________________
મૂલશ્રી કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઈને પદ્માવતીની પેઠે ત્ અરિષ્ટનેમિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી તપસંયમની આરાધના કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. (૯)
મૂલશ્રીના જેવુંજ મૂલદત્તાનું બધું વૃત્તાન્ત જાણવું જોઇએ. આ સાંખકુમારની ખીજી પત્ની હતી. ॥ ૧૦ ૫ (સૂ. ૧૪)
પાંચમા વર્ગ સંપૂર્ણ
ષષ્ઠવર્ગ કા પ્રારંભ
હવે છજ્જા વર્ગનો પ્રારંભ કરીએ છીએ.—
છઠ્ઠા વર્ગનું પ્રારભવાકય આ પ્રકારે જાણવું જોઇએ. શ્રી જખૂસ્વામીએ કહ્યું– હે ભદન્ત ! ભગવાન મહાવીર પ્રભુના દ્વારા કહેવાયેલ પંચમ વર્ગના ભાવને આપના મુખથી મેં સાંભળ્યા, હવે ત્યાર પછી ભગવાને નિરૂપણ કરેલા છઠ્ઠા વર્ગના ભાવને હું સાંભળવા ચાહું છું. શ્રી સુધર્માં સ્વામીએ કહ્યું-હે જ ખૂ ! ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગમાં સેળ અધ્યયનોનું નિરૂપણ કર્યું છે, તેનાં નામ આ પ્રકારે છે, (૧) મકાઈ (૨) કિંકમ (૩) મુદ્રપાણિ (૪) કાશ્યપ (૫) ક્ષેમક (૬) ધૃતિધર (૭) કૈલાસ (૮) હરિચંદન (૯) વારત્ત (૧૦) સુદર્શન (૧૧) પૂર્ણભદ્ર (૧૨) સુમનોભદ્ર (૧૩) સુપ્રતિષ્ઠ (૧૪) મેઘ (૧૫) અતિમુક્ત તથા (૧૬) અલક્ષ્ય.
હે ભદન્ત! ભગવાન મહાવીરે અન્તકૃત સૂત્રના છઠ્ઠા વર્ગમાં સેળ અધ્યયનાનુ નિરૂપણ કર્યું છે તે તેના પ્રથમ અધ્યયનમાં કયા ભાવાનું નિરૂપણ કર્યું છે ? (સૂ॰ ૧)
મંકાઈ ઔર કિંકમ કા ચરિત્ર
હે જમ્મૂ ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર નામે એક ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. મકાઇ નામે ગાથાપતિ રહેતા હતા, જે બહુજ સમૃદ્ધ અને (કાઇથી પરાભવ નહિ થાય તેવા) હતા.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
હતું. તેમાં શુશિલક તે રાજગૃહ નગરમાં ખીજાથી અપરાવિત
૪૪