પણ ચરિત્ર જાણી લેવું જોઈએ. તેમના પિતા કૃષ્ણ અને માતા જાંબવતી હતી (૭). એજ પ્રકારે અનિરુદ્ધનું પણ વૃત્તાન્ત જાણવું. વિશેષ જીવનવૃત્તાન્ત એ છે કે એમના પિતાનું નામ પ્રદ્યુમ્ન અને માતાનું નામ વૈદભી હતું (૮). સત્યનેમિનું પણ વર્ણન એવું જ જાણવું, અન્તર માત્ર એટલું જ છે કે એમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું (૯). એજ રીતે દઢનેમિનું વૃત્તાન્ત જાણવું. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું (૧૦). બધાં અધ્યયનેને પાઠ (વર્ણન) સમાન રીતે જાણી જોઈએ. | હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ચતુર્થ વર્ગના ભાવેને આ પ્રકારે કહ્યા છે (સૂ૦ ૨) ઇતિ ચતુર્થ વર્ગ સંપૂર્ણ. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ પશ્વમ વર્ગ મેં રહે હુએ અધ્યયનોં કા નામ નિર્દેશ અથ પચમ વર્ગ હવે પાંચમે વર્ગ કહે છે : હે ભદન્ત! સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતસૂત્રના ચોથા વર્ગમાં એ પૂર્વોકત ભાવેનું નિરૂપણ કર્યું તે સાંભળ્યું. હવે તે ભદન્ત ! ત્યાર પછીના પાંચમાં વર્ગમાં ભગવાને ક્યા કયા ભાવ નિરૂપણ કર્યા છે? શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પંચમ વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, જે આ પ્રકારે છે: (૧) પદ્માવતી (૨) ગૌરી (૩) ગાધારી (૪) લક્ષમણ (૫) સુષમા (૬) જાંબવતી (૭) સત્યભામા (૮) રુકિમણી (૯) મૂલશ્રી તથા (૧૦) મૂલદત્તા. શ્રી જખ્ખસ્વામી પૂછે છે- હે ભદત! જે ભગવાને પંચમ વર્ગમાં પદ્માવતી આદિ દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે તો તેમાં પ્રથમ અધ્યયનના ભાવને કયા પ્રકારે નિરૂપણ કર્યો છે? (સૂ) ૧) અરિષ્ટનેમિ કા આગમન, કૃષ્ણ ઔર પદ્માવતી કા ઉનકે દર્શન કે લિયે જાના, ઔર દ્વારકા કે વિનાશ કે વિષય મેં કૃષ્ણ ઔર અરિષ્ટનેમિ કા સંવાદ સુધમાં સ્વામી કહે છે : હે જંબૂ!તે કાલ તે સમયે દ્વારાવતી નામની નગરી હતી. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. દ્વારાવતી નગરી અને કૃષ્ણ વાસુદેવનું સવિસ્તર વર્ણન પ્રથમ વર્ગમાં અપાઈ ગયું છે. તે કૃષ્ણ વાસુદેવની રાણીનું નામ પદ્માવતી હતું, જે અત્યંત સુકુમાર અંગવાળી હતી. તેનું વિસ્તૃત વર્ણન બીજી રાણીઓના જેવું જાણવું જોઈએ. તે કાલ તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ભગવાન વિચરતા થકા ત્યાં પધાર્યા તથા ઉદ્યાનપાલની આજ્ઞા લઈને ઉદ્યાનમાં વિરાજ્યા અને તપસંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ભગવાનના આગમનના સમાચાર સાંભળી કૃષ્ણ વાસુદેવ તેમનાં દર્શન માટે ગયા અને યાવત્ ઉપાસના કરવા લાગ્યા. ભગવાનના આવવાના સમાચાર જાણું રાણી પદ્માવતી દેવી અત્યંત હતુષ્ટ થઈ દેવકીની પેઠે ધાર્મિક રથ પર ચઢી શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનાં દર્શન માટે નીકળી, અને ભગવાનની પાસે જઈને વિધિસહિત વંદનનમસ્કાર કર્યા. ત્યાર પછી ભગવાન અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ તથા રાણી પદ્માવતીને ઉદેશીને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળી પરિષદ્ પિતપતાને ઘેર પાછી ગઈ. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કરી આ પ્રકારે પૂછયું - હે ભદન્ત ! બાર જન લાંબી આ પ્રત્યક્ષ દેવકના જેવી દ્વારકા નગરીને વિનાશ કયા કારણથી થશે? ભગવાન અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું- હે કૃષ્ણ! બાર જન લાંબી, નવ જન પહોળી તથા પ્રત્યક્ષ દેવલોકના સમાન આ દ્વારકાનગરીનો વિનાશ મદિરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના ક્રોધના કારણે થશે. (સૂ૦ ૨) કૃષ્ણકા આધ્યાત્મિક વિચાર ભગવાન અહંત અરિષ્ટનેમિ સમી દ્વારકા નગરીને વિનાશ વૃત્તાન્ત આવી રીતે સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ વાસુદેવના હૃદયમાં એ આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે તે જાલિ, માલિ, ઉપયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન, સાંબ, અનિરુદ્ધ, દઢનેમિ તથા સત્યનેમિને ધન્ય છે કે જેઓએ પિતાની સંપત્તિ, સ્વજન તથા યાચકને આપીને અહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ પ્રવજિત થઈ ગયા હું તે અધન્ય છું, અકૃત પુણ્ય છું, કેમકે રાજ્યમાં, અંત:પુરમાં તથા મનુષ્યસબંધી કામગમાં જ ફસાએલે પડી રહ્યો છું. શું હું ભગવાન અહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા ન લઈ શકું? તે સમયે પિતાના દિવ્યજ્ઞાનથી કૃષ્ણ વાસુદેવના હૃદયમાં ઉત્પન્ન થયેલા વિચારોને જાણી, આર્તધ્યાન કરતા તે કૃષ્ણ વાસુદેવને, “હે કૃષ્ણ” એ શબ્દથી સંબોધન કરી અહત અરિષ્ટનેમિએ આ પ્રકારે કહ્યું - હે કૃષ્ણ! તમારા મનમાં આવા પ્રકારની ભાવના થઈ રહી છે કે તે જાલિ આદિ કુમારને ધન્ય છે કે જેઓ પિતાનાં ધન-વૈભવને યાચક તથા સંબંધીઓમાં વહેંચી આપી અનગાર થઈ ગયા. હું તો અધન્ય છું, અકૃત પુણ્ય છું, જેથી ઐહિક ભેગવિલાસમાંજ ફસાએલે પડ રહ્યો છું. શું હું અહંત, અરિષ્ટનેમિ પાસે દીક્ષા શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ન લઈ શકું? હે કૃષ્ણ! તમારા હૃદયમાં ઉત્પન્ન થએલ જે વાત મેં કહી તે ઠીક છે? કૃષ્ણ કહ્યું–હે ભદન્ત ! આપે જે કહ્યું છે તે બધું ઠીક છે, કારણકે આપ સર્વજ્ઞ છે, આપથી કઈ વાત અજાણી નથી ( સૂત્ર ૩ ) | વાસુદેવકી પ્રવ્રજ્યા કે અભાવ કા કારણ ભગવાને કહ્યું- હે કૃષ્ણ, એ તે કદી ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, તેમ કદી ભવિષ્યમાં બનનાર પણ નથી કે વાસુદેવ પિતાને હિરણ્ય આદિ સંપત્તિને છેડીને પ્રવ્રજિત થાય. કૃષ્ણ કહ્યું- હે ભદન્ત! એ પ્રકારે આપ કેમ કહે છે? ભગવાને કહ્યું- હે કૃષ્ણ! બધા વાસુદેવ પિતાના પૂર્વ જન્મમાં નિદાનકૃત (નિયાણું કરવાવાળા) થાય છે. તેથી હું એમ કહું છું કે કયારેય નથી બન્યું, હાલ નથી બનતું અને હવે પછી કયારેય બનશે નહિ કે વાસુદેવ પિતાની હિરણ્ય આદિ સંપત્તિને છેડી પ્રવ્રજિત થાય ( સૂ૦ ૪). કૃષ્ણ કા અપને વિષયમેં પ્રશ્ન આ સાંભળી કૃષ્ણ વાસુદેવ અત્ અરિષ્ટનેમિને આ પ્રકારે કહ્યું હે ભદન્ત! હું કાલમાસમાં કાલ કરીને કયાં જઈશ? ક્યાં ઉત્પન્ન થઈશ? ભગવાને કહ્યું- હે કૃષ્ણ! મદિરા, અગ્નિ, દ્વૈપાયન ત્રાષિને ક્રોધથી આ દ્વારકા નગરીનો નાશ થઈ જવાથી તથા પિતાના માતા પિતા અને સ્વજનથી વિહીન થઈ રામ બલદેવની સાથે દક્ષિણ સમુદ્ર કિનારે પાંડુરાજાના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંચે પાંડેની પાસે પાંડુમથુરા તરફ જાતા થકા વિશ્રામ લેવા માટે કેશામ્રવૃક્ષના વનમાં અત્યંત વિશાલ વટ વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટ પર પીતાંબરથી તમારાં શરીરને ઢાંકીને સૂઈ જશો. તે સમયે જરાકુમાર દ્વારા મૃગની આશંકાએ ચલાવેલ તીક્ષણ બાણથી તમારો ડાબે પગ વિંધાઈ જશે. આમ બાણ લાગવાથી કાલમાસમાં કોલ કરી ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (સૂ) ૫) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર 30 Page #54 -------------------------------------------------------------------------- ________________ અરિષ્ટનેમિ દ્વારા ભાવી તીર્થકર કે રૂપમેં કૃષ્ણ ની ઉત્પત્તિ કા નિર્દેશ પિતાની ભવિષ્ય દશાને ઉક્ત વર્ણન અહેતુ અરિષ્ટનેમિના મુખેથી સાંભળી કૃષ્ણ વાસુદેવ આર્તધ્યાન કરવા લાગ્યા. તે સમયે આર્તધ્યાન કરતા કૃષ્ણ વાસુદેવને ભગવાન અહટૂ અરિષ્ટનેમિએ આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! આપ દુઃખ ન કરે, કેમકે આવતા ઉત્સર્પિણી કાલમાં તૃતીય પૃથ્વીથી નીકળીને આ જંબુદ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રના પુંજનપદના શતદ્વાર નગરમાં “અમમ” નામના બારમા તીર્થકર થશે, ત્યાં ઘણાં વર્ષો સુધી કેવલપર્યાયનું પાલન કરી સિદ્ધપદને મેળવશો. (સૂટ ૬) ' કૃષ્ણ દ્વારા દ્વારકા મેં લોગોં કો પ્રવ્રજ્યા લેને કી ઘોષણ | કરને કે લિયે કૌટુમ્બિક પુરૂષોં કો આદેશ અહંત અરિષ્ટનેમિના મુખથી પિતાના ભવિષ્યનું વૃત્તાન્ત સાંભળીને કૃષ્ણ વાસુદેવ હૃષ્ટતુષ્ટ હદયથી પિતાની ભુજા ફરકાવવા લાગ્યા અને આનંદમાં આવી જઈને જોર જોરથી અવાજ કરતા સમવસરણમાં કુંતીંથી ત્રણ પગલાં સુધી પાછા ગયા અને ત્યાં સિંહનાદ કરવા લાગ્યા. પછી ભગવાન અર્હત્ અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કરી આભિષેકય હસ્તિરત્ન (શ્રેષ્ઠ હાથી) પર ચઢીને દ્વારકા નગરીમાં થઈને પોતાના મહેલમાં પહોંચ્યા. હાથી ઉપરથી ઉતરી જ્યાં ઉપસ્થાન શાલા (કચેરી, બેઠક) હતી અને જ્યાં તેમનું સિંહાસન હતું ત્યાં ગયા. તેઓ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા અને કૌટુંબિક પુરુષને બોલાવીને તેઓએ આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિયે ! આ દ્વારકાનગરીના પ્રત્યેક ચતુષ્પથ (જ્યાં ચાર માર્ગ ભેગા થાય) આદિ બધાં સ્થળમાં મારી આજ્ઞાને આ પ્રકારે ઉદ્દઘેષિત કરો (જાહેર કરે) કે હે દેવાનુપ્રિયે! બાર યોજન લાંબી, નવ જન પહોળી અને પ્રત્યક્ષ દેવલેક જેવી આ દ્વારકા નગરીને નાશ મદિરા, અગ્નિ તથા વૈપાયન ઋષિ દ્વારા થશે. માટે દ્વારકા નગરીની કઈ પણ વ્યકિત, ચાહે તે શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ રાજા હોય, યુવરાજ હૈય, ઇશ્વર હય, તલવર હય, માડુંબિક હોય, કૌટુંબિક હોય, ઈભ્યશ્રેણી હેય, રાણી હોય, કુમાર હાય, કુમારી હોય તે ભગવાન અહેતુ અરિઇનેમિ પાસે દીક્ષા લેવા ચાહતા હોય તો તેને કૃષ્ણ વાસુદેવ દીક્ષા લેવાની આજ્ઞા આપે છે. જો કે દીક્ષા લેશે તેને ઘરમાં જે કઈ બાલ, વૃદ્ધ અને રોગી હશે તેનું પાલનપોષણ કૃષ્ણ વાસુદેવ તમામ પ્રકારે કરશે, અને જે દીક્ષા લેશે તેમને દીક્ષામહત્સવ ઘણા મોટા સમારેહથી શ્રી કૃષ્ણ પોતાના તરફથી કરશે. આ પ્રકારે બે ત્રણ વાર ઘેષણ કરીને મારી પાસે આવે અને મને સૂચિત કરે. ત્યાર પછી તે કૌટુંબિક પુરુષ કૃષ્ણ વાસુદેવની આજ્ઞાને સર્વત્ર ઉઘેષિત(જાહેર) કરે છે અને શહેરમાં સર્વત્ર ઉષણા કર્યા પછી તેની સૂચના શ્રી કૃષ્ણ વાસુદેવને આપે છે. (સૂ) ૭) કૌટુમ્બિકો દ્વારા કૃષ્ણ ની આજ્ઞા કી ઘોષણા ત્યાર પછી તે પદ્માવતી દેવી અત્ અરિષ્ટનેમિની પાસે ધર્મ સાંભળીને તે પિતાના હૃદયમાં ધારણ કરી હષ્ટતુષ્ટ ભાવપૂર્ણ હૃદયથી ભગવાનને વંદના તથા નમસ્કાર કરી આ પ્રકારે બોલી:- હે ભદન્ત ! નિન્ય પ્રવચન પર મને શ્રદ્ધા છે. આપને બધે ઉપદેશ યથાર્થ છે. તેના શ્રવણથી મારી આંખ ઉઘડી ગઈ છે, તેથી હું શ્રીકૃષ્ણ વાસુદેવને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ચાહું છું. ભગવાને કહ્યું – હે દેવાનુપ્રિયે! જેમ તમારા આત્માને સુખ થાય તેમ કરે. શુભ કાર્યમાં પ્રમાદ ન કરે (સૂ) ૮) પદ્માવતી કા દીક્ષા સમારોહ ત્યાર પછી તે પદ્માવતી દેવી ધાર્મિક રથ ઉપર ચઢીને દ્વારકા નગર, તરફ પાછી ગઈ અને પિતાના મહેલમાં આવીને ધાર્મિક રથ ઉપરથી ઉતરી, અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં જઈ તેમની સમીપે હાથ જોડીને આ પ્રકારે બેલી-હે દેવાનુપ્રિય! હું ભગવાન અત્ અરિષ્ટનેમિની પાસે દીક્ષા લેવા ચાહું છું, તે માટે મારી પ્રાર્થના છે કે આપ આ પવિત્ર કાર્ય માટે આજ્ઞા આપે. પદ્માવતી દ્વારા આ પ્રકારે કહેવામાં આવતાં કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષને બેલાવ્યા અને આમ કહ્યું- હે દેવાનુપ્રિયે ! એકદમ ઉતાવળથી પદ્માવતી દેવીને માટે મહાન દીક્ષા મહોત્સવની તૈયારી કરે. તૈયારી કરીને મને સૂચન કરે એ પ્રમાણે તે કૌટુંબિક પુરુષોએ દીક્ષા મહોત્સવની તૈયારી કરી અને તેની સૂચના કૃષ્ણ વાસુદેવને આપી. (૯ ) શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી કા દીક્ષાગ્રહણ કરના ત્યાર પછી સ્વયં કૃષ્ણ વાસુદેવે પદ્માવતીને પાટ ઉપર બેસાડીને એકસે આઠ સુવર્ણ કલશેાથી સ્નાન કરાવ્યું અને દીક્ષાને અભિષેક કર્યાં, તથા બધા અલકારાથી વિભૂષિત કરીને હજાર પુરુષાથી ઉપાડેલી પાલખીમાં બેસાડી દ્વારકા નગરી વચ્ચેાવચ્ચ થઇને ધામધૂમથી જ્યાં રૈવતક પર્યંત હતા અને જ્યાં સહસ્રામ્રવન ઉદ્યાન હતું. ત્યાં લઈ આવી પાલખી ઉતારી, તે સમયે પદ્માવતી દેવીના પાલખીમાંથી ઉતા" પછી કૃષ્ણ વાસુદેવ પદ્માવતી દેવીને આગળ કરીને જ્યાં અ`ત અરિષ્ટનેમિ હતા ત્યાં ગયા. ત્યાં જઈને ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણા કરી વદન નમસ્કાર કર્યાં અને આ પ્રકારે કહ્યું: હે ભદન્ત ! આ પદ્માવતી દેવી મારી પટ્ટરાણી છે, તથા મારે માટે ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનેાજ્ઞ છે, મનામા મનને અનુકૂળ કાર્ય કરવાવાળી છે અને ગુણ આદિથી સુંદર છે. હે ભગવન્! આ મારા જીવનમાં શ્વાસઉચ્છ્વાસની પેઠે પ્રિય છે. અર્થાત્ મારા હૃદયને આનંદ આપવા વાળી છે. આવા પ્રકારનું સ્ત્રીરત્ન ખરાના ફૂલની પેઠે સાંભળવું પણ દુ`ભ છે તેા પછી તે નજરે જોવું તે અહુજ અસંભવ છે. હે દેવાતુપ્રિય ! હું આપને આ પદ્માવતીને શિષ્યારૂપે ભિક્ષા આપું છું તે આપ કૃપા કરીને આ શિષ્યારૂપ ભિક્ષાના સ્વીકાર કરે, કૃષ્ણની પ્રાના સાંભળી ભગવાને કહ્યું હે કૃષ્ણ ! જેવી તમારી ઇચ્છા. 6 ત્યાર પછી તે પદ્માવતી દેવીએ ઈશાનકોણમાં જઈને સ્વહસ્તે પેાતાનાં શરીર ઉપરના સવે આભરણ ઉતાર્યાં. અને પોતેજ કેશેાનું પાંચમુષ્ટિક લંચન (લાચ) કરીને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ હતા ત્યાં આવીને વંદન નમસ્કાર કરી આ પ્રકારે ખાલી, હે ભદન્ત ! આ સંસાર જન્મ, જરા, મરણ આદિ દુ:ખરૂપ અગ્નિથી પ્રજવલિત થઇ રહ્યો છે, તેથી હું આ દુ:ખસમૂહથી પૃથક થવા માટે આપની પાસે સુડિત થઇને દીક્ષા લેવા ચાહું છું. માટે આપ કૃપા કરીને ચારિત્ર ધર્મ સંભળાવા (સ્૦ ૧૦) ત્યાર પછી ભગવાન અહેતુ અરિષ્ટનેમિએ પદ્માવતી દેવીને તેજ પ્રત્રજિત તથા મુ ંડિત કરાવીને યક્ષિણી આર્યાને સુપ્રત કરી દીધી. અનન્તર તે યક્ષિણી આર્યાએ પદ્માવતીને પ્રજિત કરીને સચમ ક્રિયામાં સાવધાન રહેવા શિખામણ આપી કે હૈ પદ્માવતી ! ‘ તમારે સયમમાં સદા સાવધાન રહેવું'. પદ્માવતી આર્યાં પણ યક્ષિણી આર્યાના કહેવા પ્રમાણે સંયમમાં યત્ન કરવા લાગી, અને તે પદ્માવતી આર્યાં થઈને તથા ઇŠસમિતિ આદિ-પાંચ સમિતિએથી યુક્ત થઈ યાવત્ બ્રહ્મચારિણી થઈ ગઇ. (સ્૦ ૧૧). શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી કી સિદ્ધિગતિ પ્રાપ્તિ તે પછી પદ્માવતી આર્યાએ યક્ષિણી આર્યાં પાસે સામાયિક આદિ અગીયાર અંગાનુ અધ્યયન કર્યું અને તેની સાથેજ ઉપવાસ, છઠે, અષ્ટમ, ચાર, પાંચ, પંદર પંદર દિવસ અને મહિના મહિના સુધીની વિવિધ તપસ્યા કરતી કરતી વિચરવા લાગી. પદ્માવતી આર્યાએ પુરાં વીશ વર્ષ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કર્યું. અંતમાં જ્યારે દુલ થઈ ગઈ ત્યારે તેણે એક માસની સલેખનાના પ્રારંભ કર્યાં. અને સલેખના દ્વારા સાઠે ભકતાનું અનશનથી છેદન કરી અર્થાત્ એક મહિનાના સંથારા કરી જે માક્ષ પ્રાપ્તિ માટે સંચમ લીધા હતા તેનું આરાધન કરતાં અંતિમ શ્વાસ પછી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. પ્રથમ અધ્યયન સંપૂર્ણ ગૌરી આદિ કા દીક્ષાગ્રહણ ઔર સિદ્ધિપદ કી પ્રાપ્તિ આ બીજા અધ્યયનનું પ્રારંભ વાકય આ પ્રકારે જાણવું જોઇએ. શ્રી જમ્મૂામી શ્રી સુધર્માંસ્વામીને પૂછે છે :–હે ભદન્ત ! ભગવાન મહાવીર દ્વારા નિરૂપિત પ્રથમ અધ્યયનને ભાવ મેં સાંભળ્યે પણ તેના પછી ભગવાને દ્વિતીય અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે. તે કૃપા કરીને સંભળાવે. શ્રી સુધર્માં સ્વામીએ કહ્યું-હે જમ્મૂ ! તે કાલ તે સમયે દ્વારકા નામની નગરી હતી, તે નગરીની પાસેજ રૈવતક નામે પત હતા. તે પર્યંત ઉપર નંદનવન નામે એક મનેહર તથા વિશાળ ઉદ્યાન હતુ. તે દ્વારકા નગરીના રાજા કૃષ્ણ વાસુદેવ હતા. તે કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણીનું નામ ગૌરી હતું. એક સમય ન ંદનવન ઉદ્યાનમાં ભગવાન અત્ અરિષ્ટનેમિ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૪૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ પધાર્યા. કૃષ્ણ વાસુદેવ ભગવાનનાં દર્શન માટે ભગવાનની પાસે પહોંચ્યાગૌરી દેવી પણ પદ્માવતી દેવીની પેઠે ભગવાનનાં દર્શન માટે ગઈ. ભગવાને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળી પરિષદ્ પાતપેાતાને ઘેર પાછી ગઈ, કૃષ્ણ પણ ભગવાનનાં દર્શન કરી પોતાના મહેલમાં ગયા. ત્યાર પછી તે ગૌરી દેવી પદ્માવતીની પેઠે પ્રત્રજ્યા ગ્રહણ કરીને સિદ્ધ થઈ ગઈ. (૨) આ પ્રકારે ગાન્ધારી, લક્ષ્મણા, સુસીમા, જાંબવતી, સત્યભામા તથા રૂકિમણીનું વૃત્તાન્ત સમાનરૂપે જાણવું જોઇએ. પદ્માવતી આદિ આઠે રાણીએ એકજ સરખી રીતે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને સિદ્ધ થઇ ગઇ, એ આઠે શણી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી હતી. આ પ્રકારે આઠે અધ્યયન સમાપ્ત થયાં (સૂ૦ ૧૩) મૂલશ્રી મૂલદત્તા કા ચરિત્ર નવમા અધ્યયનનું પ્રારંભ વાકય પણ એજ રીતે જાણવું કે શ્રી જખૂસ્વામીએ પૂછયુ-હે ભદન્ત ! ભગવાન દ્વારા પ્રરૂપિત ઉકત આઠમા અધ્યયનના ભાવ આપના દ્વારા મેં સાંભળ્યે, પરંતુ હે ભગવાન્ ! હવે હું ચાહું છું કે આપ મને નવમા અધ્યયનના જે ભાવા ભગવાન મહાવીર પ્રભુએ કહ્યા હાય તે સાંભળાવેા. શ્રી સુધર્માં સ્વામીએ કહ્યુહે જમ્મૂ! તે કાલ તે સમયે દ્વારકા નામે નગરી હતી, તે નગરીની પાસે રૈવતક નામે પત હતા અને ત્યાં નંદનવન નામે ઉદ્યાન હતું. એ નગરીના રાજા કૃષ્ણ વાસુદેવ હતા. તે દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર અને જાખવતી દેવીના આત્મજ સાંમ નામે કુમાર હતા, જે સર્વાંગસુંદર હતા. તે સાંખ કુમારની પત્નીનું નામ મૂલશ્રી હતુ, જે અત્યંત સુંદર તથા કોમલાંગી હતી. તે નગરીમાં અર્હત અરિષ્ટનેમિ પધાર્યાં, કૃષ્ણ તેમનાં દન માટે ગયા. મૂલશ્રી પણ ભગવાનનાં દનનાં નિમિત્તે પદ્માવતીની પેઠે ગઇ. ભગવાને ધર્મકથા કહી. ધ કથા સાંભળી પરિષદ્ પોતપોતાને ઘેરે પાછી ગઈ. કૃષ્ણ પણ ભગવાનને વંદન નમસ્કાર કરી પાછા ગયા. ત્યાર પછી ભૂલશ્રીએ ભગવાનને કહ્યું – હું ભદ્રંન્ત ! કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઇને આપની પાસે હું પ્રત્રજિત થવા ચાહું છું. સાંખકુમાર પહેલાંજ પ્રજિત થઇ ગયા હતા તેથી શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ મૂલશ્રી કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઈને પદ્માવતીની પેઠે ત્ અરિષ્ટનેમિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી તપસંયમની આરાધના કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. (૯) મૂલશ્રીના જેવુંજ મૂલદત્તાનું બધું વૃત્તાન્ત જાણવું જોઇએ. આ સાંખકુમારની ખીજી પત્ની હતી. ॥ ૧૦ ૫ (સૂ. ૧૪) પાંચમા વર્ગ સંપૂર્ણ ષષ્ઠવર્ગ કા પ્રારંભ હવે છજ્જા વર્ગનો પ્રારંભ કરીએ છીએ.— છઠ્ઠા વર્ગનું પ્રારભવાકય આ પ્રકારે જાણવું જોઇએ. શ્રી જખૂસ્વામીએ કહ્યું– હે ભદન્ત ! ભગવાન મહાવીર પ્રભુના દ્વારા કહેવાયેલ પંચમ વર્ગના ભાવને આપના મુખથી મેં સાંભળ્યા, હવે ત્યાર પછી ભગવાને નિરૂપણ કરેલા છઠ્ઠા વર્ગના ભાવને હું સાંભળવા ચાહું છું. શ્રી સુધર્માં સ્વામીએ કહ્યું-હે જ ખૂ ! ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગમાં સેળ અધ્યયનોનું નિરૂપણ કર્યું છે, તેનાં નામ આ પ્રકારે છે, (૧) મકાઈ (૨) કિંકમ (૩) મુદ્રપાણિ (૪) કાશ્યપ (૫) ક્ષેમક (૬) ધૃતિધર (૭) કૈલાસ (૮) હરિચંદન (૯) વારત્ત (૧૦) સુદર્શન (૧૧) પૂર્ણભદ્ર (૧૨) સુમનોભદ્ર (૧૩) સુપ્રતિષ્ઠ (૧૪) મેઘ (૧૫) અતિમુક્ત તથા (૧૬) અલક્ષ્ય. હે ભદન્ત! ભગવાન મહાવીરે અન્તકૃત સૂત્રના છઠ્ઠા વર્ગમાં સેળ અધ્યયનાનુ નિરૂપણ કર્યું છે તે તેના પ્રથમ અધ્યયનમાં કયા ભાવાનું નિરૂપણ કર્યું છે ? (સૂ॰ ૧) મંકાઈ ઔર કિંકમ કા ચરિત્ર હે જમ્મૂ ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર નામે એક ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. મકાઇ નામે ગાથાપતિ રહેતા હતા, જે બહુજ સમૃદ્ધ અને (કાઇથી પરાભવ નહિ થાય તેવા) હતા. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર હતું. તેમાં શુશિલક તે રાજગૃહ નગરમાં ખીજાથી અપરાવિત ૪૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ તે કાલ તે સમયે ધર્મના આદિકર શ્રમણ ભગવાન મહાવીર ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ ભગવાનનાં દર્શનનિમિત્તે પિતપોતાને ઘેરથી નીકળી. પછી ભગવાનના પધાર્યાનું વૃત્તાંત સાંભળી મકાઈ ગાથાપતિ પણ ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે ભગવાનનાં દર્શન માટે પિતાને ઘેરથી નીકળી ભગવાન પાસે પહોંચીને વન્દના કરી, એવં ભગવાન દ્વારા ઉપદેશાયેલી ધર્મકથા સાંભળી તેમના હૃદયમાં ગંગદત્તની પેઠે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેમણે હાથ જોડીને ભગવાનને અર્જ કરી કે હે ભદન્ત! આપનાથી ઉપદેશાયેલી ધર્મકથા સાંભળવાથી મારા હદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે છે. તેથી હું મારા મેટા પુત્રને કુટુંબનો ભાર સેંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેવી તમારી ઈચ્છા. ત્યાર પછી તે મકાઈ ગાથાપતિ પિતાને ઘેર ગયા. ગંગદત્તની પેઠે તેમણે પિતાના પુત્રને કુટુંબને ભાર સેંપી દઈ હજાર મનુષ્યએ ઉપાડેલી પાલખીમાં બેસી પ્રવજ્યા લેવા માટે નીકળ્યા અને યાવત્ અનગાર થઈ ગયા. ત્યાર પછી તે મકાઈ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું, અને સ્કન્દકની પિઠે ગુણરત્ન તપનું આરાધન કર્યું, તથા સેળ વર્ષ પર્યન્ત દીક્ષા પર્યાયનું પાલન કરી અંતમાં સ્કન્દકની પેઠે જ વિપુલ પર્વત પર સિદ્ધ પદને પ્રાપ્ત થયા. પ્રથમ અધ્યયન સંપૂર્ણ એજ રીતે દ્વિતીય અધ્યયનનાં પ્રારંભવાક્યને પણ પ્રથમ અધ્યયનની સમાન જાણી લેવું જોઈએ. આ અધ્યયનમાં ર્કિકમ ગાથાપતિનું વર્ણન છે. કિકમ ગાથાપતિ પણ મકાઈની સમાન જ પ્રવ્રજિત થયા, તેજ પ્રકારે વિપુલગિરિ પર સિદ્ધ થયા (સૂ) ૨) દ્વિતીય અધ્યયન સમાપ્ત. મુરપાણિ યક્ષાયતન કા વર્ણન અથ તૃતીય અધ્યયન. તૃતીય અધ્યયનને આરંભ આ પ્રકારે કરીએ છીએ, શ્રી જંબુસ્વામીએ શ્રી સુધર્માસ્વામીને પૂછયું – હે ભદન્ત! ભગવાને નિરૂપણ કરેલા અંતકૃત સૂત્રના છઠ્ઠા વર્ગના દ્વિતીય અધ્યયનના ભાવ આપના દ્વારા જાણ્યા, હવે તેથી આગળ ભગવાને નિરૂપણ કરેલા તૃતીય અધ્યયનના ભાવ જાણવા ચાહું છું. શ્રી સુધર્માસ્વામીએ કહ્યુંહે જંબૂ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણશિલક નામે ચૈિત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તેમની રાણીનું નામ ચેલના હતું. તે રાજગૃહ નગરમાં અર્જુન નામે માલી રહેતો હતો. તે માલીની પત્નીનું નામ બંધુમતી હતું, જે અત્યંત સુકુમાર હતી. અર્જુન માલીની માલિકીને એક વિશાળ પુષ્પારામ (ફૂલને બગીચે) રાજગૃહ નગરની બહાર હતે.જે પુષ્પારામ લીલાં પાંદડાંથી આચ્છાદિત હોવાને કારણે આકાશમાં શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચઢેલા વાદલાની ઘનઘાર ઘટા જેવા શ્યામકાંતિ-યુક્ત દેખાતા હતા. વળી તે પાંચ પ્રકારના ફૂલેથી સુશેભિત અને મનને આનંદ આપે તેવા હતા, તથા દરેક રીતે મનને આકષઁણ કરતા હતા. તે પુષ્પારામની પાસે પિતા-પિતામહ-પ્રપિતામહ આદિ કુલપરંપરાથી મળેલું મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું. જે પૂર્ણભદ્રના સમાન પુરાણું દિવ્ય અને સત્ય હતુ. તેમાં મુદ્નરપાણિ યક્ષની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી હતી, તે મુદ્ગરપાણિના હાથમાં એક હજાર પલ પરિમાણ ( માપ ) વાળું લાઢાનું મુદ્ગર હતું. ( સૂ॰ ૩ ) અર્જુન કે દિનકૃત્ય કા વર્ણન તે અર્જુન માલી ખાલ્યકાળથી જ મુદ્રાણિ યક્ષના ભકત હતા અને હમેશાં નેતરની ખનાવેલી છાબડી લઈને રાજગૃહ નગરથી નીકળી જયાં તે પુષ્પારામ હતા ત્યાં જાતો અને ફૂલે વીણી વીણીને ભેગાં કરતા હતા. પછી તે માલી ખિલેલાં શ્રેષ્ઠ ફૂલને લઈને જ્યાં સુગરપાણ્િ યક્ષનુ યક્ષાયતન હતું ત્યાં જતા અને સુગરપાણિ યક્ષની સારી રીતે અના કરતે. પછી પૃથ્વી પર જાનુ તથા પગ બેઉને નીચા નમાવી પ્રણામ કરતા હતા. ત્યાર પછી રાજમાને કિનારે ( બાજુએ ) બેસીને આજીવિકા માટે ફૂલ વેચતા હતા તથા સુખપૂર્વક પેાતાનું જીવન પસાર કરતા હતા ( સૂ॰ ૪ ) અર્જુન કા તની કે સાથ પુષ્પ બીનને કે લિયે જાના તે રાજગૃહ નગરીમાં ટિલતા નામની એક ગોષ્ઠી (મિત્રમંડળી) રહેતી હતી. જે ઘણીજ સમૃદ્ધ અને બીજાથી પરાભવરહિત હતી. તથા રાજાના અનુગ્રહ પ્રાપ્ત હાવાથી પેાતાનાં સનનાં ધારેલાં કામ કરવામાં તે મિત્રમંડળી સ્વચ્છંદ હતી. એક દિવસ રાજગૃહ નગરમાં એક ઉત્સવની ઘેાષણા થઈ. તેથી તે માલીએ વિચાર કર્યો કે કાલે ઉત્સવમાં અધિક ફૂલેાની જરૂર પડશે માટે તે વહેલા ઉડયે, અને પેાતાની પત્ની બન્ધુમતીની સાથે ફૂલ વીણીને એકઠાં કરવા લાગ્યા ( સૂ૦ ૫ ) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૪૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગૌષ્ટિક પુરૂષોં કા બધુમતી કે પ્રતિ દુભાવ તે સમયે પૂર્વોક્ત લલિતા ગેછીના છ માણસે મુલ્ગરપાણિના યક્ષાયતનમાં ફરતા હતા. અર્જુન માલી પણ બધુમતીની સાથે એકઠાં કરેલા પુમાંથી સારામાં સારા પુષ્પ લઇને મુદ્દગરપાણિ યક્ષની પૂજા માટે યક્ષાયતન તરફ જતો હતો. બધુમતી ભાર્યા સાથે આવતા અર્જુનમાલીને જોઈને તે છએ ગૌષ્ટિક પુરુષોએ પરસ્પર વિચાર કર્યો કે હે મિત્રો! આ અર્જુન માલી પિતાની પત્ની બધુમતીની સાથે અહીં આવે છે. તેથી આપણા માટે ઊચિત છે કે આ માલીને અવળા હાથે બાંધી બલપૂર્વક તેની ભાય બધુમતીની સાથે વિપુલભેગે ભેગવીએ. આ પ્રકારે પરસ્પર વિચાર કરી તેઓ કમાડ પછવાડે છુપાઈ જાય છે અને નિશ્ચલ થઈ શ્વાસ રોકીને ચુપચાપ બેસી જાય છે. (સૂ) ૬) ગૌષ્ટિક પુરૂષોં દ્વારા બઘુમતી કો શીલધ્વંશ ઔર અર્જુન કા યક્ષ કે અસ્તિત્વ મેં અવિશ્વાસ ત્યાર પછી તે અજુન માલી બધુમતી ભાર્યાની સાથે જ્યાં મુદગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવીને ભકિતભાવે પ્રફુલ નેત્રવડે મુગરપાણિ યક્ષની તરફ જેતે થકે પ્રણામ કરવા લાગ્યા, અને પ્રણામ કરીને ઉચિત પુષ્પાર્ચના કરી લીધા પછી ઘૂંટણ અને પગના બલ ઉપર નીચે નમી પ્રણામ કરવા લાગ્યું. તે સમયે તે છએ ગૌષ્ટિક પુરુષે જલદી જલદી કમાડની પાછળથી નીકળીને અર્જુન માલીને પકડી લીધે અને અવળા હાથે બાંધીને તેને એક બાજુએ ગબડાવી દીધા પછી તેની સામે તેની પત્ની બધુમતીની સાથે વિવિધ ભેગે ભેગવતા વિચારવા લાગ્યા આ જોઈને અર્જુન માલીના હૃદયમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે હું બાલ્યકાળથી જ હમેશાં મ્હારા ઈષ્ટ મુદગરપાણિ યક્ષની પૂજા કરતો રહું છું. તેની પૂજા કરી લીધા પછી જ આજીવિકા માટે સડકની બાજુએ ફુલ વેચવા માટે જાઉં છું અને ફૂલ વેચીને નિર્વાહ કરું છું આજ મને એ સંદેહ થાય છે કે જે મુગર પાણિ યક્ષ અહીં હોત તે શું આ પ્રકારની આપત્તિમાં પડેલે મને તે જોઈ શકત? માટે એ નિશ્ચય થાય છે કે અહીં મુદગરપાણિ યક્ષ હાજર નથી, પરંતુ તે ફક્ત કાઠેજ છે. (સૂ) ૭ ) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #63 -------------------------------------------------------------------------- ________________ અર્જુનમેં પ્રવિષ્ટ યક્ષદ્વારા બધુમતી સહિત છ ગૌષ્ટિક પુરૂષોં કા વિનાશ તેજ સમયે તે મુદ્દગરપાણિ યક્ષે અજુન માલીના મનમાં પિતાના અસ્તિત્વ વિષે સંદેહ થયે છે એમ જાણીને તેના શરીરમાં પ્રવેશ કર્યો અને તડ તડ કરીને તેનાં બંધનેને તેડી નાખ્યાં. પછી મુદગરપાણિ યક્ષથી આવિષ્ટ તે અજુન માલીએ એક હજાર પલને લેઢાને મુગર લઈને બધુમતી સાથે તે એ ગૌષ્ટિક પુરુષને મારી નાખ્યા. આ પ્રકારે એ સાતેયને મારીને મુગરપાણિ યક્ષથી આવિષ્ટ તે અર્જુનમાલી રાજગૃહ નગરની બહારની હદમાં હંમેશાં છ પુરુષ અને એક સ્ત્રી, એમ કુલ સાત મનુષ્યને મારતે વિચરવા લાગ્યા. (સૂ૦ ૮) શ્રેણિક રાજા દ્વારા પ્રજા કો નગર સે બાહર નહીં જાને કી ઘોષણા કરના તે સમયે રાજગૃહ નગરના રાજમાર્ગ આદિ બધે સ્થળે ઘણા લેકે એક બીજાને આ પ્રકારે કહેવા લાગ્યા...હે દેવાનુપ્રિય! અર્જુનમાલી મુદગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની આસપાસમાં એક સ્ત્રી અને છ પુરુષ એમ સાત વ્યકિતઓને હમેશાં મારતો વિચરી રહ્યો છે. આ સમાચારને રાજા શ્રેણિકે સાંભળી કૌટુંબિક પુરુષને બતાવ્યા, અને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! અનમાલી રાજગૃહ નગરની બહાર સીમાંત પ્રદેશમાં હમેશાં છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત વ્યકિતઓને મારતો વિચરી રહ્યો છે, માટે તમે લોકો મારી આજ્ઞાને આખા નગરમાં આવી રીતે જાહેર ઘેષણ કરીને કહો કે જે તમારે જીવવાની ઈચ્છા હોય તો તમે લોકો ઘાસ માટે, લાકડાં માટે, પાણી માટે, અને ફળફૂલને માટે એકવાર પણ રાજગૃહ નગરની બહાર નીકળવું નહિ. જે તમે લેકે બહાર નહિ નીકળે તો તમારા શરીરની જરાય હાનિ થશે નહિં. હે દેવાનુપ્રિય! આ પ્રકારની એ ઘેષણા બેવાર-ત્રણવાર જાહેર કરો અને પછી મને સૂચિત કરેઆ જાતની રાજાની આજ્ઞા મળવાથી તે કૌટુંબિક પુરુષેએ રાજગૃહ નગરમાં ફરતા ફરતા રાજાની આજ્ઞાની ઘેષણ કરી અને પછી તેની સૂચના (ખબર) રાજાને આપી. (સૂ) ૮) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર કા સમવસરણ એ રાજગૃહ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે પૂર્ણ ઋદ્ધિસંપન્ન અને અપરાભૂત હતા. તે શ્રમણોપાસક શ્રાવક હતા તથા જીવાદિ નવતત્તવ અને પચીશ ક્રિયાના જ્ઞાતા હતા તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ધર્મોપદેશ કરતા થકા રાજગૃહ નગરીમાં પધાર્યા. તેમના પધારવાના સમાચાર જાણું રાજગૃહે નગરના રાજમાર્ગ આદિ સ્થળમાં ઘણાં મનુષ્ય એક બીજાને આ પ્રકારે કહેતાં હતાં, હે દેવાનુપ્રિય! ભગવાન મહાવીર પ્રભુ આ નગરમાં પધાર્યા છે. તેમનાં નામ-ગોત્ર સાંભળવાથી પણ મહાફળ થાય છે તે પછી તેમનાં દર્શન કરવાથી તથા તેમનાથી ઉપદેશાતા ધર્મના વિપુળ અર્થને ગ્રહણ કરવાથી જે ફળ થાય છે તે તે અવર્ણનીયજ છે. આ પ્રકારે ઘણા મનુષ્યના મુખથી ભગવાનના આવવાના વૃત્તાંત સાંભળીને સુદર્શન શેઠના હૃદયમાં એ આધ્યાત્મિક વિચાર એટલે મનમાં સંકલ્પ ઉત્પન્ન થયે કે શ્રમણ ભગવાન મહાવીર આ રાજગૃહ નગરના ગુણશિલક ચિત્યમાં પધાર્યા છે. માટે મને ઉચિત છે કે હું ભગવાનનાં દર્શન માટે જાઉં. એ પ્રકારે વિચાર કરી તે પોતાનાં માતાપિતા પાસે આવ્યું અને હાથ જોડીને આમ કહ્યું - હે માતાપિતા ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં સમવસૃત થયા છે. માટે હું ચાહું છું કે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જાઉં અને તેમને વંદન નમસ્કાર કરી સેવા કરૂં. (સૂ) ૧૦) ભગવાન કે દર્શનકે લિયે જાને કી ઇચ્છાવાલે સુદર્શન સેઠ કા અપને માતાપિતા કે સાથ સંવાદ - સુદર્શન દ્વારા આ પ્રકારે નિવેદન સાંભળી માતાપિતાએ તેને કહ્યું - હે પુત્ર! અજુનમાલી નગરની બહાર મનુષ્યને મારતે ફરે છે, માટે હે પુત્ર ! ભગવાન મહાવીર પ્રભુને વંદના કરવા ન જાઓ. ત્યાં જવાથી ખબર નથી કે તમારા શરીરને કઈ આપત્તિ થાય ! માટે તમે અહીંથી જ ભગવાન મહાવીર પ્રભુને વંદન નમસ્કાર કરે. તેઓ સર્વજ્ઞ છે અહીંથી કરાયેલી તમારી ભકિતને સ્વીકાર કરશે. માતાપિતાનાં આવા વચન સાંભળી તે સુદર્શન શેઠે આ પ્રકારે કહ્યું – હે માતાપિતા ! ભગવાન મહાવીર શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ આ રાજગૃહ નગરમાં જ્યારે અહીં પધારેલ છે, જ્યારે અહીં વિરાજેલ છે અને સમવસૃત છે તે પણ હું તેમને અહીંથી વંદન નમસ્કાર કરું, તેમની પાસે નહીં જાઉ આ કેમ બની શકે? હું ભગવાનનાં દર્શન માટે જાવાની ઈચ્છા રાખું છું, માટે આપ મને આજ્ઞા આપ કે હું ત્યાં જઈને ભગવાનને વંદન નમસ્કાર કરી સેવા કરૂં (સૂ૦ ૧૧) ભગવાન કે દર્શન કે લિયે જાતે હુયે સુદર્શન કે સમીપ યક્ષ કા આના ત્યાર પછી સુદર્શન શેઠને માતાપિતા જ્યારે અનેક પ્રકારની યુકિતઓથી સમજાવી ન શકયા ત્યારે તેમણે અનિચ્છાપૂર્વક તેને આજ્ઞા આપી – હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ થાય તેમ કરે. ત્યાર પછી સુદર્શન શેઠ માતાપિતાની આજ્ઞા મેળવી શુદ્ધ વસ્ત્ર પહેરી, અલંકારોથી વિભૂષિત થઈ ભગવાનનાં દર્શનાર્થે પોતાને ઘેરથી નીકળ્યા અને પગે ચાલીને રાજગૃહ નગરની વચ્ચે વચ્ચે થઈને મુદ્દગરપાણિ યક્ષના યક્ષાયતનની પાસે થઈને જવાને તેમણે નિશ્ચય કર્યો અને ત્યાંથી જવા લાગ્યા. ત્યારે તેને જતા જોઈને તે મુદગરપાણિ યક્ષ ક્રોધથી વિકરાળ બની એક હજાર પલનું લોઢાનું ભુગર ફેરવતે સુદર્શન શેઠની તરફ જવા લાગ્યું. (સૂ) ૧૨ ). સુદર્શન સેઠકો સાકાર પ્રતિમા ગ્રહણ ત્યાર પછી તે સુદર્શન શેઠ તે મુદગરપાણિ યક્ષને પોતાની તરફ ઉછળતે આવતે જોઈને પણ ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષેભથી દૂર જ રહ્યા તેમનું હૃદય જરા પણ વિચલિત અને સંબ્રાન્ત ન થયું. તેમણે નિર્ભય થઈને પિતાના વસ્ત્રના છેડાથી ભૂમિને પ્રમાજિત કરી (વાળી) અને મુખ પર ઉત્તરસંગ ધારણ કર્યું તથા પૂર્વ દિશા તરફ મેટું રાખી બેસી ગયા, અને ડાબા પગને ઊંચે કરી બેઉ હાથ જોડી મસ્તક ઉપર અંજલિપુટ રાખી બોલ્યા – નમસ્કાર છે તે અહંતોને કે જે મોક્ષમાં પધારી ગયા છે, અને વર્તમાન અહંનેને પણ નમસ્કાર છે જે મોક્ષમાં પધારવાના છે. પહેલાં મેં ભગવાન મહાવીરની પાસે પૂલ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ લીધેલું, એટલે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્વદારસંતોષ, અને ઈચ્છાપરિમાણ આ સ્થૂલ પરિગ્રહરૂપ અણુવ્રતને ધારણ કર્યા હતાંહવે આ સમયે તે પ્રભુની સાક્ષીથી યાજજીવ સર્વપ્રાણાતિપાતને ત્યાગ કરું છું. આ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહને જીવનભર માટે પચ્ચક્ખાણ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ કરું છું, અને ક્રોધ, માન, માયા, લેભ, યાવત્ મિથ્યાદર્શનશલ્ય સુધીનાં અઢાર પાપના યાજજીવન પ્રત્યાખ્યાન કરું છું. આ ઉપરાંત સર્વથા ચાર પ્રકારના આહારને ચાવજજીવ પ્રત્યાખ્યાન કરૂં છું . જે હું આ ઉપસર્ગથી બચું તે મારે આગાર છે, અને જો હું ન બચી શકું તે સર્વ પ્રકારના પ્રત્યાખ્યાન મેં કરી જ લીધા છે તે જાવજીવ રહેશેજ. એમ મનમાં નિશ્ચય કરીને સુદર્શન શેઠ સાગારી અનશન ધારણ કરી કાર્યોત્સર્ગ કરીને બેસી ગયા (સૂ૦ ૧૩) યક્ષ દ્વારા અર્જુન માલી કે શરીર કો ત્યાગ ત્યારપછી તે મુદગરપાણિયક્ષ એક હજાર પલનો ભારી લોઢાનું સુગર ફેરવતા થકે જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતા ત્યાં આવ્યે આવીને તે સુદર્શન શેઠને કોઈપણ પ્રકારે પિતાના પરાક્રમથી કષ્ટ આપી શકે નહિ. તે મુદ્દગરપાણિયક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે બાજુ ફરતે થકે જ્યારે કેઈપણ પ્રકારે તેના ઉપર પોતાનું બળ ચલાવી ન શક્યું ત્યારે તે યક્ષ સુદર્શન શ્રમણોપાસકની પાસે આવીને ઉભું રહી ગયું અને અનિમેષ દૃષ્ટિથી તેની સામે ઘણા વખત સુધી જોઈ રહ્યો. ત્યારપછી તે યક્ષ અર્જુનમાલીના શરીરને છેડી હજાર૫લના લેઢાના મુગરને લઈ જે દિશામાંથી તે આવ્યું હતું તે દિશામાં ચાલ્યા ગયે (સૂ૦ ૧૪) સુદર્શન ઔર અર્જુનમાલી કા પરિચય અનમાલીએ યક્ષના ઉપસર્ગથી મુક્ત થતાં જ “ધ” એવા અવાજની સાથે પૃથ્વી ઉપર પડી ગયે. તે સમયે સુદર્શન શેઠે પિતાને ઉપસર્ગ રહિત જાણીને પિતાની પ્રતિજ્ઞાને પાળી અને તે પડેલા અજુનમાલીને સચેષ્ટ કરવા માટે પ્રયત્નશીલ થયા, જેથી તે અર્જુનમાલી થોડા સમય પછી સ્વસ્થ થઈને ઉભે થયે અને સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આપ કોણ છે? અને કયાં જઈ રહ્યા છે? આ સાંભળી સુદર્શન શ્રમણોપાસકે અનમાલીને કહ્યું- હે દેવાનુપ્રિય! હું જીવાદિ નવ તને જાણવાવાળે સુદર્શન નામે શ્રમણોપાસક છું, અને હું ગુણશિલક ઉદ્યાનમાં પધારેલા શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરવા જઈ રહ્યો છું. (સૂ) ૧૫) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન ઔર અર્જુનમાલી કા ભગવાન્ કે દર્શન કે લિયે જાના આ સાંભળીને તે અર્જુનમાલીએ સુદર્શન શ્રમણોપાસકને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! પણ તમારી સાથે શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કરવા માટે આવવા ચાહું છું. સુદર્શને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ હોય તેમ કરે. ત્યારપછી તે સુદર્શન શ્રમણોપાસક અજુનમાલીની સાથે ગુણફિલક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા, અને ત્રણ વાર આદક્ષિણપ્રદક્ષિણપૂર્વક વંદન-નમસ્કાર કરી સેવા કરવા લાગ્યા. ભગવાન મહાવીરે તે બન્નેને ધર્મકથા સંભળાવી. ધર્મકથા સાંભળીને સુદર્શન શ્રમણોપાસક પિતાને ઘેર ચાલ્યા ગયા. (સૂ૦ ૧૬) અર્જુનમાલી કા દીક્ષા ઔર અભિગ્રહ કા ગ્રહણ કરના ત્યારપછી તે અજુનમાલીએ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મકથા સાંભળીને અને તેને સારી રીતે હૃદયંગમ કરી હૃષ્ટતુષ્ટહૃદયથી આ પ્રકારે બેલ્થ-હે ભદન્ત! આપ દ્વારા ઉપદિષ્ટ ધર્મકથા સાંભળીને મને તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. માટે હું આપની પાસે સંયમ ગ્રહણ કરવા ચાહું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જે પ્રકારે તમને સુખ થાય તેમ કરો. ભગવાનનાં એવાં વચન સાંભળી તે અજુનમાલી ઈશાન કોણમાં ગયા અને પિતાની મેળે પંચમુષ્ટિક લુંચન કરી અનગાર થઈ ગયા. તે અર્જુન અનગાર જે દિવસે પ્રવ્રજિત થયા તેજ દિવસથી શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી આ પ્રકારનું તેમણે અભિગ્રહ લીધું કે હું માવજજીવ અન્તરરહિત છઠ્ઠ છઠ્ઠ પારણા રૂપ તપસ્યાથી મારી આત્માને ભાવિત કરતાં વિચરીશ. એમ અભિગ્રહ લઈને વિચરવા લાગ્યા. (સૂ) ૧૭) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર પર Page #68 -------------------------------------------------------------------------- ________________ લોગો દ્વારા અર્જુન અનગાર કી નિન્દા કરના ત્યારપછી અર્જુન અનગારે છક્ના પારણાને દિવસે પહેલા પહેરમાં સ્વાધ્યાય કર્યો અને ગૌતમ સ્વામીની પેઠે ગેચરી ગયા. રાજગૃહ નગરના ઊચ, નીચ, મધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતા ફરતા તે અર્જુન અનગારને જોઈને સ્ત્રી, પુરુષ, બાળકે, વૃદ્ધો, તથા જુવાને બધા એમ કહેવા લાગ્યા કે એણે મારા બાપને માર્યો, એણે મારી માતાને મારી, એણે મારા ભાઈને માર્યો, એણે મારી બહેનને મારી, એણે મારી પત્નીને મારી, એણે મારા પુત્રને માર્યો, એણે મારી પુત્રીને મારી, એણે મારી પુત્રવધૂને મારી, એણે મારા બીજા સ્વજન સંબંધી પરિજનેને મારી નાખ્યા. એવું કહી કેઈ કટુ વચનેથી તેની ભટ્સન (તિરસ્કાર) કરવા લાગ્યા, કેઈ અનાદર કરવા લાગ્યા, કેઈ નિદા કરવા લાગ્યા, કે તેમને ખીજવવાની કેશિશ કરવા લાગ્યા, કંઈ તેમના દેનું ઉદ્દઘાટન કરવા લાગ્યા, કેઈ તર્જન કરવા લાગ્યા અને કઈ લાકડી ઇંટ આદિથી મારવા લાગ્યા. (સૂ) ૧૮) અર્જુન અનગાર કા દૂસરોં દ્વારા કી ગઇ નિન્દા આદિ સહન કરના અનેક સ્ત્રીઓથી, પુરુષોથી, બાળકેથી, વૃદ્ધોથી અને યુવકેથી તિરસ્કૃત અને તાડિત થતા તે અર્જુન અનગાર તે લેકેના ઉપર મનથી પણ દ્વેષ નહી કરતા, પરંતુ તેઓના આપેલા આક્રોશ આદિ પરીષહેને સમભાવે સહન કરવા લાગ્યા, અર્થાત તે પરીષહ-ઉપસર્ગ દેવાવાળા પ્રત્યે જરા પણ ક્રોધ લાવ્યા વગર ક્ષમાભાવને ધારણ કરી અને દીનભાવથી રહિત મધ્યસ્થ ભાવનામાં વિચારવા લાગ્યા, તથા નિજ રાની ભાવનાથી પવિત્ર અંતઃકરણ હોવાને કારણે બધા પરીષહેને અનાયાસે જ સહન કરવા લાગ્યા. આ પ્રકારે બધા પ્રકારના પરીષહાને સહન કરતા થકા ઉચ્ચ, નીચ, મધ્યમ કુલેમાં ગૃહસામુદાનિક ભિક્ષાને માટે વિચરતા તે અર્જુન અનગારને જે કયાંક આહાર મળતે તો પાણી ન મળતું, પાછું મળતું તે આહાર ન મળત. આ પ્રકારે સમય પર સૂકું લખું એવું તેવું પણ ભેજન મળી જતું તેને અદીન, અવિના, અકલુષ, અક્ષેતિ, અવિષાદી, તનમનાટ આદિ વિક્ષેપ ભાવેથી તદ્દન અસંગ રહીને લઈ લેતા. પછી રાજગૃહથી નીકળી તેઓ ગુણશિલક ઉદ્યાનમાં આવતા અને લઈ આવેલ ભેજનને શ્રદ્ધાપૂર્વક ભગવાનને દેખાડતા બાદમાં તેમની આજ્ઞા મેળવી મૃદ્ધિથી રહિત, એટલે જેમ સાપ દરમાં પ્રવેશ કરે તેમ રાગદ્વેષથી રહિત થઈને તે ભોજનનું સેવન કરી સંયમ-નિર્વાહ કરવામાં તતપર રહેતા (સૂ) ૧૯ ) શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ અર્જુન અનગાર કી સિદ્ધિપદપ્રતિ પછી કઈ સમયે ભગવાન મહાવીર રાજગૃહનગરથી બહાર નીકળી જનપદમાં વિચરી રહ્યા હતા, એ અવધિમાં તે મહાભાગી અર્જુન અનગારે તે ઉદાર, વિપુલ, ભગવાને આપેલ તથા ઉત્કૃષ્ટ ભાવનાથી સ્વીકારેલ અત્યંત પ્રભાવશાલી તપથી આત્માને ભાવિત કરતાં, છ માસ સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું, તથા અર્ધમાસિકી સંલેખનાથી આત્માને સેવિત કરી તથા ત્રીસ ભકતનું અનશનથી છેદિત કરીને પોતાનાં સર્વ ઘનઘાતી કર્મોને નાશ કરીને સિદ્ધ થઈ ગયા ( સૂ૦ ૨૦ ) ઈતિ તૃતીય અધ્યયન સંપૂર્ણ. મકાઇ પ્રભૂતિ કા ચરિત્ર હવે ચતુર્થ અધ્યનને પ્રારંભ આ પ્રકારે કરીએ છીએ જંબૂસ્વામીએ શ્રી સુધર્માસ્વામીને આ પ્રકારે પૂછયું- હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગના તૃતીય અધ્યયનમાં જે ભાવ બતાવ્યા છે તે મેં સાંભળ્યા. હવે ત્યારપછી ચતુર્થ વર્ગના ભાવ સાંભળવા ઈચ્છું છું. શ્રીસુધર્માસ્વામીએ કહ્યું – હે જંબૂ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તે નગરમાં કાશ્યપ નામે એક ગાથાપતિ રહેતા હતા. તે ગાથા પતિએ મકાઈની જેમ ભગવાન મહાવીર પ્રભુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, અને સેળ વર્ષ સુધી ચારિત્રપર્યાય પા, તથા અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. આ પ્રકારે ચોથું અધ્યયન સમાપ્ત થયું (૪). એવી જ રીતે ક્ષેમક ગાથાપતિનું પણ ચરિત જાણવું, તે કાકદી નગરીના રહેવાસી હતા. તેમણે સેળ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે અને વિપુલ ગિરિ પર સિદ્ધ થઈ ગયા (૫). એજ પ્રકારે ધૃતિધર ગાથાપતિનું પણ વર્ણન છે. એ કાકંદી નગરીના રહેવાસી હતા, તેમનું પણ ચારિત્રપર્યાય સેળ વર્ષના હતા. અંતમાં એ પણ વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા (૬). એજ પ્રકારે કૈલાસ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથાતિનું પણ ચિરત જાણવું. એ સાકેત ( અાધ્યા) નગરીના રહેવાશી હતા. તેમણે ખાર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યે અને વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. (૭) હરિચંદન ગાથાપતિ પણ એજ રીતે અનગાર થઈ ગયા. તે પણ સાકેત નગરીના રહેવાશી હતા, તેમણે ખાર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યે અને અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. ( ૮ ) આ પ્રકારે વારત્તક ગાથાપતિનું ચરિત્ર છે. તે રાજગૃહ નગરના રહેવાશી હતા. ખાર વર્ષ સુધી શ્રામણ્યપર્યાય પાળ્યે અને વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા. (૯) સુદન ગાથાપતિ પણ ભગવાનની પાસે પ્રજિત થયા તે. વાણિજ ગામના રહેવાશી હતા, તેમણે પાંચ વર્ષ સુધી શ્રામણ્યપર્યાય પાળ્યા અને વિપુલગિરી પર સિદ્ધ થઈ ગયા. (૧૦) એજ પ્રકારે પૂર્ણ ભદ્ર ગાથાપતિનું પણ ચરિત્ર જાણવું જોઇએ. તે વાણિજ ગામના રહેવાશી હતા. તેમણે પાંચ વર્ષ સુધી શ્રામણ્યપર્યાય પાળ્યા અને વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા. (૧૧) સુમનભદ્ર ગાથાપતિનું ચરિત્ર પણ એજ પ્રકારનું સમજવું જોઇએ. તે શ્રાવસ્તી નગરીના રહેવાશી હતા, તેમણે બહુ વર્ષોં સુધી શ્રામણ્યપર્યાય પાળ્યો અને વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા. ( ૧૨ ) એજ પ્રકારે સુપ્રતિષ્ઠ ગાથાપતિનું ચરિત્ર જાણવું. તે શ્રાવસ્તી નગરીના રહેવાશી હતા. તેમણે સત્તાવીશ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યા. અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા (૧૩) તેવીજ રીતે મેઘ ગાથાપતિનું પણ ચિરત્ર જાણવું. તે રાજગૃહ નગરના રહેવાશી હતા. ઘણાં વર્ષાં સુધી તેમણે શ્રામણ્યપર્યાય પાન્યા અને વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. (૧૪) (સ્૦ ૨૧) ચૌદમું અધ્યયન સમાપ્ત, શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્ત અનગાર કા ચરિત્ર ચૌદમું અધ્યયન સમાપ્ત, શ્રી જંબૂસ્વામીએ શ્રી સુધર્માં સ્વામીને પૂછ્યું--હે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ચૌદમા અધ્યયનના ભાવ મેં આપના મુખથી સાંભળ્યો. હવે ત્યારપછી પંદરમા અધ્યયનના ભાવ કૃપા કરીને સંભળાવા. સુધર્મા સ્વામીએ કહ્યું-હે જબૂ! તે કાલ તે સમયે પેાલાસપુર નામનું નગર હતુ. તે નગરમાં શ્રીવન નામનું ઉદ્યાન હતું. તે પેાલાસપુર નગરમાં વિજય નામે રાજા હતા. તે વિજયરાજાની રાણીનુ નામ શ્રીદેવી હતું. તે રાણી પ્રથમવણિત મહારાણીઓને સમાન શાભાયુક્ત હતી. શ્રીદેવી રાણીના આત્મજ અતિમુકતક (એવતા) નામે કુમાર હતા, જે અત્યંત સુકુમાર હતા. તે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર શ્રીવન ઉદ્યાનમાં પધાર્યાં. તે સમયે ભગવાન મહાવીર પ્રભુના જ્યેષ્ઠ શિષ્ય ઈંદ્રભૂતિ, ભગવાનને પૂછીને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનાં (ભગવતી)નાં વર્ણન પ્રમાણે પેાલાસપુર નગરના ઉચ્ચ નીચ મધ્યમ કુલામાં ગૃહસામુદાનિક ભિક્ષાને માટે ભ્રમણ કરવા લાગ્યા. ( સૂ૦ ૨૨) એ સમયે અતિમુક્તક કુમાર સ્નાન કરી અલકારેાથી વિભૂષિત થઇ ઘણા છેકરાછોકરીએ અને બાળક બાળકીઓ તથા કુમાર-કુમારિકાઓની સાથે પોતાના ઘરથી નિકળી જ્યાં ઇન્દ્રસ્થાન-ખાળકને રમવાના સ્થાન હતું ત્યાં આવ્યા અને સહુની સાથે રમવા લાગ્યા તેજ સમયમાં ભગવાન ગૌતમ પેાલાસપુર નગરના ઉચ્ચનીચ મધ્યમ કુળામાં ગૃહ સામુદાનિક ભિક્ષાને માટે પર્યટન કરતા કરતા, તે કુમારના ઈંદ્રસ્થાનની પાસેથી નીકળ્યા. ત્યારપછી તે અતિમુકતક કુમાર ભગવાન ગૌતમને આવતા જોઈને તેમની પાસે ગયા અને આ પ્રકારે ખેલ્યા-હે ભદન્ત ! આપ કાણુ છે ? અને શુ કારણથી ફરી રહ્યા છે ? (સૂ॰ ૨૩) અતિમુકતક કુમારને આ જાતના પ્રશ્ન સાંભળી ભગવાન ગૌતમે અતિમુકતક કુમારને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિય! હું શ્રમણ નિગ્રન્થ છું. અમે લેાકેા ઇર્યાદિ પાંચ સમિતિઓથી યુક્ત એવા ગુપ્તબ્રહ્મચારી છીએ તથા અમે ગેાચરીને માટે ઉચ્ચ નીચ મધ્યમ કુલેમાં જઇએ છીએ. આ સાંભળીને અતિમુકતક કુમારે ભગવાન ગૌતમને આમ કહ્યું હે ભદન્ત! આપ મારી સાથે પધારે. હું આપને ભિક્ષા અપાવું છું. એમ કહી ગૌતમસ્વામીની આંગળી પકડી લીધી અને તેમને પેાતાના મહેલમાં લઇ ગયા. તેમને આવતા જોઇને શ્રીદેવી અત્યંત હૃષ્ટતુષ્ટ થઇ આસનથી ઉઠીને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવ્યાં. અને ભગવાન ગૌતમને ત્રણવાર વિધિસહિત વંદન નકાર કર્યાં. ત્યાર પછી ઉચ્ચ ભાવથી વિપુલ અશનપાન ખાદ્ય સ્વાદ્ય ચારેય પ્રકારના આહાર તેમને વહેારાવ્યા, શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ અને વિસર્જન કર્યું અર્થાત્ ભવનદ્વાર સુધી શ્રીદેવી રાણે તેમને પહુંચાડવા ગયાં (સૂ૨૪) ત્યારપછી તે અતિમુકતક કુમારે ભગવાન ગૌતમને આ પ્રકારે કહ્યું- હે ભદન્ત! આ૫ કયાં રહો છે? ગૌતમ સ્વામીએ તેને કહ્યું- હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય ધર્મોપદેશક ધર્મના આદિકર મેક્ષગામી ભગવાન મહાવીર પ્રભુ આ પિલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં યથાક૯૫ અવગ્રહ લઈને બિરાજે છે અને તપસંયમથી આત્માને ભાવિત કરતા વિચરે છે, ત્યાં હું રહું છું. ત્યારપછી અતિમુકતક કુમારે ભગવાન ગૌતમને કહ્યું- હે ભદન્ત! આપની સાથે ભગવાનના દર્શન માટે ચાલું છું. ભગવાન ગૌતમે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ થાય તેમ કરે. પરંતુ ધર્મ કાર્યમાં પ્રમાદ ન કરે. (સૂ) ૨૫). ત્યારે તે અતિમુક્તક કુમાર ગૌતમસ્વામીની સાથે જ્યાં ભગવાન મહાવીર પ્રભુ હતા ત્યાં ગયા. ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને ઉપાસના કરવા લાગ્યા. તે સમયે ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા અને આહાર દેખાડયે દેખાડી આહાર પાણી કરી લીધા પછી ચાવતું તે ગૌતમસ્વામી સંયમ તથા તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે બાજુ શ્રમણ ભગવાન મહાવીરે અતિમુકતક કુમારને ઉદ્દેશીને તેનો યોગ્ય ધર્મકથા કહી. ધર્મ કથા સાંભળીને અતિમુકતક કુમાર હતુષ્ટ થયા અને કહ્યું- હે ભદન્ત! હું મારાં માતાપિતાની આજ્ઞા લઈને આપની પાસે પ્રત્રજિત થવા ચાહું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખકર થાય તેમ કરે, પ્રમાદ ન કરે (સૂ) ૨૬) ત્યારપછી તે અતિમુક્તક કુમાર જ્યાં માતાપિતા હતાં ત્યાં આવ્યા અને તેમણે માતાપિતા પાસેથી પ્રવજ્યા માટે આજ્ઞા માગી. પિતાના પુત્રની આ વાત સાંભળી માતાપિતાને હસવું આવ્યું અને કહ્યું- હે પુત્ર! તું હજી બાળક છે, હજી તે તને જાણ્યાં નથી. હે પુત્ર! તું શું ધર્મ સમજે છે? આ સાંભળી અતિમુકતક કુમારે કહ્યું હે માતાપિતા ! “હું જે જાણું છું તે નથી જાણતું, જે નથી જાણતા તે જાણું છું. માતાપિતા અતિમુકતક કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને બેલ્યાં–હે પુત્ર! આ શું કહે છે કે જે જાણું છું તે નથી જાણતું, જે નથી જાણતું તે જાણું છું (સૂ૦ ૨૭) માતાપિતાનાં એવાં વચન સાંભળીને અતિમુક્તક કુમારે આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા! હું એટલું જાણું છું જેણે જન્મ લીધે તે અવશ્ય મરશે. પણ તે નથી જાણો તે કયા કાલમાં, કયા સ્થાનમાં, કયા પ્રકારે અને કેટલા સમય પછી મરશે. તેવી જ રીતે હે માતાપિતા! એ નથી જાણતા કે કયાં કર્મ દ્વારા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે, પણ એટલું અવશ્ય જાણું છું કે જીવ પોતાનાંજ કર્મ દ્વારા એ નિમાં ઉત્પન્ન થાય છે. હે માતાપિતા! મે એટલા માટે જ કહ્યું કે જેને નથી શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ જાણતા તે જાણું છું, જે જાણું છું તેને નથી જાણતા, એથી મારી ઇચ્છા છે કે આપ બેઉની આજ્ઞા લઈને ભગવાન મહાવીર પ્રભુની પાસે પ્રત્રજિત થઇ જાઉં. ત્યારપછી માતાપિતાએ તે અતિમુકતક કુમારને અનેક પ્રકારની યુકિતપ્રયુકિતથી સમજાવ્યા, પણ સચમના દઢભાવથી તેને ચલિત ન કરી શકયા. ત્યારે તેમણે કહ્યું-હે પુત્ર! અમે લેાકે એક દિવસમાત્રજ તમારાં રાજ્યશ્રીને જોવા ચાહીએ છીએ, અર્થાત્ ફકત એક દિવસ પુરતા તમે! રાજા બનો એમ ઇચ્છીએ છીએ આ સાંભળી અતિમુકતક કુમાર મૌન થઇ ગયા ત્યારે માતાપિતાએ તેમનો રાજ્યાભિષેક મહાખલની પેઠે કર્યાં. પછી તે અતિમુકતક કુમારે ભગવાનની પાસે દીક્ષા લીધી અને સામાયિક આદિ અગીયાર અંગે ભણ્યા તથા ઘણાં વર્ષોં સુધી શ્રામણ્યપર્યાયનું પાલન કર્યું અને ગુણરત્ન સંવત્સર આદિ તપસ્યા કરતા થકા અંતમાં વિપુલગિરિપર સિદ્ધ થઇ ગયા. (સૂ૦ ૨૮) પદ્મમ્ અધ્યયન સમાપ્ત થયું. અલક્ષ્ય રાજા કા ચરિત્ર હવે સાળમા અધ્યયનનો પ્રારંભ કરીએ છીએ, જેનો પ્રારભ આ પ્રકારે થાય છે. જ ખૂસ્વામી સુધર્માસ્વામીને પૂછે છેડે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ દ્વારા પ્રરૂપિત છઠ્ઠા વર્ગના પંદરમા અધ્યયનનો ભાવ મેં આપના મુખેથી સાંભળ્યા હવે કૃપા કરીને સેાળમા અધ્યયનનો ભાવ સાંભળાવા, સુધર્માંસ્વામી કહે છે-હે જ ખૂ! તે કાલ તે સમયે વારાણસી નામની નગરી હતી. તે નગરીમાં કામમહાવન નામે એક ચૈત્ય હતું. તે નગરીના રાજા અલક્ષ્ય હતા. તે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ વારાણસી નગરીના કામમહાવન ઉદ્યાનમાં પધાર્યાં. પિરષદ્ તેમનાં દર્શન માટે નીકળી. ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળીને મહારાજ કૃણિકની પેઠે મહારાજા અલક્ષ્ય અત્યંત હર્ષોંની સાથે ભગવાન મહાવીર પ્રભુનાં દર્શન માટે ગયા. ત્યાં જઇને વંદનનમસ્કાર કરી ભગવાનની સેવા કરવા લાગ્યા. ભગવાને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળીને મહારાજ અલક્ષ્યના હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ થયા પછી તે અલક્ષ્ય રાજા, ભગવાન મહાવીરની પાસે ઉદાયનની પેઠે પ્રત્રજિત થઇ ગયા. ઉદાયનની પ્રવ્રયાથી એમની પ્રવ્રયામાં વિશેષતા એટલીજ છે કે તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજય આપીને પ્રત્રજ્યા લીધી. પ્રત્રજયા લીધા પછી એમણે અગીયાર શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ અંગેનું અધ્યયન કર્યું તથા ઘણાં વર્ષો સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું. અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. હે જંબૂ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગના ભાવેને નિરૂપણ કર્યા છે (સૂ૦ ૨૯) સેળમું અધ્યયન સમાપ્ત છો વર્ગ સમાપ્ત નન્દા કા ચરિત્ર સાતમો વર્ગ હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતના છ વર્ગના ભાવેનું જે નિરૂપણ કર્યું છે તે આપના મુખેથી સાંભળ્યું. હવે ત્યારપછી સાતમા વર્ગમાં કયા ભાવ ભગવાને કહ્યા છે? સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! ભગવાને અંતકૃતના સાતમાં વર્ગમાં તેર અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેનાં નામ આ પ્રમાણે છે: (૧) નન્દા (૨) નન્દવતી (૩) નન્દાત્તરા (૪) નન્દશ્રણિકા (૫) માતા (૬) સુમતા (૭) મહામતા (૮) મરુદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમનાતિકા અને (૧૩) ભૂતદત્તા. આ જે તેર નામ છે તે શ્રેણિક મહારાજની રાણીઓનાં છે. સાતમા વર્ગનાં અધ્યયન એમનાં નામનાં છે ? જંબૂસ્વામીએ ફરીને પૂછ્યું :–હે ભદત! ભગવાન મહાવીર પ્રભુએ સાતમા વર્ગના તેર અધ્યયનેમાં પ્રથમ અધ્યયનના ભાવનું કયા પ્રકારે નિરૂપણ કર્યું છે? સુધર્મ સ્વામીએ કહ્યું – જંબૂ! તે કાલ તે સમયે રાજગહ નામનું નગર હતું. તે નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તેમની રાણીનું નામ નન્દા હતું. કેઈએક સમયે ભગવાન મહાવીર પ્રભુ તે નગરીમાં પધાર્યા. પરિષદુ તેમના દર્શન માટે નીકળી. ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળી મહારાણી નન્દાએ અત્યંત હૃષ્ટતુષ્ટ ચિત્તથી પિતાના કૌટુંબિક પુરુષને બેલાવ્યા અને પિતાને ધાર્મિક યાન (રથ)ને સજજ કરી લઈ આવવાની આજ્ઞા આપી. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ મહારાણી નન્દાની આજ્ઞાનુસાર તે કૌટુંબિક પુરુષો અત્યંત શીઘ્રતાથી ધાર્મિક રથને સજિજત કરીને લઈ આવ્યા. મહારાણું નન્દા તેના ઉપર ચડીને પદ્માવતીની પેઠે ભગવાનના દર્શન કરવા માટે ગઈ. ત્યાં ભગવાનના મુખથી ધર્મકથા સાંભળી સંસારત્યાગની ભાવનાથી ભાવિત થઈ ગઈ, અને મહારાજા શ્રેણિકની આજ્ઞા લઈ ભગવાન મહાવીર પ્રભુની પાસે દીક્ષા લઈ પ્રવ્રજિત થઈ ગઈ. તથા અગીયાર અંગેનું અધ્યયન કરી વીશ વર્ષ સુધી ચારિત્રપર્યાયનું પાલન કરી સિદ્ધ થઈ ગઈ (૧). આ પ્રકારે નન્દવતી આદિ અધ્યયનેને જાણવાં જોઈએ. (૧૩) હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતદશાના સાતમા વર્ગના ભાવને એ પ્રમાણે નિરૂપણ કર્યું છે. (સૂ) ૧) સાતમો વર્ગ સમાપ્ત. અષ્ટમ વર્ગ ના ઉપક્રમ આઠમો વર્ગ જંબૂસ્વામીએ પૂછયું- હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતદશા નામના આઠમા અંગના સાતમા વર્ગમાં જે કહ્યું તે મેં આપના મુખેથી સાંભળ્યું. હવે ત્યારપછી ભગવાને અન્નકૃતદશાના આઠમા વર્ગમાં કયા ભાવને કહ્યા છે ? સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબ ! શ્રમણ ભગવાન મહાવીરે અતકૃતદશાના આઠમા વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેમના નામે આ પ્રમાણે છે-(૧) કાલી (૨) સુકાલી (૩) મહાકાલી (૪) કૃષ્ણા (૫) સુકૃણા (૬) મહાકૃષ્ણા (૭) વીરકૃષ્ણ (૮) રામકૃષ્ણા (૯) પિતૃસેનકૃષ્ણ અને (૧૦) મહાસેનકૃષ્ણ. જંબુસ્વામીએ ફરીથી પૂછયું–હે ભદન્ત! ભગવાન મહાવીર પ્રભુએ આઠમા વર્ગના દશ અધ્યયને માં પ્રથમ અધ્યયનના ભાવનું નિરૂપણ કયા પ્રકારે કર્યું છે? (સૂ૦૧) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ કાલી દેવી કા ચરિત્ર સુધમાં સ્વામીએ કહ્યું- હે જંબૂ તે કાલ તે સમયે ચપ્પા નામે નગરી હતી. તે નગરીમાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. તે ચમ્પાનગરીને રાજા કૃણિક હતું. તે ચંપા નગરીમાં મહારાજ શ્રેણિકની ભાર્યા તથા રાજ કૂણિકની લઘુમતાં કાલીદેવી હતી. તે કાલીદેવી નન્દાની પેઠે ભગવાન મહાવીર પ્રભુની પાસે પ્રજિત થઈ સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કરવા લાગી અને ઘણાં ચતુર્થ ષષ્ઠ અષ્ટમભક્ત આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતી વિચારવા લાગી (સૂ) ૨) એક દિવસ તે કાલી આ આર્યચન્દનબાલા આર્યાની પાસે ગઈ અને હાથ જેડી વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક આ પ્રકારે બેલી-હે મહાભાગા ! આપની આજ્ઞા લઈને રત્નાવલી તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતી થકી વિચરવા ચાહું છું ત્યારે આર્યા ચન્દનબાળાએ ઉત્તર આપે-હે દેવાનુપ્રિયે! જેમ તમને સુખ થાય તેમ કરે, કઈ પ્રકારે પ્રમાદ ન કરો. આર્યા ચંદનબાળાની આજ્ઞા મેળવીને કાલી આર્યા રત્નાવલી તપસ્યા કરતી થકી વિચરવા લાગી (સૂ) ૩) તે રત્નાવલી તપ તેમણે આ પ્રકારે કર્યું–પહેલાં કાલી આર્યાએ ઉપવાસ કર્યો અને પારણું કર્યું. પારણું કરી છઠ કર્યો, પારણું કરી અઠમ કર્યો. પારણું કરી આઠ છઠ કર્યા. પારણું કરી ઉપવાસ કર્યો. પારણું કરી છઠ કર્યો. પારણું કરી અઠમ કર્યો. આવી રીતે અંતરરહિત ચાર કર્યા, પાંચ કર્યા, છ કર્યા, સાત, આઠ, નવ, દસ, અગીયાર, બાર, તેર, ચોદ પંદર, સોળ કર્યા. પછી ચૈત્રીસ છઠ કર્યા. પારણું કરી સોળ દિવસની તપશ્ચર્યા કરી. પારણું કરી પંદર દિવસની તપશ્ચર્યા કરી એવી રીતે ચૌદ, તેર, બાર, અગીયાર, દશ, નવ, આઠ, સાત, છ, પાંચ ચાર, ત્રણ, બે અને એક ઉપવાસ કર્યા. પારણું કરી આઠ છઠ કર્યા, પારણું કરી અઠેમ કર્યો, પારણું કરી ઉપવાસ કર્યો, પછી પારણું કર્યું. એ પ્રકારે તેમણે રત્નાવલી તપની એક પરિપાટી (લડી ની આરાધના કરી. રત્નાવલીની આ એક પરિપાટી (લડી) એક વર્ષ ત્રણ માસ અને બાવીસ રાત્રિદિવસમાં પૂર્ણ થાય છે. આવી એક પરિપાટીમાં ત્રણ ચોર્યાસી દિવસ તપસ્યાના અને અઠયાસી દિવસ પારણાના થાય છે. એ પ્રકારે બધા મળીને ચારસે બઉતેર દિવસ થાય છે. (સૂ૦ ૪) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી તે કાલી આર્યાએ ‘રત્નાવલી-તપસ્યા'ની શ્રીજી પરિપાટી (લડી) ના પ્રારંભ કર્યાં. તેમણે પહેલાં ઉપવાસ કર્યાં. ઉપવાસના પારણામાં વિગય દૂધ, દહીં, ઘી, તેલ અને મિષ્ટાન્ન એ પાંચ વસ્તુઓનું લેવું એકદમ ખંધ કરી દીધું. એ પ્રકારે ઉપવાસનું પારણું કરી તેમણે છઠે કર્યું. પારણામાં વિગય છેાડી દીધું, તેજ રીતે અહમ કર્યાં. પારણું કરીને આઠ છટ કર્યાં. પારણું કરી ઉપવાસ કર્યાં, છઠ કર્યાં, અઠમ કર્યાં, એમ સેાળ ઉપવાસ સુધી કર્યાં, પછી ચોત્રીસ છઠે કર્યાં. પારણું કરીને સોળ કર્યાં. પછી પંદર, ચૌદ, તેર, ખાર, અગીયાર, દશ, નવ, આર્ટ, સાત, છે, પાંચ, ચાર, ત્રણ, ખે અને એક ઉપવાસ કર્યાં. પારણું કરીને આઠ છઠે કર્યાં. પારણું કરીને અઠમ કર્યાં, છઠે કર્યાં અને ઉપવાસ કર્યાં. ખધાં પારણામાં વિગય છેડી દીધા. જે પ્રકારે પ્રથમ પરિપાટી કરી તેજ પ્રકારે બીજી પરિપાટી પણ કરી. પરન્તુ આમાં સ–વિગઢ-વર્જિત પારણાં કર્યાં. એજ રીતે ત્રીજી પરિપાટી પૂર્ણ કરી, એમાં પારણાંને દિવસે વિયના લેપમાત્ર પણ છેડી દીધા, ચેથી પરિપાટી પણ એજ પ્રકારે કરી, પરંતુ તેના પારણામાં આંખિલ કર્યાં. આ પ્રકારે કાલી આર્યાં રત્નાવલીની ચારેય પરિપાટી પાંચ વર્ષ છ માસ અને અટ્ઠાવીશ દિવસમાં સમાપ્ત કરી જ્યાં ચંદનખાલા આર્યાં હતી ત્યાં ગઇ અને તેમને વંદન નમસ્કાર કર્યાં પછી ઘણાં ચતુર્થ ભકત આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. (સૂ॰ ૫) ત્યારપછી તે કાલી આર્યાંનુ શરીર આ પ્રકારની પ્રધાન તપસ્યા કરવાથી એકદમ લેહી-માંસ વગરનુ થઈ ગયું. તેમના શરીરની ધમનિા (નસા) પ્રત્યક્ષ દેખાતી હતી. તેમનું શરીર સૂકાઇને માત્ર હાડકાનું પાંજરૂ ખાકી રહી ગયું હતું. ઉઠતાં, બેસતાં, ચાલતાં, ફરતાં તેમના શરીરનાં હાડકાંના કડ–કડ અવાજ થતા હતા. તે અવાજ સૂકાં લાકડાં, સૂકા પાંદડાં અથવા કાયલાથી ભરેલી ગાડી ચાલતો હાય ત્યારે જેમ અવાજ થાય તેવા હતા. જો કે કાલી આર્યાંનુ શરીર લેાહી માંસ સુકાઈ જવાથી (દુ`લ) રૂક્ષ થઈ ગયું હતું, છતાં ભસ્મથી ઢંકાએલ અગ્નિની પેઠે તપના તેજનીશાભાથી અત્યંત શેાલી રહ્યું હતું. (સૂ॰ ૬) પછી તે કાલી આર્યાંના હૃદયમાં એક દિવસ પાછલી રાત્રે ખકની પેઠે એવા વિચાર ઉત્પન્ન થયે કે-મારૂં શરીર તપસ્યાના કારણથી અત્યંત સૂકાઈ ગયું છે, છતાં મારામાં ઉત્થાન, કર્મ, ખલ, વીર્ય, પૌરૂષ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ આદિ વિદ્યમાન છે. તેથી મારે માટે એ ઉચિત છે કે કાલે સૂર્યોદય થતાંજ આ ચંદનખાળા આર્યાને પૂછીને તેમની આજ્ઞાથી સલેખના જોષણાનું સેવન કરતી, ભકતપાનનુ પ્રત્યાખ્યાન કરી, મૃત્યુની ચાહના વગર વિચરણ કરૂં. એવા વિચાર કરી સૂર્યોદય થતાંજ આ ચન્દ્રનખાળા આર્યાંની પાસે આવી અને વંદન–નમસ્કાર કરી હાથ જોડી આ પ્રકારે ખેલી-હૈ આયે ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને સલેખના આદિ કરતી થકી શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૬૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ વિચરણ કરવા ચાહું છું. આર્યચંદનબાળા આર્યાએ આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ તમને સુખ થાય તેમ કરે. આર્યચંદનબાળા આર્યાની આજ્ઞા મેળવી તે કાલી આર્યા પિતાના પૂર્વોક્ત વિચાર પ્રમાણે વિચારવા લાગી. કાલી આર્યાએ આર્યચંદનબાળા આર્યા પાસે સામાયિકાદિક અગીયાર અંગેનું અધ્યયન કરી પૂરાં આઠ વર્ષ સુધી શ્રામસ્યપર્યાયનું પાલન કર્યું. અંતમાં માસિક સંલેખનાથી આત્માને સેવિત કરી સાઠ ભકતને અનશનથી છેદિત કરી જે માટે સંયમ ગ્રહણ કર્યો હતો તે અર્થને પિતાના અંતિમ ઉચ્છવાસનિ:શ્વાસ દ્વારા પ્રાપ્ત કરી સિદ્ધ થઈ ગઈ. (સૂ) ૭) [ પ્રથમ અધ્યયન સમાત ]. સુકાલીદેવી કા ચરિત્ર [ દ્વિતીય અધ્યયન ] દ્વિતીય અધ્યયનને પ્રારંભ કરીએ છીએ. જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછયુંહે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત અન્તકૃતના આઠમા વર્ગના પ્રથમ અધ્યયનને ભાવ મેં આપના મુખેથી સાંભળે. હવે તે પછી ભગવાને દ્વિતીય અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? સુધમાં સ્વામીએ કહ્યું – હે જંબૂ ! તે કાલ તે સમયે ચમ્પા નામે નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર નામનું ચિત્ય હતું. તે નગરીના રાજા કેણિક હતા. ત્યાં રાજા શ્રેણિકની લાય અને રાજા કૃણિકની નાની માતા સુકાલી નામની દેવી (રાણી) હતી. જેમ કાલી દેવી પ્રવ્રજિત થઇ તેજ પ્રકારે સુકાવી દેવી પણ પ્રત્રજિત થઈ, અને ચતુર્થભક્ત આદિ ઘણાં પ્રકારની તપસ્યા કરતી વિચારવા લાગી. ત્યારપછી એક સમય સુકાલી આર્યા જ્યાં આર્યચંદનબાળ આર્યા હતી ત્યાં ગઈ, અને વંદન નમસ્કાર કરી હાથ જોડી બોલી – હે મહાભાગા! આપની આજ્ઞા પ્રાપ્ત કરી કનકાવલી તપસ્યા કરતી વિચારવા ચાહું છું. જવાબમાં તેમણે કહ્યું-જેમ તમને સુખકર પ્રતીત થાય (લાગે) તેમ કરે. પછી તે સુકાલી આર્યાએ જેવી રીતે કાલી આર્યાએ “રત્નાવલી” તપસ્યાની આરાધના કરી હતી તે જ રીતે કનકાવલી તપસ્યાની આરાધના કરી. રત્નાવલીથી કનકાવલીમાં વિશેષતા એ છે કે જ્યાં રત્નાવલીમાં છઠ કરાય છે ત્યાં કનકાવલીમાં અઠ્ઠમ કરાય છે. એક પરિપાટીમાં એક વર્ષ પાંચ માસ અઢાર દિવસ લાગે છે. બાકીનું પ્રથમ અધ્યયનના પ્રમાણેજ જાણવું. એમનું ચારિત્રપર્યાય નવ વર્ષને હતું, અને ત્યારપછી તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો (સૂ૦ ૮) ( દ્વિતીય અધ્યયન સમાપ્ત ] શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાકાલી કા ચરિત્ર હવે ત્રીજું અધ્યયન કહીએ છીએ: જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું ભદન્ત!ભગવાન મહાવીર પ્રભુ દ્વારા પ્રરૂપિત અંતકૃત નામના અઠમ અંગના દ્વિતીય અધ્યયન સંબંધી ભાનું આપના મુખેથી શ્રવણ કર્યું, હવે ત્યારપછી ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત તૃતીય અધ્યયનના ભાવને સાંભળવાની મારી ઈચ્છા છે. સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! આ વર્ગના ત્રીજા અધ્યયનમાં મહાકાલી દેવીના ચરિતનું વર્ણન છે. એ રાજા શ્રેણિકની પત્ની અને કૃણિકની નાની માતા હતી. તેમણે પણ સુકાલીની પેઠેજ દીક્ષા ધારણ કરી અને લઘુસિંનિષ્ઠીડિત” નામનું તપ કર્યું. તે આ પ્રકારે – સર્વથી પહેલાં ઉપવાસ કર્યો, પારણું કરીને છઠ કર્યું, પારણું કરી ઉપવાસ કર્યો, પારણું કરી અટ્ટમ કર્યું, એમ છઠ, ચલા, અઠ્ઠમ પચેલા, ચૌલા, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચૌલા, પચેલા, અઠમ, ચીલા, છઠ, અઠેમ, ઉપવાસ, છઠ અને ઉપવાસ કર્યા. આ પ્રકારે “લઘુસિંહનિષ્ક્રીડિત તપની એક પરિપાટી કરી. જેમાં તેત્રીસ દિવસ તો પારણા કર્યા અને પૂરા પાંચ મહિના અને ચાર દિવસની તપસ્યા થઈ. એવી ચાર પરિપાટી એમણે કરી જેમાં બે વર્ષ અઠ્ઠાવીસ દિવસ લાગ્યા. આ પ્રકારે લધુસિંહનિષ્ક્રીડિત તપની તે મહાકાલી આર્યાએ સૂત્રોકતવિધિથી આરાધના કરી. ત્યારપછી ફરી પણ તે આર્યાએ પરચુરણ કેટલીક તપસ્યા કરી. અંત સમયમાં સંથારે કરીને કર્મોનો સંપૂર્ણ નાશ થઈ જતાં તે મેક્ષમાં પહોંચી. કૃણાદેવી કા ચરિત્ર આ પ્રકારે કૃષ્ણાનું પણ ચરિત જાણવું જોઈએ. એ મહારાજા શ્રેણિકની પત્ની અને મહારાજા કૃણિકની નાની માતા હતી. તેમણે પણ ભગવાનની પાસે દીક્ષા લીધી અને આર્ય ચંદનબાલા આર્યાની પાસે આવીને હાથ જોડી આ પ્રકારે બોલી - હે આયે! હું આપની આજ્ઞા મેળવીને “મહાસિનિષ્ક્રીડિત તપ’ કરવા ચાહું છું. ચંદનબાળા આર્યાએ કહ્યું – જેવી તમારી ઇચ્છા હોય તેમ કરે, કેઈ પ્રકારે પ્રમાદ ન કરશો. ત્યારપછી તે કૃષ્ણા આર્યા મહાસિનિષ્ક્રીડિત તપ” તેજ પ્રકારે કરવા લાગી કે જે પ્રકારે મહાકાલી આર્યાએ “લઘુસિહનિષ્ક્રીડિત તપસ્યા કરી હતી. એમણે ‘મહાસિંહનિષ્ક્રીડિત તપ” આ પ્રકારે કર્યું. સર્વ પહેલાં ઉપવાસ કર્યો. પારણું કરીને છઠ કર્યુંપારણું કરીને ઉપવાસ કર્યો. એવી જ રીતે અધૂમ કર્યું. છઠ, ચૌલા, અઠમ, પલા, ચૌલા, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, દશ, નવ, અગીયાર, દેશ, બાર, અગીયાર, તેર, બાર, ચૌદ, તેર, પંદર, ચૌદ, સેળ, પંદર, સોળ, ચૌદ, પંદર, શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૬૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ તેર, ચૌદ, બાર, તેર, અગીયાર, બાર, દશ, અગીયાર, નવ, દશ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, અઠમ, ચાર, છઠ, આઠમ, ઉપવાસ, છઠ અને પછી પારણું કરી ઉપવાસ કર્યો. આ પ્રકારે એક પરિપાટી કરી, જેમાં તે સતીજીએ એકસઠ પારણાં કર્યા, અને પૂરેપૂરાં એક વર્ષ ચાર મહિના તથા સત્તર દિવસ અર્થાત ચારસે સતણું દિવસ તપસ્યા કરી. એવી એક પરિપાટી કરી તેની સાથે સાથે જ બીજી ત્રીજી અને જેથી પરિપાટી પણ કરી. જેમાં છ વર્ષ બે મહિના અને બાર દિવસ લાગ્યા. આ પ્રકારે કૃષ્ણ આર્યાજીએ “મહાસિનિષ્ક્રીડિત’ તપસ્યા વિધિપૂર્વક કરીને ફરી પણ કેટલીક પરચુરણ તપસ્યા કરી. અંતિમ સમયે સંથારો કરી કાલી આર્યાની પિકે તે પણ મેક્ષમાં ગઈ (સૂ૦ ૯) સુકૃષ્ણાદેવી કા ચરિત્ર હે જંબૂ ! એજ પ્રકારે સુકૃષ્ણાનું પણ ચરિત જાણવું જોઈએ. તે પણ રાજા શ્રેણિકની રાણી અને મહારાજા કૃણિકની નાની માતા હતી. તે પણ ભગવાનની પાસે ધર્મકથા સાંભળીને પ્રવ્રજિત થઈ ગઈ અને આર્યા ચંદનબાળાની પાસે આવીને હાથ જોડી બોલી –હ આયે! હું “સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપ કરવા ચાહું છું. આર્યા ચંદનબાળાએ કહ્યું - હે દેવાનુપ્રિયે! જેવી તમારી ઈચ્છા હોય તેમ કરે, કોઈ પ્રકારને પ્રમાદ ન કરો. પછી તે સુકૃષ્ણા આર્યા “સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપ કરવા લાગી. તે આ પ્રકારે – તે સુકૃષ્ણા આર્યાએ પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક દિવસે ગૃહ દ્વારા આપવામાં આવેલ એક દાત અન્નની એક દાત પાણીની લીધી. એ જ પ્રકારે બીજા સપ્તાહના પ્રત્યેક દિવસમાં બે દાત અન્નની અને બે દાત પાણીની, તથા ત્રીજા સપ્તાહમાં ત્રણ દાત, ચેથા સપ્તાહમાં ચાર દાત, પાંચમામાં પાંચ, છામાં છે અને સાતમા સપ્તાહમાં સાત દાત અન્નની સાત દાત પાણીની લીધી. આ પ્રકારે તેમણે “સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપની ઓગણપચાસ રાતદિવસમાં એક છનું ભિક્ષા (દાત)ના આધાર પર સૂત્રપ્રમાણે આરાધના કરી. અશનપાનની અભેદ વિવક્ષાથી પ્રથમ સપ્તાહમાં સાત દાત થઈ, બીજામાં ચૌદ, ત્રીજામાં એકવીશ, ચોથામાં અાવીશ, પાંચમામાં પાંત્રીશ, છટ્ઠામાં બેતાલીશ, સાતમામાં ઓગણપચાશ. એ પ્રકારે બધી મળીને એક છનું ભિક્ષા થાય છે. તે પછી સુકૃષ્ણા આર્યા આર્યચંદનબાલા આર્યા પાસે આવી અને વંદન-નમસ્કાર કર્યા પછી આ પ્રકારે બેલી – હે આર્યો! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અણઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમા તપ કરવા ચાહું છું. આર્યચંદનબાલા આર્યાએ કહ્યું-હે દેવાનુપ્રિયે! જેમ તને સુખ થાય તેમ કરે, કઈ પ્રકારે પ્રમાદ ન કરશે. (સૂ૦ ૧૦) શ્રી અકૃત દશાંગ સૂત્ર ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી સુકૃષ્ણ આર્યા “અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી વિચરવા લાગી. તેમણે પ્રથમ અષ્ટમાં એક દાત અન્નની અને એક દાત પાણીની લીધી. બીજા અષ્ટકમાં બે દાત અન્નની અને બે દાત પાણીની લીધી, અને એ જ રીતે કમથી આઠમા અષ્ટકમાં આઠ દાત અનની અને આઠ દાત પાણીની ગ્રહણ કરી તેઓએ સંયમ યાત્રાનો નિર્વાહ કર્યો. આ પ્રકારે અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમા રૂપ તપસ્યા ચેસઠ દિન-રાતમાં બસે અઠયાસી ભિક્ષા દ્વારા સૂત્રોકત વિધિથી આરાધના કરી. ભિક્ષાની ગણના પૂકત જેમ જાણવી. ત્યારપછી તે સુકૃષ્ણ આર્ય આર્યચંદનબાળ આર્યાની પાસે આવીને આ પ્રકારે બોલી-હે આયે ! હવે મારી ઈચ્છા છે કે આપની આજ્ઞા લઈને “નવનવમિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચરૂં. પછી આર્ય ચદનબાળા આર્યાની આજ્ઞાથી તે આર્યા નવનવામિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચારવા લાગી. પ્રથમ નવકમાં એક દાત અનની અને એક દાત પાણીની લીધી. એ પ્રમાણે કમથી નવમાં નવકમાં નવ દાત અનની અને નવ દાત પાણીની લીધી. આ નવનવમિકા ભિક્ષુપ્રતિમા એક્યાસી દિવસરાતમાં પૂરી થાય છે. આમાં ભિક્ષાઓની સંખ્યા ચારસો પાંચ થાય છે. આ નવનવામિકા ભિક્ષુપ્રતિમાને સમાપ્ત કરી આર્ય ચંદનબાળા આર્યાની આજ્ઞાથી તે સુકૃષ્ણ આય દશદશમિકા ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી વિચરવા લાગી. તે દશદશમિકા ભિક્ષુપ્રતિમાં આ પ્રકારે છે–તેમણે દશદશમિકાના પ્રથમ દશકમાં એક દાત અન્નની અને એક દાત પાણીની લીધી. એ પ્રકારે દશમ દશકમાં તેમણે દશ દાત અન્નની અને દશ દાત પાણીની ગ્રહણ કરી. આ પ્રકારે આ દશદશમિકા ભિક્ષુપ્રતિમા એકસો દિવસરાતમાં પૂરી થાય છે, અને આમાં ભિક્ષાની સંખ્યા બધી મળીને સાડા પાંચસે થાય છે. આ પ્રકારે પડિમાનું આરાધન કરી બહુ પ્રકારના ચતુર્થ અને માસ, અર્ધમાસરૂપ વિવિધ તપથી આત્માને ભાવિત કરતી કરતી વિચારવા લાગી. આ ઉદાર અને ઉગ્ર તપસ્યાના કારણે સુકૃષ્ણ આર્યા અત્યંત દુર્બલ થઈ ગઈ અને અતિમ સમયે સંથારો કરી સંપૂર્ણ કર્મોને નાશ કરી મોક્ષગતિને પ્રાપ્ત થઈ (સૂ) ૧૧) [ સુકૃષ્ણાનામક પંચમ અધ્યયન સંપૂર્ણ ] શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ મહાકૃષ્ણાદેવી કા ચરિત્ર તેજ પ્રમાણે રાજા શ્રેણિકની રાણી અને કણિકની નાની માતા મહાકૃષ્ણ રાણી પણ ભગવાન મહાવીરની પાસે પ્રત્રજિત થઈ પછી તે મહાકૃષ્ણા આર્ય આર્યચંદનબાળાની આજ્ઞા લઈને “લઘુસવંતભદ્ર’ તપ કરવા લાગી. તે આ પ્રકારે છે. સર્વથી પહેલાં તેમણે ઉપવાસ કર્યો. પારણું કરીને છઠ્ઠ કર્યું, પારણું કરીને અ8મ કર્યું, એવી રીતે ચાર પાંચ, અઠ્ઠમ, ચાર, પાંચ, ઉપવાસ, છઠ્ઠ, પાંચ, છ, પાંચ, છઠ્ઠ, અટ્ટમ, ચાર, છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ, ઉપવાસ, ચાર, પાંચ, ઉપવાસ, છઠ્ઠ અને અઠ્ઠમ કર્યા. આ પ્રમાણે તે મહાકૃષ્ણ આર્યાએ “લઘુસવતેભદ્ર” નામના તપની એક પરિપાટી પૂરી કરી, જેમાં પિત્તર દિવસ તપસ્યાના અને પચીશ દિવસ પારણના થાય છે. આ પરિપાટીને સમાપ્ત કરીને દ્વિતીય પરિપાટી પ્રારંભ કરી, પણ એ સમયે પારણામાં વિષયને ત્યાગ કરી દીધે, એવી રીતે ત્રીજી પરિપાટી કરી. આના પારણામાં વિનયને લેપમાત્ર પણ છેડી દીધું. ત્યારપછી ચોથી પરિપાટી કરી. આમાં પારણાને દિવસે આયંબિલ કર્યા. આ પ્રકારે તેમણે ‘લધુસર્વતોભદ્ર'ની ચારેય પરિપાટી કરી. આ તપમાં એક વર્ષ એક માસ દશ દિવસ લાગે છે. આ પ્રકારે તપની આરાધના કરીને અંતમાં કમ ખપાવીને સિદ્ધ થઈ ગઈ. (સૂ) ૧૨) [ મહાકૃષ્ણા-નામનું સાતમું અધ્યયન સમાપ્ત] વીરકૃષ્ણાદેવી કા ચરિત્ર હવે સાતમું અધ્યયન કહે છે. જબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત અન્તકૃતના છઠ્ઠા અધ્યયનને ભાવ આપના મુખેથી સાંભળે. હવે પછી સાતમા અધ્યયનમાં ભગવાને કયા ભાવનું નિરૂપણ કર્યું છે? સુધર્મા સ્વામીએ કહ્યું–હે જબૂ! સાતમા અધ્યયનમાં વરકૃષ્ણ દેવીનું ચરિત છે. એ શ્રેણિક રાજાની રાણી તથા કૃણિક રાજાની નાની માતા હતી. તેમણે પણ ભગવાન મહાવીરની પાસે ધર્મકથા સાંભળી પ્રવજ્યા લીધી. પ્રવજ્યા લીધા પછી તે વીરકૃષ્ણ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #83 -------------------------------------------------------------------------- ________________ આર્ય આર્ય ચંદનબાળા આર્યાની પાસે આવી અને હાથ જોડીને બેલી-હે આયે! આપની આજ્ઞા મેળવીને ‘મહાસર્વતોભદ્ર” તપ કરવા ચાહું છું. પછી ચંદનબાળાની આજ્ઞા મેળવી તેમણે “મહાસર્વતોભદ્ર” તપસ્યા પ્રારંભ કરી. સૌથી પહેલાં ઉપવાસ કર્યો, પારણું કરીને છઠ્ઠ કર્યું, પારણું કરીને અઠ્ઠમ કર્યું, એમ ચાર, પાંચ, છ, સાત, કર્યા આ પ્રથમ લતા થઈ, બીજી લતામાં તેમણે ચાર, પાંચ, છ, સાત, ઉપવાસ, છ અને અમ કર્યા. આ બીજી લતા થઈ, ત્રીજી લતામાં સાત કર્યા. સાતનું પારણું કરી ઉપવાસ કર્યો, પછી છઠ્ઠ, અટ્ટમ, ચાર, પાંચ, છ, ઉપવાસ કર્યા. આ ત્રીજી લતા થઈ. જેથી લતામાં અટ્ટમ, ચાર, પાંચ, છ, સાત કર્યા, સાતને પારણે ઉપવાસ, ઉપવાસને પારખે છદ્ર કરી પાર કર્યો. આ ચેથી લતા થઈ. પાંચમી લતામાં છ કર્યા. સાત કર્યા, સાતના પારણે ઉપવાસ કર્યો, ઉપવાસના પારણે છઠ્ઠ કર્યો, એવી રીતે અમ, ચેલા અને પાલા કરી પારણા કર્યા. આ પાંચમી લતા થઈ. ત્યારપછી છઠ્ઠી લતામાં છઠ્ઠ કર્યો, છઠ્ઠના પારણે અઠ્ઠમ, અઠ્ઠમના પારણે ચૌલા, ચૌલાના પારણે પાંચ, એવી રીતે છ કર્યા, સાત કર્યા અને સાતના પારણે ઉપવાસ કરીને પારણું કર્યા. આ છઠ્ઠી લતા થઈ. ફરી સાતમી લતામાં પાંચ કર્યા, પાંચને પારણે છ કર્યા, છનાં પારણે સાત, સાતનાં પારણે ઉપવાસ, ઉપવાસને પારણે છે, તેમજ અટ્ટમ, ચૌલા કરીને પારણા કર્યા. આ સાતમી લતા પૂરી થઈ. આવી રીતે સાત લતાની પરિપાટી થઈ આમાં આઠ માસ પાંચ દિવસ લાગે છે. આ રીતે તેમણે ચારેય પરિપાટી કરી, જેમાં બે વર્ષ આઠ માસ વિશ દિવસ લાગ્યા. તે પછી તે વીરકૃષ્ણ આર્યા કાલી આર્યાની પિઠે સર્વ કર્મોને ખપાવી પરમપદ મેક્ષને પ્રાપ્ત થઈ (સૂ૦ ૧૩) [ વીરકૃષ્ણા નામનું સાતમું અધ્યયન સમાપ્ત. } રામકૃષ્ણાદેવી કા ચરિત્ર હવે આઠમું અધ્યયન કહે છે-જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછયું - હે આર્ય! અન્નકૃતના આઠમા વર્ગના સાતમા અધ્યયનને ભાવ આપના મુખેથી સાંભળે, હવે હું આઠમાં અધ્યયનને ભાવ સાંભળવા ચાહું છું. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #84 -------------------------------------------------------------------------- ________________ સુધર્માં સ્વામીએ કહ્યું :- હૈ જંબૂ ! આઠમાં અધ્યયનમાં રામકૃષ્ણાદેવીનું ચરિત્ર વર્ણિત છે. તે રાજા શ્રેણિકની રાણી અને કૂણિક મહારાજાની નાની માતા હતી. તેમણે “ભદ્રોત્તરપ્રતિમા” નામની તપસ્યા કરી. તે તપસ્યાનુ વર્ણન આવી રોતે છેઃસર્વપ્રથમ તેમણે પાંચ કરી પારણું કર્યું. પારણું કરી છ કર્યાં, પારણું કરી સાત કર્યાં, એવી રીતે પારણાસહિત આઠે અને નવ કર્યાં. આ પ્રથમ લતા થઈ. બીજી લતામાં તેમણે પારણાસહિત, સાત, આઠ, નવ, પાંચ અને છ કર્યાં. આ મીજી લતા થઇ. ત્રીજી લતામાં પારણા સહિત નવ, પાંચ, છ, સાત અને આઠ કર્યાં. ચોથી લતામાં છ, સાત, આઠ, નવ અને પાંચ કર્યાં. એજ રીતે પાંચમી લતામાં પણ તેમણે પારણા સહિત આઠ, નવ, પાંચ, છ અને સાત કર્યાં. આવી રીતે આ એક પરિપાટી થઇ. આ એક પરિપાટીમાં તેને છ મહિના વીસ દિવસ લાગ્યા અને આવી રીતે ચાર પરિપાટીમાં બે વર્ષ એ માસ અને વીસ દિવસ લાગ્યા. અંતમાં રામકૃષ્ણા આર્યાં પણ કાલી આર્યાની પેઠે સર્વ કર્મોને ખપાવી સિદ્ધપદને પ્રાપ્ત થઇ (સ્૦ ૧૪) [ આસું અધ્યયન સમાપ્ત ] પિતૃસેનકૃષ્ણા કા ચરિત્ર જ ખૂસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યુ - હે ભદન્ત ! અન્તગડ-સૂત્રના આઠમા વના આઠમા અધ્યયનના ભાવ આપના મુખેથી સાંભળ્યા, હવે તે પછી નવમા અધ્યયનના ભાવ સાંભળવા ઇચ્છું છુ, કૃપા કરી સંભળાવા. સુધર્માસ્વામીએ કહ્યું-હે જમ્મૂ ! નવમા અધ્યયનમાં પિતૃસેનકૃષ્ણાનું વર્ણન છે, તે રાજા શ્રેણિકની રાણી અને મહારાજ કૃણિકની નાની માતા હતી. તેમણે ભગવાન મહાવીર સમીપે પ્રત્રજ્યા લઇ મુક્તાવલી તપસ્યા કરી. તે આ પ્રકારે-સથી પહેલાં તેમણે ઉપવાસ કર્યાં, ઉપવાસને પારણે છઠ કર્યાં, છઠને પારણે ઉપવાસ કર્યાં, ઉપવાસને પારણે અઠમ કર્યાં, એમ એક-એક ઉપવાસ વચ-વચમાં કરતી થકી ક્રમથી પિતૃસૈનકૃષ્ણા આર્યાએ સેાળ ઉપવાસ સુધી કર્યાં. ફરી એ પ્રકારે પદ્મનુપૂર્વીથી વચ-વચમાં ઉપવાસ કરતાં તે જે પ્રકારે ચડી હતી શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ તેજ પ્રકારે સોળ ઉપવાસથી એક ઉપવાસ સુધી કમથી ઉતરી. આ પ્રકારે એક પરિપાટી સમાપ્ત કરી એમ કાલી રાણીની પેઠે ચારેય પરિપાટીએ તેણે સંપૂર્ણ કરી. આની એક પરિપાટીમાં અગીયાર મહિના પંદર દિવસ લાગ્યા. ચારેય પરિપાટીઓમાં કુલ ત્રણ વર્ષ દશ મહિના લાગ્યા. આ પ્રકારે તપ કરીને અંતસમયે સિદ્ધપદને પ્રાપ્ત થઈ (સૂ૦ ૧૫) [ પિતૃસેનકૃષ્ણનામનું નવમ અધ્યયન સમાપ્ત ]. મહાસેનકૃષ્ણા કા ચરિત્ર દશમા અધ્યયનમાં જંબૂસ્વામીએ પ્રશ્ન કરવાથી સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! આ અધ્યયનમાં મહાસેનકૃષ્ણાનું વર્ણન છે. આ પણ મહારાજ શ્રેણિકની રાણી અને મહારાજ કૃણિકની નાની માતા હતી. એ પણ ભગવાન મહાવીરની પાસે ઉપદેશ સાંભળી પ્રવ્રજિત થઈ અને ચંદનબાળા આર્યાની આજ્ઞાથી “આયંબિલ વદ્ધમાન નામનું તપ કરવા લાગી. સૌથી પહેલાં તેમણે આયંબિલ કર્યું, બીજે દિવસે ઉપવાસ કર્યો, પછી બે આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, ત્રણ આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, ચાર આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, પાંચ આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, એમ વચવચમાં ઉપવાસ કરતી થકી એક આયંબિલ કર્યા અને ઉપવાસ કર્યો. આ પ્રકારે “આયંબિલ– વદ્ધમાન નામનું તપ પૂરું કર્યું (સૂ) ૧૬) એ રીતે મહાસેનકૃષ્ણ આર્યાએ આયંબિલવદ્ધમાન તપસ્યાનું, ચૌદ વર્ષ ત્રણ માસ અને વીસ દિવસોમાં સૂત્રેત-વિધિથી આરાધન કર્યું. એમાં આયંબિલના દિવસ પાંચ હજાર પચાસ અને ઉપવાસના દિવસે એ થાય છે. એ પ્રકારે બધા મળીને પાંચહજાર એકસો પચાસ દિવસ થાય છે. અહીં એક વર્ષના ત્રણ સાઠ દિવસ માનવામાં આવ્યા છે. આ તપમાં ચઢવું જ છે ઉતરવાનું નથી. પછી જ્યાં આર્યચંદનબાલા આર્યા હતી ત્યાં તે આર્યા આવી અને તેમને વંદન-નમસ્કાર કર્યા. અનન્તર ચતુર્થ આદિ ઘણી તપસ્યા કરતી થકી વિચારવા લાગી. એ કઠિણ તપસ્યાઓને કારણે તે આર્યા અત્યંત દુર્બલ થઈ ગઈ, તથાપિ આંતરિક તેજને કારણે અત્યંત શોભાયમાન હતી. (સૂ) ૧૭) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #86 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી એક સમયે પાછલી રાતમાં તે મહાસેનકૃષ્ણ આર્યાના હદયમાં અંધકની પેઠે એવું ચિન્તન થયું કે આ મારું શરીર તપસ્યાથી કૃશ થઈ ગયું છે, તથાપિ મારામાં હજી ઉસ્થાન, બલ, વીર્ય આદિ છે. માટે સૂર્યોદય થતાં જ આર્ય ચંદનબાલાની પાસે જઈને તેમની આજ્ઞા લઈ સંથારે કરીશ. તે પ્રમાણે તેમણે ચંદનબાલા આર્યાની પાસે જઈ હાથ જોડી સવિન સંથારા માટે આજ્ઞા માંગી. આજ્ઞા લઈને મૃત્યુને નહી ચાહતી તે સંથારે કરી વિચરવા લાગી. તે મહાસેનકૃષ્ણ આર્યા, ચંદનબાલા આર્યાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું, અને પૂરા સત્તર વર્ષ સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું, તથા માસિકસલેખનાથી આત્માને સેવિત કરતી થકી સાઠ ભક્તિનું અનશનથી છેદન કરી અંતિમ શ્વાસે છૂવાસમાં પિતાના સંપૂર્ણ કર્મોને નષ્ટ કરીને મેક્ષમાં ગઈ. (સૂ) ૧૮) આ દશેય આર્યાઓમાં પ્રથમ કાલી આર્યાએ આઠ વર્ષ સુધી ચારિત્રપર્યાય પા. બીજી સુકલી આર્યાએ નવ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે. એ પ્રકારે ક્રમશ: ઉત્તરોત્તર એક એક રાણીના ચારિત્રપર્યાયમાં એક એક વર્ષને વધારે જાણ. એ પ્રકારે છેલ્લી રાણું મહાસેનકૃષ્ણાએ સત્તર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે. આ બધી મહારાજ શ્રેણિકની રાણીઓ હતી અને મહારાજ કૃણિકની નાની માતાઓ હતી. (સૂ) ૧૯) શાસ્ત્રો પસંહાર / શાસ્ત્ર પ્રશસ્તિ [ મહાસેનકૃષ્ણ નામનું દશમું અધ્યયન સંપૂર્ણ ] હે જંબૂ ! પિતાના શાસનની અપેક્ષાથી ધર્મના આદિ કરવાવાળા શ્રમણ ભગવાન મહાવીર જે મોક્ષમાં પધારી ગયા તેમણે આઠમાં અંગ “અન્નકૃતસૂત્રને આ ભાવ પ્રરૂપિત કર્યો છે. ભગવાનની પાસે જે પ્રમાણે સાંભળ્યું તે પ્રકારે મેં તમને સંભળાવ્યું. આ અન્નકૃતમાં એક શ્રુતસ્કન્ધ અને આઠ વર્ગ છે. આ સૂત્ર પર્યુષણના આઠ દિવસમાં વંચાય છે. એના પ્રથમ અને દ્વિતીય વર્ગમાં દશ દશ ઉદ્દેશ–અધ્યયન છે. ત્રીજામાં તેર, ચેથા અને પાંચમાં વર્ગમાં દશ દશ અધ્યયન છે. છઠ્ઠા વર્ગમાં સેળ, સાતમા અને આઠમામાં ક્રમશ: તેર અને દશ અધ્યયન છે. આ સૂત્રમાં નગર આદિનું શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર Page #87 -------------------------------------------------------------------------- ________________ વર્ણન સંક્ષેપથી કરવામાં આવ્યું છે. નગર આદિથી માંડીને બેધિલાભ અને અંતકિયા આદિનું સવિસ્તાર વર્ણન જ્ઞાતાધર્મકથાગની સમાન જાણવું જોઈએ. (સૂ૦ 20) ઇતિ અન્નકૃતસૂત્ર સંપૂર્ણ. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર