Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્માવતી કી સિદ્ધિગતિ પ્રાપ્તિ
તે પછી પદ્માવતી આર્યાએ યક્ષિણી આર્યાં પાસે સામાયિક આદિ અગીયાર અંગાનુ અધ્યયન કર્યું અને તેની સાથેજ ઉપવાસ, છઠે, અષ્ટમ, ચાર, પાંચ, પંદર પંદર દિવસ અને મહિના મહિના સુધીની વિવિધ તપસ્યા કરતી કરતી વિચરવા લાગી. પદ્માવતી આર્યાએ પુરાં વીશ વર્ષ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કર્યું. અંતમાં જ્યારે દુલ થઈ ગઈ ત્યારે તેણે એક માસની સલેખનાના પ્રારંભ કર્યાં. અને સલેખના દ્વારા સાઠે ભકતાનું અનશનથી છેદન કરી અર્થાત્ એક મહિનાના સંથારા કરી જે માક્ષ પ્રાપ્તિ માટે સંચમ લીધા હતા તેનું આરાધન કરતાં અંતિમ શ્વાસ પછી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું.
પ્રથમ અધ્યયન સંપૂર્ણ
ગૌરી આદિ કા દીક્ષાગ્રહણ ઔર સિદ્ધિપદ કી પ્રાપ્તિ
આ બીજા અધ્યયનનું પ્રારંભ વાકય આ પ્રકારે જાણવું જોઇએ.
શ્રી જમ્મૂામી શ્રી સુધર્માંસ્વામીને પૂછે છે :–હે ભદન્ત ! ભગવાન મહાવીર દ્વારા નિરૂપિત પ્રથમ અધ્યયનને ભાવ મેં સાંભળ્યે પણ તેના પછી ભગવાને દ્વિતીય અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે. તે કૃપા કરીને સંભળાવે. શ્રી સુધર્માં સ્વામીએ કહ્યું-હે જમ્મૂ ! તે કાલ તે સમયે દ્વારકા નામની નગરી હતી, તે નગરીની પાસેજ રૈવતક નામે પત હતા. તે પર્યંત ઉપર નંદનવન નામે એક મનેહર તથા વિશાળ ઉદ્યાન હતુ. તે દ્વારકા નગરીના રાજા કૃષ્ણ વાસુદેવ હતા. તે કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણીનું નામ ગૌરી હતું. એક સમય ન ંદનવન ઉદ્યાનમાં ભગવાન અત્ અરિષ્ટનેમિ
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૪૨