Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે વિશેષ કાર્ટિના આહાર વિશેષને સાધુ સાધ્વીને ગ્રાહ્ય બતાવે છે—
ટીકા-ઘુળ દ્યું નાળિજ્ઞા' જો તે ભાવ સાધુ અને સાધ્વી Ë નાભિન્ના’ ના જાણવામાં એવું આવે કે આ ચતુર્વિધ આહાર ‘પુસિંતરřહ’ દાતા શિવાયના અન્ય પુરૂષે બનાવેલ છે. તેમજ ‘વદ્યિા ળી' મહાર લાવવામાં આવેલ તેમજ ‘અદુચ’ દાતાએ પોતાને માટે બનાવડાવેલ છે, તથા ‘મુÄ' તેમજ ઉપભાગ કરેલ છે, તથા લેવિચ' આસેવિત છે. તેથી તેવા પ્રકારના આહાર જાતને ‘હ્રાસુż' અચિત્ત અને ‘કિન્ન’ એષણીય આધાકર્માદિ દોષાથી રહિત ‘નવ’ યાવત્ તેવા આહારને ગ્રહણુ કરવા ચેાગ્ય માનીને ‘દ્ધિહિમ્ના' સાધુ સાધ્વીજીએ ગ્રહણ કરવેર
આ ઉપર બતાવેલ ત્રણે સૂત્રેાના સક્ષેપમાં ભાવ એવા છે કે-પૂર્વીક્ત અવિશુદ્ધ પ્રકારના આહાર કઈ પણુ પ્રકારે સાધુ સાધ્વીએ ગ્રહણુ કરવા ન જોઈએ. તેજ પ્રમાણે જો વિશુદ્ધ પ્રકારના આહાર સચિત્ત હૈાય અનેષણીય-આધાકર્માદિ દોષવાળા હાય અને પુરૂષાન્તરસ્કૃત ન હોય તથા પેાતાને માટે દાતાએ ન મનાવરાવેલ હાય તથા અહાર લાવેલ ન હાય પરિભુક્ત ન હૈાય તથા ઉપગમાં લાવેલ ન હાય તા તેવા પ્રકારના આહાર વિશુદ્ધ પ્રકારના હાવા છતાં તેમજ મળવા છતાં પણ સાધુ સાધ્વીએ લેવા ન જોઈએ. પરંતુ વિશુદ્ધ પ્રકારના માહાર પ્રાસુક-અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દ્વેષા વગરને અને પુરૂષાન્તરકૃત હાય તથા દાતાએ પોતાને માટે મનાવરાવેલ હેાય અને બહાર લાવવામાં આવેલ હોય પરિભક્ત ડેાવાથી આસ્વાદિત પણ છે અર્થાત્ તે આહારના કઇંક ભાગ સ્વાઇપૂર્વક ખાધેલ હાય તા તેવા પ્રકારના આહાર સાધુ સાધ્વીએ જરૂર લેવાલાયક ગણાય છે. સૂ॰ ૧પા હવે પ્રસ ંગવશાત્ વિશુદ્ધ પ્રકારના આહાર જાતને જ ઉદ્દેશીને કઇક વિશેષતા બતાવે છે— ટીકા”-‘સેમિવુ વામિમ્બુળી વ' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી શાાવજી’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં વિંડરાયપણિયા ભિક્ષા મળવાની ઇચ્છાથી ‘વિસિતુષ્ઠાને' પ્રવેશ કરવાની ઇચ્છાથી તે સાધુ કે સાધ્વી ને નારૂં પુળારૂં નાળના' જે ઘરાને એવા જાણે કે ‘મેનુ લજી હેતુ' આ ઘામાં િિત” દરરોજ ‘પિત્તેજ્ઞિ’ ભિક્ષા આપવા માટે પહેલેથી જ ભાત વિગેરેમાંથી જુદા કહાડીને જુદા રાખેલ ભાત વગેરે આપવામાં આવે છે. તથા ‘નિય’દરરોજ માણુ નિર્' અર્ધો ભાગ નિયતપણાથી આપવામાં આવે છે. ‘નિતિજ્ અવટ્ઠમાળે વિજ્ઞ'દરરાજ પેષણુના ચેાથા ભાગરૂપ અંશ આપવામાં આવે છે. તા સત્તાવારૂં ગુજા' તેવા પ્રકારના ધરામાં નિતિયા' નિત્ય દાનશીલ હોવાથી તથા ‘નિતિઞોમાળારૂં' નિત્ય સ્વપક્ષ પર પક્ષના સાધુ સાધ્વી ભિક્ષા લેવા આવેજાય છે. તેથી એવા ઘરોમાં ઘણુ વધારે ભાજન બનાવવામાં આવવાથી ષટૂંકાય જીવેાની હિંસા થવાની સભાવના રહે છે. અને થોડા પ્રમાણમાં રાંધવાથી તે દરરોજ આવનારા સ્વપક્ષ પર પક્ષના સાધુઓને અન્તરાય થવા સભવ છે તેથી એવા કુળામાં નો મત્તાÇ વા' આહાર મેળવવા માટે કે ‘નો વાળાÇ 'વા' દૂધ પાણી વિગેરે પાન દ્રવ્ય માટે સાધુ સાધ્વીએ નો વિસિગ્ન વા' જવું નહી તથા ‘બિલમિત્ત વા' ભિક્ષા લઇને ખહાળ નીકળવુ. પણ ન જોઇએ. સૂ. ૧૬૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦