________________
તે ચમ્પાનગરીમાં કૃણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તે લેકમર્યાદા કરવાના કારણથી મહાહિમવાન-સદશ હતા. યશ અને કીર્તિ ફેલાઈ રહેવાના કારણથી તે મહામલય તુલ્ય હતા. દઢપ્રતિજ્ઞતા અને કર્તવ્ય જ્ઞાન વડે મેરુ અને મહેન્દ્ર પર્વતના જેવા પ્રભાવશાલી હતા. કૃણિક રાજાનું વર્ણન વિસ્તારથી ગૌvinતરસૂત્ર માં જોઈ લેવું (સૂ૦ ૧).
સુધર્માસ્વામી કા ચંપાનગરી મ સમવરણ / જબૂસ્વામી કા પ્રશ્ન
તે કાલ તે સમયમાં સ્થવિર આર્ય સુધર્માદવામી પાંચસો અનગારાની સાથે તીર્થંકર પરંપરાથી વિચરતા ગામે-ગામ સંયમયાત્રાનિર્વાહપૂર્વક વિહાર કરતા કરતા તે ચમ્પાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા.
અહીં મૂળમાં “મા સુઇમ સ્થવિર આ ત્રણ પદે આવેલાં છે. તેમાં
મા શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે છે. ભવ્યલક પિતાનાં કલ્યાણપ્રાપ્તિને માટે જેની સેવા કરે છે તેને માથે કહે છે અથવા-હય (ત્યાગ કરવા લાગ્ય) ધર્મથી જે અલગ રહે તે આર્ય કહેવાય છે. અથવા-રત્નત્રયરૂપ આરા જેણે પ્રાપ્ત કર્યા છે તેને પણ આર્ય કહે છે. કર્મરૂપ કાષ્ઠનું છેદન કરવાના કારણે રત્નત્રય આરા કહેવાય છે. આ અર્થને પ્રકાશ કરવાવાળી ગાથા આ પ્રમાણે છે :
મઝ મવિf મારા, જાફરૂ ધર્મો નો વા” रयणत्तयरूवं वा, आरं जाइत्ति अन्ज इय वुत्तो ॥ १॥ इति ।
g=શેભે એવું અર્થાત્ સારૂં, ધમે = કૃતચારિત્રલક્ષણ, સ્યાદ્વાદલક્ષણ તથા સ્વભાવલક્ષણ-ધર્મવાળા દુધમ કહેવાય છે.
સ્થવિર’ શબ્દને અર્થ કહે છે. તપસંયમમાં લાગેલા મુનિએને કદાચિત્ સંયમયેગમાં પરિષહ ઉપસર્ગ આદિથી પેદા થતા કલેશાનુભવના કારણે શિથિલતા આવે તે તેઓને ઐહિક પારલૌકિક હાનિ બતાવી તપસંયમમાં જે સ્થિર કરે છે તેને
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર