________________
૧
આરહણ કરતા રાજચંદ્રની આ દિવ્ય આત્મજ્યેાતિ ઉત્તરાત્તર પ્રવમાન સ્વરૂપતેજથી ઝળહળે છે. આમ અખડ સંકલનાબદ્ધપણે રાજચંદ્રની દિવ્ય આત્મજ્યેાતિનું દર્શન કરાવતા એકસા આઠ ખંડમાં વિભાજિત આ પંચભૂમિક પ્રાસાદની પંચ ભૂમિકા ને તેના અંતર્ગત ખંડનું નિર્માણ (architecture) આ કાકાત્મક આકૃતિ પરથી સ્પષ્ટ થશે.
પ્રાસાદભૂમિકા જીવનતબક્કો
જીવનસમય સંવત્ જીવનવર્ષ પ્રકરણખંડ
કુલ
૩
ઉ
F
રા
Y
æ ×
Y
سکے
૫
ܡ
m
૨
૧
૨
વિભાગ
અધ્યાત્મ જીવનનો ત્રીજો તબક્કો
મૂળમાર્ગ ઉદ્ધાર અને જગન્ને આત્મસિદ્ધિ દર્શન
સૌભાગ્ય પરના શ્રીમદ્ના
પત્રોમાં શ્રીમદ્ભુ જીવનદર્શન
બીજો આંતર્તબક્કો
પહેલો આંતર્તબક્કો
અધ્યાત્મ જીવનની
પૂર્વ ભૂમિકા
ઉપોદ્ઘાત પ્રકરણ
૧૯૫૩ - ૧૯૫૭
(ઉત્તર ભાગ)
૧૯૪૭
થી
૧૯૫૩
(પૂર્વભાગ)
૧૯૪૪-૧૯૪૬
(ઉત્તર ભાગ)
૧૯૪૧-૧૯૪૪
(પૂર્વ ભાગ)
૧૯૨૪-૧૯૪૦
૨૯૩૩
૨૪
થી
૨૯
૧૭૨
૧૬
૧-૧૬
૧૮
૨૧-૨૩૭ ૨૧
૨૫
૧૭
૧૧
૫૯
૪૯
૧૦૮
આ આકૃતિ પરથી સુજ્ઞ વિચક્ષણ વાંચકને આ ગ્રંથની સમગ્ર ચેાજનાના (construction, Plan) સંક્ષેપમાં પૂ ખ્યાલ આવી જશે; અને આ પરથી ને ગ્રંથની વિષયસૂચિ પ્રત્યે દૃષ્ટિ કરવાથી સુજ્ઞ વાંચક જોઈ શકશે કે—આ ગ્રંથના મુખ્ય એ ભાગ છે: પૂર્વાધ અને ઉત્તરાર્ધ. પૂર્વાધમાં ૪૯ પ્રકરણ અને અધ્યાત્મ જીવનના પહેલા તબક્કો આલિખિત છે; ઉત્તરાર્ધમાં ૫૯ પ્રકરણ અને અધ્યાત્મ જીવનને ખીજે અને ત્રીજો તબક્કો અલિખિત છે. તેમાં પૂર્વાર્ધની યાજના (Plan) આ પ્રકારે—.
(૧) ઉપેાઘાત પ્રકષ્ણુએ રૂપ ‘સુવણુ` ' આ ગ્રંથના વજ્રલેપ પાયામાં મૂકયું છે. અપેક્ષાવિશેષે એકસેા આઠ પ્રકરણની સંખ્યામાં નહિં ગણેલું આ ગ્રંથપ્રવેશક પ્રકરણ શ્રીમના જીવનનું સામાન્ય દિગ્દન કરાવે છે. (૨) અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા તે પર વજ્રલેપ પાયાવાળી દઢ પીઠિકામ ́ધરૂપ ઉન્નત વેદિકાવાળી