________________
૧/-/૫/૬૧,૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેમાં વર્તતા નાસ્કો શું કોધોપયુક્ત છે ? ઇત્યાદિ પ્રગ્ન. તેનો ઉત્તર આ છે – પ્રત્યેક નકે જઘન્ય સ્થિતિક નૈરયિકો હંમેશા હોય છે. તેમાં પણ ક્રોધીના બહપણાથી ૨૭ભંગો. એકાદિથી સંખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિક નૈરયિકોને દાયિત હોવાથી તેમાં ક્રોધાદિયુક્તની સંખ્યા એક અને અનેકે ૮૦ ભંગો છે.
એકેન્દ્રિયોમાં સર્વ કષાય ઉપયુક્ત જીવો પ્રત્યેક ગતિમાં ઘણાં છે, માટે અભંગ સમજવું. કહ્યું છે - જ્યાં વિરહનો સંભવ ન હોય ત્યાં ૮૦ ભંગો કરવા, વિરહ ન હોય ત્યાં અભંગ કે ૨૩ ભંગ. આ વિરહ સત્તાની અપેક્ષાઓ જાણવો, ઉત્પાદની અપેક્ષાયો નહીં. કેમકે રાપભામાં ર૪-મુહૂર્તનો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે. • x
(ઘણાં ક્રોધી અને લોભી છે અથવા (૧) ઘણાં ક્રોધી, એક માની, એક માયી છે. અથવા (૨) ઘણાં ક્રોધી, એક માની, ઘણાં મારી છે. અથવા (૩) ઘણાં કોણી, ઘણાં માની, એક માણી છે. અથવા (૪) ઘણાં કોળી, ઘણાં માની, ઘણાં માયી છે. • • આ પ્રમાણે ક્રોધ-માન-લોભ વડે ચાર ભેદ, • • આ પ્રમાણે ક્રોધમાયા-લોભ વડે ચાર ભેદ. પછી માન, માયા, લોભની સાથે ક્રોધ વડે ભંગ કરવા તે ચતુર્ક સંયોગી આઠ ભંગ થશે. આ રીતે ક્રોધને મૂક્યા સિવાય ૨૩-ભંગ કહેવા.
ભગવન રતનપભા પૃedીના 30 લાખ નરકાવાસોમાં એક-એક નરકાવાસોમાં એક સમયાધિક જઘન્યસ્થિતિ વતત નૈરયિકો ક્રોધોપયુક્ત છે? કે માન-માયા-લોભોપયુક્ત છે ? ગૌતમ ! એકાદ ક્રોધી, માની, માસી, લોભી હોય છે અથવા ઘણાં ક્રોધી, માની, માયી, લોભી હોય છે અથવા કોઈ એક ક્રોધી અને માની હોય અથવા કોઈ એક ક્રોધી અને ઘણાં માની હોય એ રીતે ૮૦ ભેદ થયા.
એ પ્રમાણે ચાવતુ સંધ્યેય સમયાધિક સ્થિતિવાળા નૈરસિક માટે જાણવું. અસંખ્યય સમયાધિક સ્થિતિને ઉચિત ઉતકૃષ્ટ સ્થિતિમાં ર૭-માંગા કહેa.
વિવેચન-૬૧,૬ર :પૃથ્વી - x • x • ઉપલક્ષણત્વથી પૃથ્વી આદિ જીવાવાસોમાં કહેવું... સ્થિતિ એટલે સ્થિતિ સ્થાનો કહેવા. એ રીતે અવગાહના સ્થાનો. શરીરાદિ પદો સ્પષ્ટ છે. • x • એ રીતે સ્થિતિ સ્થાનાદિ દશ વસ્તુ સંબંધે આ ઉદ્દેશામાં વિચારવાનું છે. ગાથાનો સંપર્થ કહ્યો, હવે ગાથાનો વિસ્તારાર્થ સૂત્રકાર સ્વયં કહે છે -
રનપ્રભા પૃવીમાં સ્થિતિ સ્થાનોને નિરૂપવા કહે છે - સૂp સ્પષ્ટ છે, વિશેષ આ - પ્રતિ નરકાવાસે સ્થિતિ - આયુષ્ય, સ્થાન - વિભાગ. આ સ્થિતિ સ્થાન અસંખ્યય છે. કેવી રીતે ? પહેલી પૃથ્વીની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ અને કૃષ્ટિ તે સાગરોપમ. જઘન્ય સ્થિતિમાં એક-એક સમય વૃદ્ધિથી અસંખ્યય સ્થિતિ સ્થાન થાય કેમકે સાગરોપમના સમય અસંખ્યય છે. નરકાવાસોની અપેક્ષાઓ પણ તે અસંખ્યય છે. માત્ર તેની જઘન્ય અને ઉત્કૃષ્ટતાથી અન્યથી જાણવી.
જેમકે – પહેલા પ્રતટે નકમાં જઘન્યસ્થિતિ ૧૦,000 વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦,૦૦૦ વર્ષ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ તે એક સ્થિતિ સ્થાન, તે પ્રત્યેક નરકે ભિન્ન ભિન્ન છે. તેમાં એક સમય વધારો તો બીજું સ્થિતિ સ્થાન, તે પણ વિચિત્ર છે. એ રીતે ચાવ અસંખ્યય સમય વધારવા. હવે સૌથી છેલ્લે સ્થિતિ સ્થાન દેખાડવા કહે છે -
વિવણિત નકાવાસ પ્રાયોગ્ય એવી ઉત્કૃષ્ટ સ્થિતિ. આ સ્થિતિ સ્થાન પણ વિચિત્ર છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ વિચિત્ર હોય છે.
એ પ્રમાણે સ્થિતિ સ્થાન પ્રરૂપી, તેમાં જ ક્રોધાદિ ઉપયોગવાળા નારકોના વિભાગને દેખાડવા આ સૂત્ર કહે છે – જે નરકાવાસમાં જઘન્ય જેટલી સ્થિતિ હોય
- દરેક નકે સ્વ-રવ સ્થિતિ અપેક્ષાએ જઘન્યસ્થિતિક નૈયિક હંમેશાં ઘણાં હોય છે. નાકભવ ક્રોધોદયથી અતિ વ્યાપ્ત છે. માટે બધાં નૈરયિક ક્રોધોપયુકત છે, તે એક ભંગ અથવા બે-ત્રણ-ચાર સંયોગ સંબંધી ભાંગા દર્શાવ્યા છે. તેમાં હિક સંયોગમાં બહુવચનાત ક્રોધની સાથે છ ભંગો કરવા. તે આ રીતે- ક્રોધી અને માની, ઘણાં કોધી-ઘણાં માની. એ રીતે માયા અને લોભ સાથે એક અને બહુવચનથી બળે એટલે ચાર, એમ કુલ છ ભંગ થયા. - - ત્રિક સંયોગે ૧૨ ભેદ. ક્રોધમાં બહુવચન અને માન-માયામાં એકવચન. મનમાં એકવ અને માયામાં મહત્વ છે બીજો ભંગ, માનમાં બહુત્વ અને માયામાં એકવ તે ત્રીજો, માન અને મારા બંનેમાં બહુત્વ તે ચોથો ઇત્યાદિ - ૪ -
- ચતુક સંયોગમાં આઠ ભંગો - ક્રોધમાં બહુવચન અને માન-માયા-લોભમાં એકવચન તે એક ભંગ, એ રીતે લોભ-માયા-માનને ક્રમશઃ બહુવચનાત કરવા ઇત્યાદિ રૂપે આઠ ભંગ થાય.
આ પ્રમાણે જઘન્ય સ્થિતિક તૈરયિકોમાં ૧-૬-૧૨-૮ એ બધાં મળીને ૨૭ ભંગ થાય, એ બધામાં ક્રોધ બહુવચનાત જ રહે.
o સમયાધિક જઘન્ય સ્થિતિમાં વર્તમાન નૈરયિકનો પ્રત-ઉત્તરમાં ૮૦ ભંગ કહ્યા. એક સમયથી ચાવતુ સંખ્યય સમયાધિક જઘન્ય સ્થિતિમાં નારકો હોતા નથી. જો હોય તો એક કે અનેક હોય. તેથી ક્રોધાદિમાં એક સંગાથી ચાર વિકલ્પ, બહુcવથી બીજા ચાર ભંગ. દ્વિકસંયોગે ૨૪ ભંગ થાય. તે આ રીતે - ક્રોધ અને માનમાં એકવ-બહુત્વથી ચાર ભંગ, એ રીતે ક્રોધ-માયાના ૪, ક્રોધ-લોભના ૪, માન-લોભના ૪, માયા-બ્લોભના-૪, એ બધાં મળીને ૨૪ ભંગ.
ગિકસંયોગે ૩૨ ભંગ- ક્રોધ-માન-માયામાં એકવથી એક ભંગ, એમાં જ માયામાં બહુવચી બીજ, એ બંનેમાં માનના બહત્વથી બીજા બે, એ રીતે ચાર ભંગ. ક્રોધના બહત્વથી બીજા ચાર, એ રીતે આઠ ભંગ. - એ રીતે ક્રોધ-માન-લોભ સંબંધે આઠ ભંગ. - ક્રોધ, માયા, લોભ સંબંધે આઠ ભંગ. માન-માયા-લોભથી આઠ ભંગ. એમ બધાં મળીને ૩૨-ભંગ થાય. - - ચતુર્કસંયોગે ૧૬ ભંગ છે, તે આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ બધામાં એકવચનથી એક ભંગ, તેમાં જ લોભને