Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/035298/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ch&alth IK Tolkèä p *lcloblld to?ll1313 **l[>}*******:[]°°°°°°°°°° ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ >>> [][>}*******> शिंखेश्वरपार्श्वनाथाय नमः | તંત્ર અને છે તે અવસરે શ્રદ્ધાળુ જૈનોનું કર્તવ્ય 1813 -ધ્— શેડ મણિલાલ વનમાલીદાસની આર્થિક સહાયથી 10000000 તા. ૧૫-૮-૪૭ શુક્રવારના દિવસે સ્વાત ંત્ર્ય દિનના ઉત્સવને અનુલક્ષી પૂ. વિદ્વાન મુનિરાજ શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીએ જૈન સમાજને કર્ત્ત વ્યધની હાકલ કરતું જે પ્રવચન આપેલું તેનું અવતરણ. વિ. સ. ૨૦૦૩ ] પ્રકાશક : J............... 2 કલ્યાણ પ્રકાશન મદિર-પાલીતાણા. 9000 1000000 [ વી. સ. ૨૪૭૩ >。。。。n[<>cxxxx Xxxwwxxxv<>}; *||.....[K)........[>}..|| Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસગાચિત પૂ. વિદ્વાન મુનિવર્ય શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીના જાહેર વ્યાખ્યાનનું ઉપયેાગી અવતરણ, આ રીતે પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે કે શ્રી કેશરીયાજી તીર્થને અંગે ઉદેપુર મહારાણાશ્રીના અનુચિત હસ્તક્ષેપ, સુખદ સરકાર તરફથી બહાર પડેલુ ‘રિજન મંદિર પ્રવેશ ખીલ' આ બધા વાતાવરણને અંગે, જૈન સમાજને યાગ્ય માર્ગદર્શોન આપવાની ઇચ્છાથી, લાલખાગ ભુલેશ્વર મુંબઇખાતે, બિરાજમાન પૂ. વિદ્વાન મુનિરાજ શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીનું જાહેર વ્યાખ્યાન' લાલબાગ જૈન પાસાતી મંડલ તરફથી ચેાજાયું હતું. તેના સારભાગ, સુધારાવધારા સાથે અહિં રજુ થાય છે. તે સભામાં જે ઠરાવેા થયા હતા, તે પણુ અહીં પ્રસિદ્ધ કર્યા છે, તે આ ઠરાવેા કરવામાં કયા કયા હૅતુઓ છે, તે પૂ. મહારાજશ્રીનાં વ્યાખ્યાનના ઉપસંહાર આ પુસ્તિકામાં સંકલિત કરવામાં આવ્યે છે. સહુ કોઇ આ પ્રવચન, વાંચી વિચારીને તેના યેાગ્ય અમલ કરી. એ પ્રાર્થના. તા ૩૧-૮-૪૭ રવિવાર દ્વિતીય શ્રાવણુ સુદિ પૂર્ણિમા } પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન કાલે શ્રદ્ધાળુ જેનોનું કર્તવ્ય અ – હ – સત્તાને સદુપયેગ એ જગતમાં સ્વ પરના હિતને સારુ કલ્પવૃક્ષ છે. લાલબાગ મુંબઈની જાહેર સભામાં પસાર થયેલા ઉપયોગી ઠરાવે, નાંધ–તા. ૧૫-૮-૪૭ ના સમસ્ત હિંદે આઝાદીના ઉત્સવની ઉજવણી કરી હતી, તે પ્રસંગને અનુલક્ષી, મુંબઈના લાલબાગ ભૂલેશ્વર ખાતે, વ્યાખ્યાન હોલમાં પૂ. મુનિરાજ શ્રીમદ્ કનકવિજયજી મહારાજશ્રીએ “વર્તમાન સમયે શ્રદ્ધાળુ જેનેનું કર્તવ્ય ” એ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. તેમજ શ્રી કેસરીયાજી તીર્થર્ન અંગે, તથા હરિજન મંદિર–પ્રવેશ બીલ જે રીતે મુંબઈની કેંગ્રેસ સરકાર જેનાં પવિત્ર ધર્મસ્થાનને લાગુ કરવા ઈચ્છે છે, તે માટે, તેમજ સમસ્ત હિંદમાં કસાઈખાનાઓ બંધ રાખવા કોંગ્રેસની મધ્યસ્થ સરકારને ભલામણ કરવાને અંગે, આ ત્રણે ઠરાવે ત્યાં સર્વાનુમતે પસાર થયા હતા. પૂજ્યશ્રીએ તે સભામાં આપેલા પ્રવચનનું સારભૂત અવતરણ ગ્ય સુધારા સાથે અહીં રજૂ થાય છે–-પ્રકાશક, જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૨ : પ્રારંભમાં મંગલાચરણ કરતાં પૂ. મહારાજશ્રીએ જણાવ્યું હતું કે ज्ञानी विनीतः सुभगः सुशील:, प्रभुत्ववान् न्यायपथि प्रवृत्तः । त्यागी धनान्यः प्रशमी समर्थः पञ्चापि ह्येते भुवि कल्पवृक्षाः ॥ સત્તા પર આવનારી સરકાર– વર્તમાન પ્રસંગે શ્રદ્ધાળુ જેન તરીકે જે તમારું કર્તવ્ય છે, તે ધર્મગુરુ તરીકે તમારી સમક્ષ જણાવવાને સારુ, આજના વ્યાખ્યાનને વિષય “શ્રદ્ધાળુ જેનેનું કર્તવ્ય” એ મુજબ રાખવામાં આવ્યું છે. તમને ખબર હશે કે, આપણને આજે એમ કહેવામાં આવે છે કે, “હિંદની પ્રજા હવે આઝાદ થઈ રહી છે અને એ આઝાદીનો ઉત્સવ ઉજવવાને સારૂ તા. ૧૫–૧૬-૧૭ ઑગસ્ટ, શુક્ર, શનિ અને રવિ, આ ત્રણ દિવસને મહોત્સવના દિવસે તરીકેના મધ્યસ્થ સરકારે અને પ્રાંતિક સરકારેએ જાહેર કર્યા છે. “હિંદની ભૂમિ પરથી પરદેશી સત્તા આપોઆપ ખસી જાય છે,” આવું જે જાહેર વર્તમાન પત્રોઠારા પ્રચારવામાં આવે છે, તે તમે જાણતા હશો ? તમે અહીં આવવાને નીકળો છો ત્યારે અહીંની આજુબાજુના બહારના વાતાવરણને જરૂર સ્પર્શીને જ આવતા હશે ? તમને જરૂર લાગશે કે, “જનતાને ઉત્સાહ અમાપ છે. લેકોના હૈયામાં આનંદ માતો નથી. ઠેરઠેર લેકે આજના દિવસને ઉજવવાને સારુ અથાગ પરિશ્રમ ને ધનને વ્યય કરી રહ્યા છે.” તે પછી આ રીતે હિંદ આઝાદ થાય છે, તેમાં શું બાકી રહે છે?” આ પ્રશ્ન જરૂર થાય, પણ જૈન ધર્મગુરુ તરીકે આજે તમને માર્ગદર્શન આપવાની મારી ધર્મ ફરજ છે. જો કે આત્માની સાચી આઝાદી પ્રાપ્ત થતી હોય તો તેને માટે અમને કે કોઈ પણ સહૃદય ધર્માત્માને ખેદ શાને હોય? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ` ક વ્ય આજે જે કાંઇ બની રહ્યું છે, તે આનાથી દરેક રીતે વિપરીત છે. આઝાદ થાય તે પણ જૈતાને માટે કયારે ' ' પ્રજા રાજકીય દૃષ્ટિએ સ ંતાષપ્રદ કહેવાય કે, જ્યારે વર્તમાનમાં સત્તા પર આવનારી સરકાર જૈન સમાજના ધમ વ્યવહારો, ધાર્મિક અનુષ્ઠાન તેમજ ધમ થાનાની સ્વતંત્રતા પર પોતાની સત્તાદારા અનુચિત હસ્તક્ષેપ ન કરે, તથા જૈનેાની યેાગ્ય, ન્યાયી ને ઉચિત ફરિયાદોને ધ્યાનપૂર્વક સાંભળે, ને તેના વ્યાજખી જવાબ આપે. ' જો આમ ન અને તે હિંદુ આઝાદ ખન્યુ, કે પ્રજાકીય સરકાર સત્તા પર આવી એથી ધર્માત્મા જૈતાને ગૌરવ લેવાનું શાને હોય ? પણ પુત્રનાં લક્ષણ પારણે— જો સત્તા પર આવેલા અધિકારીઓ, ન્યાયનીતિની ઉચિત મર્યાદાઓને જાળવનારા અને તે અમારે કાંઇ કહેવાનું રહેતુ નથી. પણ વમાનમાં સત્તાપર આવતી કૈાંગ્રેસ સરકારને અંગે કહેવા જેવુ જરૂર રહે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય એ કહેવત લેકવ્યવહારમાં પ્રચલિત છે. કાંગ્રેસ સરકારના આગેવાન દેશનાયફાનાં વાણી તે વન પરથી પણ એમ કલ્પી શકાય છે કે, એ લેકાના હાથમાં આવેલી સત્તા કદાચ ધર્મના ઉચિત વ્યવહારોમાં અનુચિત હસ્તક્ષેપ કરનારી અને ! આ માટે આજે તમારી સમક્ષ હુ' ચેતવણી આપી રહ્યો છુ. આપણે ઇચ્છીએ છીએ કે આ આગાહી ખાટી નીવડે ! છતાં વર્તીમાનની જે પરિસ્થિતિ આપણી સામે દેખા દઈ રહી છે, તેને અંગે આંખ મીંચામણાં પણ આપણાથી કેમ થઈ શકે? આજે ચેામેર પ્રચારવામાં આવતાં મ્હારનાં વાતાવરણથી કાઇપણ ધર્મપ્રેમી જૈને સહેજ પણ દેરવાઇ જવાની જરૂર રહેતી નથી. શ્રદ્ધાળુ ધર્માત્માઓની કસોટીને આજે સુઅવસર છે. આજનું રાજકીય વાતાવરણુ, એ આપણે માટે સક્રાન્તિને કાળ છે. આવી વેળાએ જે આત્માએ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક વ્ય જિનેશ્વર દેવના ધમા માં સ્થિર બની પૂર્ણ સદ્ભાવપૂર્વક ટકી રહેશે, તે આત્માઓને જરૂર ધન્ય છે. ૪ ઃ પણ બહારની દુનિયાનું અત્યારનું વાતાવરણુ તેમજ જાહેર પ્રજાના હિતેષી તરીકે બનવાની ડાહી વાતે કરનારા વર્તમાનપત્રા આજે ભાળી જનતાને માર્ગદર્શન આપી રહ્યાં છે. હિંદુને માટે ભાગ મ્હારના ભ્રામક વાતાવરણમાં આજે દારવાઇ ગયા છે. યુરાપના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ એક સમયે જણાવ્યું હતું કે, ધાળે દહાડે દીવા લઈને શોધવા નીકળું છુ તે મને આજે કાઇ ડાહ્યો દેખાતા નથી. ' તે મુજબ આજના વાતાવરણમાં ખની રહ્યું છે. છતાં આવા અવસરે ધર્મી પ્રજા હમેશાં અતિશય સાવધ રહે છે. આત્મકલ્યાણની ઋચ્છુક જનતાને પ્રભુમાને પવિત્ર સદેશા આપવા એ વર્તમાનકાળે દરેક દરેક ધર્મપ્રચારક નિન્થ સુવિહિત ધમાઁગુરુનું ઉચિત કબ્જે છે. . તેજ સામગ્રીએ કલ્પવૃક્ષ પણ મને ! ને— પરમ જ્ઞાની મહાપુષો ફરમાવે છે કે, જ્ઞાની આત્મા જો વિનીત પાપભીરૂ તેમજ લજ્જાળુ ને દાક્ષિણ્યતા ગુણાથી યુક્ત હાય તા જરૂર તે પેાતાને પ્રાપ્ત થયેલા જ્ઞાન ગુણુ દ્વારા તે જનતાના ચેાગ્ય આત્માઓને માટે કલ્પવૃક્ષ બને છે. જ્ઞાન એ પ્રકાશ છે, દિવ્યચક્ષુ છે, તે દીવાની ગરજ સારે છે. પણ તે જ્ઞાન જો તેને સદુપયાગ કરતાં ન આવડે તે દેવતા અગ્નિની જેમ માલ મિલ્કતને નાશ કરનારા બને છે, તેમજ રક્ષકને બદલે ભક્ષક બને છે. શ્રીમાન લક્ષ્મીને મેળવનાર જો ઉદાર હાય, સુંદર શરીરવાળા, ઇન્દ્રિયાની સપૂર્ણ શક્તિ ધરાવનારા જો સદાચારી હૅાય, અને ખળવાન આત્મા ક્ષમાશીલ હોય તે આ બધા જગતને માટે અવશ્ય કલ્પવૃક્ષ બને છે. આ રીતે સત્તાને મેળવનારા આત્માએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક બ્ય જો યાગ્ય અને ન્યાયપૂર્વક વર્તે તે તે આત્માઓ જરૂર સમસ્ત સંસારને માટે કલ્પવૃક્ષ બની શકે છે. તે કલ્પવૃક્ષનાં મીઠાં કળા, અન્ય આત્માઓને આરોગવાને મળે છે. પણ જો સત્તાના દુરુપયેાગ કરનાર સત્તાધીશ હાય તા, સત્તાને નહિ પામેલા આત્માએ કરતાં આવા સત્તાના સ્વામીએ ભયંકર ત્રાપરૂપ છે. આ રીતે ઉન્માદને આધીન બનેલા સત્તાધીશેા જગતને માટે અનર્થાની પરંપરા ઊભા કરનારા વિષક્ષ જેવા છે, કે જેની છાયા કે પડછાયા પણ કાઈપણ ડાહ્યો આત્મા ઇચ્છે નહિ ! ઉદેપુરના મહારાણાની અન્યાચી જાહેરાત આજે સત્તાને પામેલા સત્તાધીશે। સત્તાના દુરૂપયેાઞ કરતાં શરમાતા નથી. આવા રાજવીઓની સંખ્યા વર્તમાનકાળમાં કાંઇ નાનીસૂની નથી. આને અંગે તમારી આગળ એક પ્રસંગ હું મૂકી શકું તેમ છું. આજે લગભગ કેટલાય મહિનાઓ વીતી ગયા છતાં હજી આપણે જાગતા નથી, એ જૈન સમાજને માટે શરમ જેવુ છે. તમને ખબર હશે કે, આપણું પવિત્ર તીર્થ શ્રી કેશરીયાજી, ઉદેપુર સ્ટેટની હકુમતમાં આવ્યું છે. તેને અંગે હમણાં તાજેતરમાં ઉદેપુર સ્ટેટના સર્વસત્તાધીશ મહારાણા તરફથી તા. ૨૬-૫-૪૭ ના મેવાડ ગેઝેટમાં જાહેર કરવામાં આવ્યું છે કે, ‘ સ. ૧૯૯૦ ના વૈશાખ વદ ૧ ના રાજ નેક નામદાર મહારાણા સાહેબ બહાદુરે નીચેના સભ્યાવાળી ધ્વજદંડ કમિટિ નીમી હતી. ૧ વનેરાના રાજા અમરસીંહજી. ૨ મી. સી. જી. શેન્ડીક્ષ ટ્રેન્થ. ૩ મી. ખી. એલ. ભટ્ટાચાર્યું. ૪ મી. આર. એલ. અંતાણી, આ કમિટીએ તા. ૧૦-૪-૩૫ ના રાજ પેતાના અહેવાલ રજૂ કર્યો છે, જેમાં જણાવાયુ છે કે, રૂષભદેવનુ મંદિર મૂળ તે દિ ખરી મંદિર છે, તેાયે અનાદિ કાળથી હિંદુઓ—–જેમાં ભીલાને સમાવેશ થાય છે અને બધાજ જૈન સંપ્રદાયા તેની પૂજા કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ` ક વ્ય > આવ્યા છે. આ ગેઝેટમાં ૪ થી કલમમાંના ધ’વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે ધ્વજદંડ ચડાવવાની ક્રિયા શરૂ કરવાના હક્ક માટે બે પક્ષેા વચ્ચે હરિફાઈ થાય તે, આ હક્કનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખવા. તેજ પ્રમાણે ખેથી વધારે પક્ષા હોય તે તે પછીના પક્ષેાએ પણુ પાતાતાના વચ્ચે હુક્ક માટે ઉપર મુજબ લીલામ કરવુ. ’ ન્યાયના નામે ભજવાયેલું ફારસ— આની સામે આપણા સખ્ત વિરોધ છે. ઉદેપુરના મહારા ણુાએ, ન્યાયના નામે આ એક પ્રકારનું કેવળ ફારસ ભજવ્યુ છે. આના પૂર્વ ઇતિહાસ મારે આજે તમારી આગળ જણાવવા પડશે, કારણ કે જૈન જેવી વ્યાપારી, વ્યવહારકુશળ અને શાણી કામ, આજે પેાતાની જવાબદારી ભૂલી ગઈ છે, એ દુઃખને વિષય છે. તમારા વ્યાપારના ચેપડાઓના પાનાંઓમાં લેવડ-દેવડ, જમે–ઉધાર કે ખાતાઓને ખાતાવહી જે રીતે નજર સામે રહે છે તે મુજબ આપણા ધમ સિદ્ધાંતા, તીર્થોના ઇતિહાસા, ભાગ્યેજ કાને યાદ રહેતા હશે. આથી આપણે ધણુ ગુમાવ્યું છે તે ગુમાવી રહ્યા છીએ. વ્યવહારમાં અજ્ઞાનપણું તે હાસ્યાસ્પદ ગણાય, તે એક દિવસ પણ ન નભી શકે. જ્યારે આવા વિષયાનુ અજાણપણુ આજે નભી જાય છે. કેશરીયાજી તીર્થના આ પ્રશ્નનેા ઇતિહાસ બહુ જૂના નથી. પ્રાયઃ હું ભૂલતા ન હેાઉં તે, વિ. સ. ૧૯૮૪ માં કેસરીયાજી તીર્થાંને અંગે, ઉદેપુરના મહારાણાએ પોતાના ગેઝેટમાં જાહેર કર્યું. હતુ કે કેશરીયાજી તી` શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંપ્રદાયનું છે. તીથ પરના હક્ક, ધ્વજાદંડ ચડાવવાને હક્ક, વિગેરે હક્કો, શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના છે. 'આમ વર્ષોં પહેલાં સ્ટેટ પેાતાની મેળે જાહેરાત કરે છે, તે જાહેરાત અનુસાર પુનમચંદ કાટાવાળા ઉછામણી ખેાલી કેશરીયાજીને ધ્વજા ચડાવે છે, C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય ચડાવનાર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના છે અને ધ્વજદંડ ચડાવવાની વિધિ પણ આપણું સંપ્રદાયના અનુસાર તે વેળાએ ત્યાં થઈ હતી. આજથી ૧૮ વર્ષ પહેલાંને આ ઈતિહાસ છે. તે ધ્વજ દંડ ચઢાવતી વેળાયે દિગંબરેએ ઉશ્કેરાઈને તોફાન ર્યું. જે વખતે ઘણુ કમનશીબ બનાવો બન્યા. ત્યારબાદ ચાર વર્ષ પછી, વરસાદ વાવાઝોડા વગેરેના તફાનોથી ધ્વજદંડને નુકશાન થયું, આથી વિધિપૂર્વક ધ્વજદંડને ફરીથી ચઢાવવાને પ્રશ્ન ઉભે થયો. તે વેળા તોફાન ન થાય તે માટે ધ્વજદંડ ચઢાવવાને કાણુ સાચે હકદાર છે? તેને નિર્ણય કરવાને કમીશન નીમાયું. ફક્ત આ મૂળ હકીકત છે. ગેઝેટમાં જણાવ્યું છે તે પ્રમાણે, કમીશનને કેવળ એ જ પ્રશ્નને નિર્ણય કરવાનું હતું કે, “કેશરીયાજી તીર્થને મુખ્ય મંદિરના શિખર પર ધ્વજદંડ ચઢાવવાને હક કોને છે?” તે પણ કેવળ શ્વેતાંબર ને દિગંબર બન્ને પક્ષોમાંથી ક્યો પક્ષ સાચે હક્કદાર છે? આ વિવાદના પ્રશ્નને નિર્ણય બાજુએ રાખીને કમીશનને જે કહેવાતે નિર્ણય ઉદેપુરના ગેઝેટમાં આજે લગભગ ૧૨ વર્ષ બાદ પ્રસિદ્ધ થાય છે, એ જ હકીકત સ્પષ્ટ કરે છે કે, દાળમાં જરૂર કાળું છે'. નહિંતર શા માટે એ કમીશનને અક્ષરશઃ અહેવાલ આપણી આગળ રાજય પ્રમાણિકપણે નથી જણાવતું ? એનું કારણ શું ? કનૈયાલાલ મુનશી આમાં સંડોવાયા છે – આમાં એકલું રાજ્ય જવાબદાર છે, એમ નથી. કેટલેક અંશે આવા પ્રશ્નોમાં આપણું બેદરકારી પણ જવાબદાર છે. કારણ કે ૧૯૩૪ માં એટલે વિ. સં. ૧૯૯૦ ની સાલમાં શ્રી કેશરીઆઇ તીર્થને આ પ્રશ્ન ગુંચવાયો હતે; ત્યારે આપણે સમાજમાં આને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૮ : અંગેના જોરદાર આંદોલને શરૂ થયા હતા, અને શ્વેતાંબર પક્ષની માંગણુને ધ્યાનમાં લઈ રાયે આ કમીશન નીમ્યું હતું, જેમાં આપણું તરફથી સર ચીમનલાલ સેતલવડ અને મકનજી જૂઠા બેરીસ્ટર તથા પાછળથી ચીમનલાલની ગેરહાજરીમાં મોતીલાલ. સેતલવડ હતા. કમીશનનું કામકાજ ચાલ્યું, ને લગભગ એક વર્ષની અંદર કમીશને પિતાનો ચૂકાદે રાજ્યને સોંપી દીધે, છતાં આપણે આપણા તરફથી તે ચૂકાદો મેળવવાના જોરદાર પ્રયત્નો ન કર્યા, એ વાત પણ સાચી છે. રાજ્યને આમાં જેટલી ગરજ ન હતી તેના કરતાં વધુ ગરજ આપણને હોવી જોઈએ; પણ એમ ન બન્યું, જેથી આજે વર્ષો થયા પછી, રાજ્ય કમીશનના ચૂકાદાને નામે પિતાની મનફાવતી હકીકતે આપણું આગળ મૂકી શકે છે. આ ચૂકાદો કદાચ સાચે હય, જો કે સાચે હોવો સંભવિત નથી; કારણ કે કમીશનમાં નીમાએલા જવાબદારી સભ્યોની પ્રમાણિકતા માટે શંકા લાવવાનું હાલ કાંઈ કારણ આપણને જણાતું નથી, માટે જ આપણે એમ કહી શકીએ કે કમીટીના ચારે સભ્યોમાંથી ત્રણ હિંદી સભ્ય આજે જ્યારે હયાત નથી અને ચોથા યુરોપીઅન સભ્ય પોતાના દેશમાં જઈ વસ્યા છે, ત્યારે રહી રહીને કમીશનને ચૂકાદે ઉપુર સ્ટેટ અત્યારે શા માટે જાહેર કરે છે ? આ સંબંધમાં બીજી પણ હકીક્ત આ ચૂકાદાની અપ્રમાણિકતાને નિશ્ચિત કરે છે. સ્ટેટના આ ચૂકાદા માટે કોઈની ભૂલ પ્રેરણું જવાબદાર છે? એ તમારે ખાસ જાણવા જેવું છે. આ નવાં બંધારણમાં તેની ભૂમિકારૂપે જે જણાવવામાં આવ્યું છે તે મુજબ મહારાણા પ્રતાપના જન્મ દિવસે મેવાડ રાજ્ય તરફથી આ નવું બંધારણ ઘડી કાઢવામાં આવ્યું છે, તેમાં કનૈયાલાલ મુનશીની સલાહ મુજબ બધું થયું છે. કનૈયાલાલ મુનશી, દિગંબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય તરફથી કમીશનમાં વકીલ નીમાયા હતા. અને તેઓ અત્યારે ઉદેપુર સ્ટેટના સલાહકાર બન્યા છે, તેથી જ સ્ટેટ આજે આ નિર્ણય બહાર પાડે છે. કનૈયાલાલ મુનશી, કેગ્રેસના આગેવાન છે. લેકસભામાં પણ તેઓનું સ્થાન જવાબદારીવાલું છે. આ જ કારણે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના હક્કને નાબુદ કરવા માટે તેઓ પિતાની બુદ્ધિ-શક્તિને અત્યારે વ્યય કરી રહ્યા છે. કેશરીયાજી તીર્થને હક, “વેતાંબર જેને છે, એ માટે અન્ય પ્રમાણે મેળવવાની જરૂર નથી, ખુદ શ્રી કેશરીયાઝતીર્થના મંદિરના મૂલનાયક ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના કટી પ્રદેશ પર કંદોરે છે. પરિકર આદિની રચના તેમ કહી આપે છે કે, કેશરીયાજી તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનું જ છે. તીથની ધાર્મિક મીલ્કત પર હસ્તક્ષે૫– ગેઝેટમાં રાજ્ય જે જણાવે છે, એ કહી આપે છે કે, રાજ્યના સત્તાધીશોને ધ્વજાદંડની વિધિનું પણ જ્ઞાન નથી. ગેઝેટમાં જણાવવામાં આવ્યું છે કે, “ક્રિયા શરૂ કરવાના હક માટે બે પક્ષે વચ્ચે હરિફાઈ થાય તે આ હક્કનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખવે, તે જ પ્રમાણે બેથી વધારે પક્ષો હોય તે તે પછીના પક્ષોએ પિત–પિતાના વચ્ચે આ હક્ક માટે ઉપર મુજબ લીલામ કરવું.” આ કેવું વિચિત્ર ફરમાન ? પૂજા, પ્રક્ષાલ, આદિ માટે બે ચાર કે વધારે વખત બોલી બેલાય એ સંભવિત છે, કેમકે તેમાં એકથી વધારે વખત તે ક્રિયા થઈ શકે છે. જ્યારે ધ્વજદંડ માટે એ હકીક્ત સંભવિત નથી, કારણકે ધ્વજદંડ એક વખત ચઢાવ્યા પછી, ફરીફરી એ ધ્વજદંડ ચઢાવાતું નથી. આટલી બધી સ્પષ્ટ, તેમજ સમજી શકાય તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જેનું કર્તવ્ય : ૧૦ : સરલ હકીક્ત હોવા છતાં સ્ટેટના જવાબદાર અધિકારીઓ, ધ્વજદંડ ચઢાવવાની વિધિ કે તેની રીત-ભાત વિષે કેટ-કેટલા અજ્ઞાન છે? કનૈયાલાલ મુનશીએ, જેમ પોતે જેના પક્ષના વકીલ હતા, તે પક્ષનું લૂણ હલાલ કરવા માટે તે પોતાના અસીલના લાભમાં નિર્ણય બહાર પડાવી શક્યા છે, તે મુજબ ઉદેપુર રાજ્યને અવળી શિખામણ દઈ, “ પ્રતાપ વિશ્વ વિદ્યાલય માં કેશરીઆજી તીર્થના ભંડારમાંથી ૧૫ લાખ રૂા. તેમજ છેટી સાદડીના દેરાસરના ભંડારની મૂડી, રાણું પ્રતાપ જેવા મેવાડના લેકપ્રિય ક્ષત્રિય મહારાણાના નામે ખરચાવવા ઈચ્છે છે. ઉદેપુર સ્ટેટની હદમાં આવેલા હિંદુ મંદિર ને જૈનમંદિરની મીલ્કતને આ રીતે સ્વેચ્છાએ કબજો લઈ લેવો એ ખરેખર સત્તાને ભયંકર દુરૂપયોગ કહેવાય ? “પ્રતાપ વિશ્વ વિદ્યાલય ' જેવી સંસ્થા માટે ધર્મસ્થાનની મીલકત પચાવી પાડવી એ પ્રતાપ જેવા મહારાણુના વંશજોને શરમાવનારું કાર્ય કહેવાય. મહારાણુને આવી કુબુદ્ધિ આપનાર કનૈયાલાલ મુનશી છે. જેનેના તેમાં પણ વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જૈનાચાર્યોને કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાને તેમજ મહાગુજરાતના મહાન ધર્માત્મા જૈન મંત્રીશ્વર ઉદાયનને “પાટણની પ્રભુતા, ” “ ગુજરાતનો નાથ' વિગેરે નવલકથાઓમાં જેઓએ હલકી રીતે ચીતર્યા છે, એ જ શ્રી મુનશી આજે ઉદેપુર મહારાણાને આવી પ્રેરણા આપે એમાં નવાઈ નથી ? આ દાન નથી, વ્યવસ્થિત લૂટ છે – પ્રતાપ વિશ્વ વિદ્યાલય ને ઉદેશ ગમે તે હોય, છતાં પણ ધાર્મિક સ્થાનોની મીલ્કતોને લૂંટી લેવી એ તે સત્તાશાહી અત્યાચાર કહેવાય. આ વિદ્યાલયમાં સ્ટેટ પિતાના ભંડારમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક બ્ય રૂપીઆ કાઢે, કે મુનશી પેાતાની મીલ્કતમાંથી આ કાર્ય માટે પૈસા આપે ? આ બધું હજુ ઉચિત કહેવાય, પણ જૈન જેવી શાંત ક્રમના ધાર્મિક સ્થાનાની મીલ્કતને ઉચાપત કરવી એ કાય સર્વથા અન્યાયી છે. આ કાના ગામેગામના સધાએ સક્રિયપણે વિધ કરવા એ વર્તમાનકાળે ધણુ જ જરૂરી છે. : ૧૧ : ઉદેપુરના મહારાણા જે દેવસ્થાનેાની મીલ્કતના ટ્રસ્ટી છે, તે ટ્રસ્ટીપણાના પેાતાના જવાબદારીભર્યા સ્થાનને તેમણે દુરુપયેાગ કર્યો છે. તેઓ જે જૈન સમાજની ધાર્મિક મીલ્કતા અને કુંડાના ટ્રસ્ટી બન્યા છે, તેની મીલ્કતાને તે તે પ્રજાને પૂછ્યા વિના યથેચ્છ રીતે તેને ઉપયેાગ કરવા તે શું તે પ્રજાને વિશ્વાસક્રોહ ન કહેવાય ? આ પ્રતાપ વિશ્વવિદ્યાલયને માટે એક દેવસ્થાન નિધિ ’ નામનું ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે, તેના ઉદ્દેશમાં જણાવાયુ છે કે—‘મદિરભૂમિ અને અન્ય પ્રકારનાં દાના, કે જે અત્યાર સુધી રાજ્યના બજેટની બહાર એક અલગ ટ્રસ્ટના રૂપમાં દેવસ્થાન વિભાગામાં રહેતા આવ્યા છે, તે શતાબ્દિ થયાં આય ધમ ના પાણના કેન્દ્ર તરીકે રહ્યાં છે. તે સત્ર સ્થાનાને સરકારી ક્ષેત્રની અહાર એકદૃઢ અને અચલ આધાર પર મૂકી દેવામાં આવ્યા છે. આ સવાઁ મદિરા, સદાવ્રતા અને અન્ય પ્રકારનાં દાનાને એકત્ર કરીને દેવસ્થાન નિધિ ' એ નામથી એક કૅારેિશનનું સ્વરૂપ અપાયું છે. ' ' . ટ્રસ્ટના રૂપમાં તેને ' આ નિવેદનમાં આધ` કે તેની સંસ્કૃતિને નામે જે આડીઅવળી વાત જણાવાઈ છે, તેને ખાજૂએ રાખીએ તે પણ આપણે એટલું પૂછી શકીએ કે, ' તમારી હદમાં જે જે ધમ સ્થાન આવ્યા છે, તેની મીલ્કતા, તે તે ધમ પ્રિય આત્માઓએ પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૧૨ : પવિત્ર ધર્મભાવનાથી ત્યાં સમર્પિત કરી છે. તેને હક્ક તે દેશના સત્તાધીશને નથી કે તે ધર્માત્મા પ્રજાને નથી. કિંતુ તે પ્રજા પણ તે મીલકતની કેવળ ટ્રસ્ટી છે. ધર્મસ્થાનની રક્ષા વ્યવસ્થા સિવાય બીજા કઈ પણ કાર્યમાં તે મીલ્કતને ઉપયોગ ન જ થઈ શકે. આવા પવિત્ર કાર્ય સિવાય તેને અન્ય કોઈ પણ કાર્યમાં ઉપયોગ કરવો એ ધાર્મિક મીકતેને લૂંટી લેવા બરાબર છે. દેવસ્થાન નિધિ” જે રીતે યોજવામાં આવે છે, તે બીલકુલ અન્યાયી કાર્ય છે. તેને માટે દુનીયાને વિશ્વાસમાં લેવાને સારૂ જે શુભ હેતુ જાહેરમાં જણાવાય છે તે કેટલું હાસ્યાસ્પદ છે? રાશી મરે છે ને જમ ઘર કરે છે– ઉદેપુરના મહારાણું આપણું આંખોમાં ધૂલ નાંખવાની ચાલાકીથી જાણું છે કે, “દેવસ્થાન નિધિને એક શિક્ષણ કેન્દ્ર સાથે સંબંધ રહે, એ શિક્ષણ કેન્દ્રને મહારાણા પ્રતાપનું નામ જોડવું, અને અમારા પૂર્વજોએ તથા અમારા વીર પ્રજાજનેએ જેની રક્ષા માટે પિતાના જીવને દીધાં છે તે હિંદુ સંસ્કૃતિના પુનઃ પ્રકાશનું કેન્દ્ર બને –બરાબર છે. ઉદેપુરના મહારાણાને, પિતાના પૂર્વજોનું નામ રાખવાનું મન થાય ને તે માટે હિંદુ સંસ્કૃતિને પ્રચાર કરનારી સંસ્થામાં તે પૂર્વજનું નામ જોડે, આમાં કોનો વાંધે હેય? છતાં એ સંસ્થાના નિભાવ માટે જેનેના પવિત્ર ધર્મસ્થાનેની મીલકતને કાયદા દ્વારા પડાવી લેવી, એ બીલકુલ અનુચિત છે અને મહારાણા પ્રતાપ જેવા ક્ષત્રિયના નામને કલંકિત કરનારૂં પગલું છે. સત્તાધીશે સત્તાના ઉન્માદમાં સઘળું કરી શકે છે; છતાં જૈન સમાજે વર્તમાનમાં આની હામે શકય પ્રયત્ન કરવા તે તેની ફરજ છે. ભવિતવ્યતાના બળે ગમે તે થવાનું હોય પણ “શુમે ચાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : જેનેનું કર્તવ્ય શશિ ચતનીયમ' એ ન્યાયે શ્રદ્ધાળુ આત્માઓની શક્તિ, સામપ્રોઓ, ધર્મ, ધમસિદ્ધાંત ને ધર્મસ્થાનોની રક્ષા માટે જરૂર ઉપયોગી બનવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે બહાર અને અંદર ચારે બાજુ ધર્માત્માઓને આક્રમણોને સામને કરવાને રહે છે. આજે આભ ફાટયું છે, થીગડું મારવા ક્યાં જવું એ મૂંઝવણુ છે. છતાં જૈન શાસ્ત્ર ઉપદેશ છે કે, આપણું જેટલી શક્તિ હોય તેને ધર્મરક્ષાના શુભ અવસરે સહેજ પણ ગોપવવી નહિ.” આરાધક આત્માઓની આ અવસરે તેની આરાધનાની સાચી કસોટી છે. ચારે બાજુ અમિ સલા હેય, મકાન મીલ્કત બધુંયે જોત-જોતામાં ભડભડ સળગી ઉઠતું હોય તે અવસરે ઘરને માલીક એકલે જ ઊભો હોય, બંબાવાલાઓને આવવાની વાર હેય ત્યારે એ મકાન માલીકની શું ફરજ ? બળતાં મકાનને એ જોયા કરે ? ના. પોતાની પાસે જે કાંઈ સાધન હોય તેને શક્તિ મુજબ તે ઉપયોગ કરે. તે ઘરના માલીકની બાજુમાં ડોલ પડી હોય તે પાણી લાવીને તે છોટે, ધૂળ પણ નાંખે, છતાં ભલે એ આગ જલ્દી ન બૂઝાય ! પણ તેની ફરજ છે કે, શક્તિ મુજબ સલગતું બૂવવું ! આજે એ સ્થિતિ છે. કેવલ કેશરીયાજી તીર્થ પૂરત આ પ્રશ્ન નથી. આ તે દેખાવમાં ભલે હાનો સવાલ લાગે, છતાં એ પ્રશ્નને પણ આપણે મોટું રૂપ આપીશું તે જ સત્તાધીશોની આંખ ઉઘડશે. આજે કેશરીઆ તીર્થની મીલકતમાં હસ્તક્ષેપ થાય છે, કાલે બીજા તીર્થની મીલ્કતમાં બીજું સ્ટેટ' હાથ નાંખશે. જે આમ ને આમ આજે આપણે હાથ જોડીને બેસી રહ્યા તે આપણું બધું લૂંટાઈ જશે, કેમકે, જેનેની ધાર્મિક મીલકત પર આજે બધાની અખિ બગડી છે. આજે સત્તા પર આવેલી ગ્રેસ સરકાર પણ આ જ વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૧૪ : રની છે. કોંગ્રેસના જેટલા આગેવાન ગણાય છે, એમાંથી કોઈને ધર્મ પ્રત્યે સભાવ નથી. આ અવસરે આપણે ખૂબ જ સાવધ રહેવાનું છે. આ તે ડોશી મરે છે ને જમ ઘર કરી જાય છે. જે ઉદેપુર સ્ટેટ ફાવ્યું તે કાંગ્રેસ સરકારને આ કાયદે કરતાં વાર નહિં લાગે. માટે જ આ પ્રશ્ન નો નથી, પણ ધર્મપ્રાણુ ધર્માત્માઓને સારૂ જીવનમરણને આ પ્રશ્ન છે. કેંગ્રેસના નાયકે કયા વિચારે ધરાવે છે? તમને ખબર કદાચ નહિં હોય, પણ આ પ્રસંગે તમને મારે જણાવવું જોઈએ કે, આ “દેવસ્થાનનિધિ” કે જે ધાર્મિક મીલકત લૂંટીને ઊભે કરાએલે ભંડાર છે, તેના ટ્રસ્ટી તરીકે હિંદની લેકસભાના પ્રમુખ ર્ડો. રાજેન્દ્રપ્રસાદ છે. તેમજ “પ્રતાપ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર અને નિધિના પ્રમુખ કનૈયાલાલ મુનશી છે. આથી સમજી શકાય છે કે, આ બધા દેશનાયકે કઈ મને વૃત્તિના છે? કનૈયાલાલ મુનશી કે આ બધા, અવસરે જે તે લેક ફાવી જાય છે, જેને કે કેઈપણ સમૃદ્ધ કેમના ધર્મસ્થાનોની મીક્તને હરતગત કરીને તેને લૂંટી લેવાના વિચારે તેઓ ધરાવે છે. ઉદેપુરના મહારાણદ્વારા કોંગ્રેસી આગેવાનોએ, આ બહાને આપણે દાણ ચાંપી જોવા આ પ્રયત્ન કર્યો છે. જે જેને પિતપિતાના સંકુચિત ને સુદ્ર સ્વાર્થમાં કે મનભેદ, ઈર્ષ્યા ને કુસંપના તોફાનમાં ભાન ભૂલ્યા તે પરિણામે જેનકેમ પિતાના ગૌરવને કે સ્વત્વને નહિં સાચવી શકે. જૈન યુવકસંઘના કાર્યકર્તાઓ કે જેઓ સુધારક તરીકે અત્યારે ઓળખાઈ રહ્યા છે તે લોકોએ આ વસ્તુને વિરોધ કર્યો છે, પણ તેના વિરોધમાં આપણે સમ્મત થઈ શકીએ તેમ નથી. તેઓ ઉદેપુરના મહારાણાને જણાવે છે કે, “કેશરીયાજી તીર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક વ્ય લડારમાં જે કાંઇ દ્રવ્ય એકઠું થયું હોય તેને આવા વિશ્વવિદ્યાલયના કાર્ય માટે ઉપયેાગ થાય તે તે કારણે પણ નવા વિચારવાલાની દૃષ્ટિયે ખિન્ન થવાનું કાંઇ કારણ નથી, '–આ આપણી જ કામના જૈન નામધારી સુધારાની સડેલી વિચારણાઓ ? : ૧૫ : જે લેાકાને ક્રાઇ દિવસે મંદિરમાં જવું નથી, એક પાઇ પશુ ધર્મસ્થાનેમાં ખરચવી નથી. છતાં તે મીલ્કતને ઉપયેાગ કયાં કરવા તેની વગરમાંગી સલાહ આપનારા આ આપણા જૈન ભાઇઓને, ભલે વ્યવહારથી જૈન કહેવાય; બાકી આવા પોતાની મરજી મુજબ ધર્માંસ્થાનાની મીલ્કતોના વ્યય કરવાની શિખામણુ આપનારાઓને જૈન કહેવા કરતાં જૈનાલાસ–અજૈન કહીએ તે ખાટુ શું ? આવાઓના હાથમાં સત્તા નથી કે કોઇપણ ધર્મસ્થાનાના વહિવટ નથી તે સારૂં છે; નહિતર આજે એ લેકે ધમ સ્થાનને લૂંટાવ્યા વિના ન રહે ! પશુ આ સુધારાની પાસે હજીસુધી ક્રાઇ ધાર્મિક મીલ્કત હાથમાં આવી નથી. એટલે વર્ષો થયાં તે લેાકેા હાથ ઘસતા જ રહ્યા છે. આપણા વિરાધ વ્યાજખી છે, કારણૢકે આપણા શાસ્ત્રોની આજ્ઞા મુજબ મદિરાની મીલ્કત, જૂનાં મ ંદિરના ઉદ્ઘારના કાર્યોંમાં વપરાય, નવાં જિનમંદિરે સ્થાપવામાં વપરાય તેમજ જિનમંદિરાની રક્ષા, વ્યવસ્થાના કાર્યમાં આ મીકતાના સદ્ય થઇ શકે, આ સિવાય કાણું કાંમાં જૈન મદિરાની મીલ્કતાના વ્યય કરવા તે જૈન શાસ્ત્રોની શાસ્ત્રીય ટ્રસ્ટની મર્યાદાના ભંગ થાય છે. < આની હામે એકજ ઉદાહરણુ હું તમને આપીશ. ગાંધીજીએ કસ્તુરબા સ્મારક નિધિ ' ના ધરાણામાં ક્રાડથી ઉપરાંત મીલ્કતનું ટ્રસ્ટડીડ કયુ" છે. સ્ત્રીઓની કૅલવણી, સ્ત્રીઓનાં જીવનની જરૂરીઆતા ત્યાદિ વ્યવસ્થામાં આ મીલ્કતને વ્યય કરવાનું ઠરાવ્યું છે. ખગાળમાં ભૂખમરા માટે તેમજ કામી હુલ્લડોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૧૬ : નિરાશ્રિતને રાહત માટે જ્યારે આ મીલકતને ઉપયોગ કરવા માટે ગાંધીજીને એક ભાઈએ પત્ર લખીને પૂછાવ્યું હતું, તેના જવાબમાં તે મીલકતના એક ટ્રસ્ટી તરીકે ગાંધીજીએ જણાવ્યું હતું કે, મને પત્ર લખનારને આશય સારે હોવા છતાં તે સ્મારકનિધિના ટ્રસ્ટની કલમમાં જણાવ્યા મુજબના કાર્ય સિવાય અન્ય કોઈપણ કાર્યમાં તે મીલ્કતને હું વ્યય કરી શકું નહિં ને તેમ કરવાની કેઈને સલાહ પણ ન આપી શકું.” તે પછી જૈન મંદિરોની ધાર્મિક મીકતે, જે લેકે એ પોતાની ભક્તિ શાસ્ત્રાનુસાર ધર્મસ્થાનમાં સમર્પિત કરી છે, તે લેઓના ધર્મશાને ફરમાનોની આજ્ઞાને લંઘીને તેને ઉપયોગ કરે તે પણ તે પ્રજાની ધાર્મિક મીલકતના ટ્રસ્ટી તરીકે એ તદ્દન અનુચિત ને અન્યાયી કાર્ય છે. માટે જ આપણે ઈચ્છીએ છીએ કે જૈન સમાજની ધાર્મિક મીલ્કતને આ રીતે સત્તાના કોરડાથી કબજે લઈને ઉદેપુરના મહારાણાએ ધર્મશ્રદ્ધાળુ જેનેની ધાર્મિક લાગણીને જે આઘાત પહોંચાડનારું પગલું ભર્યું છે, તેને ખૂબ વિચારપૂર્વક પાછું ખેંચી લે ને જેનેને યોગ્ય ન્યાય આપે. સત્તા મલ્યા પછી પચતી નથી– આજે કોંગ્રેસ સત્તા પર આવે છે, તે પ્રસંગને અનુલક્ષીને આ જહેર સભા યોજાઈ છે, તેમાં આ બધા પ્રશ્નોની સામુદાયિક વિચારણું કરી, ઘટિત ઠરાવ કરવા માટે જ આપણે આ પ્રયત્ન છે. ઉદેપુરના મહારાણુ જેમ આપણુ મીલકત પર અનુચિત હસ્તક્ષેપ કરવા તૈયાર થયા છે; તેમ મુંબઈની કોંગ્રેસ સરકાર, આપણું ધર્મસ્થાનોનાં માલીકી હક્કને ઝૂંટવી લેવા તૈયાર થઈ છે. આજે પ્રજાકીય સરકાર સ્થપાઈ રહી છે, તે કઈ એમ પૂછે કે, આ સરકારનું કાર્યક્ષેત્ર શું? આજે તે કેગ્રેિસ સરકાર પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈનાનું ક બ્ય હાથમાં આવેલી સત્તા દ્વારા હિંદુ અને જૈન કામના ધાર્મિ— સામાજિક વ્યવહારામાં અનુચિત હસ્તક્ષેપ કરી રહી છે. : ૧૭ : " મુંબઇની કોંગ્રેસ સરકાર હરિજન મંદિર પ્રવેશ ' ખીલ, ધારાસભામાં પસાર કરાવવા ઇચ્છે છે. એમાં જણાવવામાં આવ્યુ છે કે, ‘ હરિજન કામ, હિંદુ તેમજ જૈન મંદિશમાં પેસી શકે છે, પૂજા અર્ચા કરી શકે છે, તે તેને તેમ કરતાં જો કોઇ અટકાવશે, તેને ગુન્હેગાર ઠરેથી છ મહિના સુધીની કેદની અથવા દંડની અથવા એ અન્ને સજા થઇ શકશે'. · મુંબઇ સરકારને આ કાયદો એ કૈવલ સત્તાના ઉન્માદ છે. હરિજન ' એટલે ઢેડ, ભંગી કે ચમાર; એ જાત, જે કુલમાં ઉત્પન્ન થઇ છે, તે કુલ તે જાત નીચ ગેાત્રના ઉધ્ય ભાગવી રહી છે, તે જાતને ઉદ્ધાર કરવા હાય તા આ રીતે કાઇપણ કામ પર કાયદાદારા બલાત્કાર ન હોઇ શકે! તે કામને તિરસ્કાર, તર્જના, કે અપમાન ન હાઇ શકે ! કે કાઈ ન કરે એ માટે કદાચ કાયદે સંભવિત છે. પણ આ તો કાયદાને તે મળેલી સત્તાને ભયંકર દુરૂપયોગ છે. C હરિજન કામની સાથે અન્ય હિંદુએ કે જૈનાએ ક્રમ વવું ? એ અધિકાર તે તે ક્રામેની પોતાની ઇચ્છા ઉપર આધાર રાખે છે. આ ખીલ તા ત્યાંથી આગળ વધીને જેનેાના ધાર્મિક સ્થાનેા પર લાગુ કરવામાં આવે છે. આ કેટલું બધુ` વિચિત્ર છે! પ્રજાકીય સરકારની તે એ ક્રૂરજ છે કે, ક્રાઇ પણુ કામના સામાજિક કે ધાર્મિક જે હક્કો, અધિકાર, પરપરાથી ચાલ્યા આવતા હાય તે સુલેહશાંતિના અવિરોધી હોય તેવા દરેકે દરેક હક્કોનું સંરક્ષણ કરવું. પ્રજાની ગણાતી સરકાર જો આમ નહિ કરે તે સત્તાને અયેગ્ય રીતે ઉપયાગ કરી, કાઇ પણ કામની ધાર્મિક લાગણીને ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક વ્ય ઇરાદાપૂર્વક ઉશ્કેરશે તેા તે પેાતાની લેકપ્રિયતાને જરૂર જોખમાવશે. ધ ગુરૂ શ્રાપ ન આપે, તે તા: : ૧૮ : આજે જે સરકાર, વાજતે ગાજતે સત્તા પર આવી રહી છે, તેને માટે આમ કહેવુ એ કદાચ કઅવસરનું ગણાય, છતાં એક ધર્મગુરુ તરીકેની અમારી ફરજ છે કે, યેાગ્ય ધર્માત્માને જરૂરી ચેતવણી આપવી જોઈએ. ભલે, આખી દુનિયા આજે નાચી રહી હેાય છતાં અમને જે કાંઇ જાતુ હાય તે આત્માર્થી આત્માએની સમક્ષ આખી દુનિયાની વિરુદ્ધનુ હાય તે પશુ જણાવી દેવુ જોઇએ. આમ કરવામાં અમે જો લેકસનાને આધીન બન્યા તે અમે અમારી ફરજને ચૂક્યા કહેવાઇએ. આ ઑગસ્ટ માસમાં કે તેની પછીના મહીનામાં આ ખીલ, કાયદા માટે ધારાસભામાં પસાર થવાનું છે. આ ખીલ એટલે સત્તાદ્વારા જૈનેાના ધમ સ્થાનેાના માલીકી હક્કને ઝૂંટવી લેવા માટેને કાયદેસરને અત્યાચાર. જો જૈનેા ઉદારતાના નામે, ધમની આરાધના, રક્ષા, કે પ્રભાવનાના આવશ્યક કર્તવ્યમાં ચૂકયા તે આજે નહિ પણ આવતી કાલને ઇતિહાસ એમ કહેશે કે, 'જૈન જેવી શાણી, ને વ્યાપારી કામને પેાતાને સ્વમાનપૂર્વક જીવતા આવડતું નહેતું.' આ કાલી ટીલી ન લેવી હોય તે આપણે હવે જાગવાનું છે! કાંગ્રેસ સરકાર ભલે લેાકપ્રિય ગણાતી હોય તે પણ એ લેાકપ્રિયતાને દુરૂપયોગ ન થઈ શકે. જો આમ થશે તે તે સત્તા લાંખે સમય નહિ જીવી શકે. કૅાંગ્રેસ સરકારના આજના આર્ભ દિવસે, ધમ ગુરૂ તરીકે આ અમારા શ્રાપ નથી, પણ આશીર્વાદ છે. જૈનેના ધર્મગુરુ રાગદ્વેષની વૃત્તિઓ પર કાપ મૂકનારા હોય છે. મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવનાઓના પવિત્ર સંદેશ જગતના આત્માઓની સમક્ષ પ્રચાંરનારા તેઓશ્રી જિનેશ્વરદેવના રણીયા છે. આથી તેઓ આશીર્વાદ આપે પણ શ્રાપ આપવાનું એમને પ્રયોજન નં ડ્રાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : જેનેનું કર્તવ્ય આથી અમે કોંગ્રેસ સરકારને એ ધર્મ, ન્યાય અને નીતિના સન્માર્ગે ટકી રહે તે આશીર્વાદ આપવા દ્વારા તે મુજબ કહી રહ્યા છીએ કે, ધર્માત્માઓની પવિત્ર ધાર્મિક લાગણુને દુભવવાનું કાર્ય સત્તાના આવેશમાં ન થઈ જાય તે માટે તેણે જાગતા રહેવું જોઈએ. તેપના ભડાકા આગળ પપૂછી કરે?— આજે લાલબાગની ચાર દિવાલમાં બેસીને, તમારી સમક્ષ અમે જે કાંઈ કહી રહ્યા છીએ તે કેવલ તમને તમારી ફરજમાં જાગૃત કરવાના શુભ ઉદ્દેશથી જ. પરિણામ ગમે તે આ. કારણ કે આજે ચારે બાજુ ધર્મની વિરુદ્ધનું વાતાવરણ વધતું જાય છે. જે સત્તાના ચારે કોર ગુણગાન થતા હોય તે સત્તાની હામે જે કાંઈ બલવું પડે છે, તે ઈર્ષ્યા, તેજેષ કે અસુયાથી દોરવાઈને નહિં, પણ કેવલ રાજ્યસત્તાના અનુચિત હસ્તક્ષેપની હામે મર્યાદાપૂર્વક આપણે આ કહી રહ્યા છીએ. ' * બાકી વાત સાચી છે કે, આપણે જે કાંઈ બોલી રહ્યા છીએ, તે હવામાં ઊડી જાય તેવી સ્થિતિ છે. જ્યાં તોપના મોટામોટા ભડાકા ને ફડાકા ફૂટી રહ્યા હોય, નગારા જોરથી વાગી રહ્યા હોય ત્યાં આપણું આ તતૂડીને અવાજ શું કામ આપે ? છતાં શક્તિ હોય તો ધર્મને વિરોધ થઈ રહ્યો હોય કે ધાર્મિક સ્થાનેની સ્વતંત્રતા લૂંટાઈ રહી હોય એ વખતે આપણુથી મૌન કેમ રહેવાય? પરિણામ ગમે તે આવે તેની વિચારણા કર્યા વિના, શુભ ઉદ્દેશથી શક્ય પ્રયત્નો કરવા એ વિવેકી ધર્માત્માઓનું અવસરચિત કર્તવ્ય છે. જેમ ઘરમાં કોઈ સ્નેહી-સ્વજનને અસાધ્ય વ્યાધિ લાગુ પડ્યો હોય, ડોકટરે ચિકિત્સા કરીને તેને અસાધ્ય તરીકે જણાવ્યું હોય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૨૦ : વ્યાધિવાળે મરવાને છે એ નિશ્ચિત છે, તે તેની પાસે બેઠેલા નેહી જને શું કરે ? એના શરીરને સાચવે કે નહિં? એને આહાર કે ઔષધે આપે કે નહિં ? પરિણુમ ગમે તે આવે, પણ પિતાના ગણાતા માણસને સારુ અવસરેચિત કરવું તે, એના આપ્તજનેની ફરજ ગણાય છે ? આ મુજબ આપણે જાણીએ છીએ કે, વર્તમાનના અધાર્મિક વાતાવરણની ચેપી અસર ચેમેર ફેલાઈ રહી છે. તે અસાધ્ય નહિં પણ દુઃસાધ્ય જેવી તો જરૂર છે, તેનાથી સ્વયં બચવું અને અન્ય યોગ્ય આત્માઓને અવશ્ય બચાવવા એ અત્યારે આપણા માટે ઉચિત છે. સત્તાનો દુરુપયોગની સામે દરેકે દરેક કાળમાં અને વિરોધ થયો છે. એ પણ એક અવસર હતો કે આજે સત્તા પર આવનારી કોંગ્રેસે, બ્રિટીશ ગવર્નમેન્ટની સત્તા સામે બળવે જાહેર કર્યો હતો. એમાં કોગ્રેસને પિતાની દૃષ્ટિએ સત્તાને દુ૫યોગ થતો જણ હતો, તેથી તેની સામે તેઓનો વિરોધ હતો. તેવી જ રીતે આજે કોંગ્રેસ સરકારના અનુચિત ને અન્યાયી કાર્યની સામે આપણે વિરોધ કરવા માટે જાગૃત બનવાનું છે. આપણે આજે ભલે અલ્પ સંખ્યામાં હાઈએ, છતાં આપણી લડાઇ ન્યાયી અને પ્રામાણિક છે, માટે જરૂર યોગ્ય આત્માઓને સહકાર આપણે મેળવી શકીશું. આજે આપણે ભલે લઘુમતિમાં હોઈએ એથી કાંઈ મુંઝાવાનું નથી, હંમેશાં સત્ય કે ન્યાય ક્યાં છે ત્યાં તેને બહુમતિ કે લઘુમતિ જેવું કાંઈ જ નથી હતું. જૈન મંદિરોને માટે આ બીલ શા સારુ? જૈન સમાજના ધર્મસ્થાનમાં પ્રવેશ કરવાનો હક્ક, કેવલ જેને સિવાય કોઈ પણ જૈનેતર હિંદુને નથી. કોઈ પણ હિંદુને, જૈન મંદિરમાં કે જેનાં ધર્મસ્થાનમાં આવવાને સ્વતંત્ર રીતે હક્ક નથી, તે પછી હરિજન કામની સાથે જૈન કોમના ધાર્મિક સ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ : ૨૧ : જેનેનું કર્તવ્ય સામે અને મારા સિવાયવશ નથી સંવવાની જરૂર શી? જૈને અને હિંદુઓની વચ્ચે ભલે સામાજિક આચાર–વ્યવહારની દષ્ટિએ એકતા હોય પણ ધર્મની દૃષ્ટિએ જેને અને છતર હિંદુઓની વચ્ચે આભ જમીનનું અંતર છે. જૈનેતર હિંદુઓ અને જેનેના દેવતત્વ, ગુરુતત્વ ને ધમતત્વમાં ઘણોજ ફરક છે. જેના દેવ-અરિહંત સર્વજ્ઞ–તે રાગદેષ અને અજ્ઞાનને જીતનારા છે. જૈન સમાજના ધર્મગુરુ કંચનકામિનીના સર્વથા ત્યાગી, નિગ્રંથ ગણાય છે. આ રીતે જેનેના ધર્મસિહાંતે-આત્મા જેવા તત્વોમાં પણ ઘણો જ ભેદ છે, છતાં શા માટે જેન કેમનાં પવિત્ર ધર્મસ્થાનેને આ બીલમાં સામેલ કરવામાં આવે છે તે સમજી શકાતું નથી. જેને જે હવે સાવધ નહિ બને તે નબળાને દરેક રીતે ખમવું પડશે. હિંદુ કેમના પેટા વિભાગમાં જેન સિવાય શીખ કોમ પણ ગણાય છે. તે શા સારુ શીખના ગુરૂદ્વારને આમાં સમાવેશ નથી કરવામાં આવ્યું? જૈને જેવી સમૃદ્ધ કોમના ધર્મસ્થાનના માલીકી હકમાં આ બીલદારા અનુચિત હસ્તક્ષેપ કરવામાં કોંગ્રેસ સરકારની કઈ શુભ નિકા કામ કરી રહી છે તે સમજી શકવું બહુ મુશ્કેલ છે ? ચાર ક્રેડ અંત્યજેમાંથી એક પણ અંત્યજ જૈન ધર્મને પાળતા હોય કે જેના તીર્થંકરદેવ ભગવાન શ્રી મહાવીરદેવને માન હાય એવું હજુ સુધી જેવા સાંભળવા કે જાણવામાં આવ્યું નથી. તે પછી શા માટે જેન જેવી શાંત, શાણું ને સુલેહશાંતિમાં માનનારી ધર્મી પ્રજાને આ રીતે તેની ધાર્મિક લાગણને ઉશ્કેરવામાં મુંબઈની કોગ્રેસ સરકાર નિમિત્ત બનતી હશે? જેન કેમના હક્કોનું રક્ષણ કેમ નહિ? આ તકે આપણે એક વસ્તુ ભૂલવા જેવી નથી, તે એ કે, આજના વાતાવરણમાં જેને પોતાના હક્ક, અધિકારે ઈત્યાદિનું રક્ષણ મેળવવું હશે, તેને પોતાને અવાજ જાહેરમાં રજૂ કરવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૨૨ : પડશે. મુસ્લીમકેમ, શીખકેમ, પારસી, ખ્રીસ્તી, હરિજન-આ બધી લઘુમતી કેમેને તેના હક્કો અધિકાર આ બધાનું રક્ષણ મળે, તેના રક્ષણને માટે દર છાશવારે ને છાશવારે પ્રજાકીય સરકાર પિતાના નિવેદને બહાર પાડે ! લેકપ્રતિનિધિ સભામાં મુસ્લીમોના પ્રતિનિધિ છે, શીખના, પારસી તેમજ ખ્રિસ્તીઓના પ્રતિનિધિઓ છે, પ્રધાનમંડળમાં પણ બધી કોમોના પ્રતિનિધિઓ છે, પણ જેન કેમના હકકો-અધિકાર ઈત્યાદિ માટે એને અવાજ રજૂ કરનાર કેણુ છે ? મન, ધન અને તનથી કોંગ્રેસને તેની ચળવળમાં સહાય કરનારા જેને અવાજ આજે કા કઈ સાંભળે છે ? આ વસ્તુ આજે ખાસ યાદ રાખવા જેવી છે. જેનોના મંદિરની વ્યવસ્થા, માલિકી ને રક્ષણને હક્ક જેનેને છે. છતાં હરિજન કામના કહેવાતા લાભની ખાતર જૈન કેમના માલીકી હક્ક પર કોંગ્રેસ સરકાર ત્રાપ મારવા પ્રયત્ન કરે એ ઉચિત નથી. કોંગ્રેસ સરકાર કેવળ હરિજન કેમની નથી, એને મન તે બધી કેમ પિતાની પ્રજા છે, તે એક કોમના કહેવાતા ઉદ્ધારની ખાતર અન્ય કેમના સામાજિક કે ધાર્મિક પરાપૂર્વથી ચાલ્યા આવતા રૂઢ વ્યવહારોની સામે સત્તાધારા અત્યાચાર કરો તે પ્રજાકીય સરકારને શોભે નહિં. કોંગ્રેસ જે કાંઈ કરે કે ગાંધીજી જે કાંઈ કહે તેને વિના વિચારે અંધશ્રદ્ધાથી સ્વીકારી લેનારા આપણું સમાજના સુધારકો આપણને કહે છે કે, “કઈ પણ હરિજન જેનધર્મ પાળે તે શું ખોટું ? જૈન ધર્મ સધળાને છે, માટે હરિજનને મંદિરમાં જવા દેવામાં શું હરકત છે ?' વાત ખરી છે. કોઈ પણ માનવ જૈનધર્મ પાળે–માને તો સહુથી પહેલાં ધર્મગુરુ તરીકે અમને આનંદ થશે. અને એ રીતે જૈનધર્મને પાળનારે દેવગુરુની આજ્ઞા માનનાર હોવો જોઈએ. એને માટે દેવ કે ગુરુ જે આજ્ઞા ફરમાવે તેનું શક્તિ મુજબ પાલન કરવું એ તે જૈન બનેલા હરિજનની ઉચિત ફરજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ : જેનું કર્તવ્ય પણ આ બીલને આ ઉદ્દેશ નથી. કેવળ હિંદુ કે જેને મંદિરમાં સત્તાધારા પિતાને પગદંડો જમાવવાની આજની કેગ્રસ સરકારની તેમજ જૈન સમાજના સુધારાની આ બહાના હેઠળ છૂપી નેમ છે. સમાનતાની વાતમાં દંભ છે! હરિજન કોમના હિતની કેવળ વાત છે. હરિજન કે જે ઢેઢ, ભંગી અને ચમાર જાતના છે તે લોકોના ધર્મમાં તેઓને જે મકકમ કરવા હોય કે તેઓને જે પરમાત્માનાં દર્શન, પ્રાર્થના કરાવવાની જે કોંગ્રેસ સરકારને લાગણી થતી હોય તે, તેઓને માટે અલગ મંદિર બંધાવી આપવા એ કોંગ્રેસ સરકારને કદાચ ઉચિત છે. પણ આ ન્હાને ઈરાદાપૂર્વક કઈ પણ કેમની લાગણને દુભવવાને પ્રયત્ન કરવો એ સત્તાને આંધળો ઉપયોગ છે. પરમાત્માને બધા સરખા છે.' એવી દલીલ કરનારા કેવળ આ દલીલ પિતાના કદાગ્રહને પોષવાને માટે કરી રહ્યા છે. આત્મવત સર્વભૂતેષુ” એ ઉપદેશ પરમાત્માએ આપે છે. એ આ લેકો પોતાના વ્યવહારમાં કયાં ને કેવી રીતે આચરે છે ? જે આ સૂત્રને માનવામાં આવે તે, વાંદરાં, હરણ, રોઝ, માછલાં, કબુતર, ચકલાં વિગેરેને માવાને હુકમ કેમ નીકળે? એને મારીને માંસાહાર કરનારને તેમ કરવાની ક્ટ કેમ અપાય ? આ સ્થાને તે સમાનતાવાળું સૂત્ર કેમ ઉપયોગમાં લેવાતું નથી ? જો બધા સમાન છે તે આ બધા પ્રાણીઓને નાશ કરવાનો ઉપદેશ કેમ અપાય છે ? આ ઉપદેશ કયા ધર્મશાસ્ત્રમાં દર્શાવ્યો છે ? કોંગ્રેસના સર્વસ્વ ગણાતા ગાંધીજીની વાતોમાં કયાં પ્રાણીમાત્રની સમાનતા જણાય છે ? તેઓ જણાવે છે કે, “ જ્યાં વાંદરાંઓ ઉપદ્રવરૂપ હોય ત્યાં તેમને મારવામાં હિંસા થતી દેખાય તો તે ક્ષમ્ય ગણાય, એટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com . Page #26 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૨૪ : મહિનેસમાં એકને જ પ્રાણીમાત્ર પ્રત્યેની જ નહિં પણ એવી હિંસા એ ધર્મ બને છે. એવો સવાલ ઊઠી શકે કે, માણસને સારુ પણ આ જ નિયમ લાગુ કેમ ન કરાય ? જવાબ એ કે તે લાગુ થતું નથી, કેમકે તે આપણું જેવા છે. તેને ઈશ્વરે બુદ્ધિ આપી છે. અને મનુષ્યતર પ્રાણુમાં એ નથી. (હરિજન બંધુ, તા. ૫-૫-૪૬, પિજ ૧૨૩). ગાંધીજીના આ વિચારમાં પ્રાણીમાત્ર પ્રત્યેની સમાનતા કયાં છે? કેગ્રેસમાં એકને ૬૦૦૦ ને પગાર મળે, જ્યારે બીજાને મહિને ૬૦૦૦ પૈસા પણ ન મળે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે એકની પાસે હજારો લાખો કે ક્રોડે છે, જયારે બીજા પાસે ખાવાને પાઈ પણ નથી ! એક પિતાના બુદ્ધિબળથી દહાડે ૧૦૦૦) રૂ. કમાય છે, જ્યારે એકને દહાડાની સખ્ત મજૂરી છતાં ૧૦૦) પાઈ પણ મળતી નથી. આ બધામાં ક્યાં સમાનતા છે? પુરુષોમાં પણ એક બાપ, એક ભાઈ, એક કાકા, ને એક મામા, આ બધી વિષમતા નથી ? સ્ત્રીવર્ગમાં બધી સ્ત્રીઓમાં કયાં સમાનતા છે ? એક મા, એક બેન, એક કાકી, એક માસી, એક ભાભી, એક ફેઈ ને એક સ્ત્રી. આ બધા ભેદ કેમ જણાય છે ? એ સરખાપણની વાત કરનારામાંયે કયાં સમાન હક્કો જણાય છે ? કેગ્રેસની કારોબારીમાં જવાને બધા માણસોને હક્ક નથી. પણ અમુક જ દશ બાર માણસે જ જઈ શકે. કારણ? મહાસમિતિમાં અમુક ૨૦૦-૪૦૦ માણસોને પેસવા કેમ દેવાય છે ? ખુલ્લી બેઠકમાં પાંચ દશ ખરચનારને જ જવાનું કેમ? બીજા શા સારુ નહિ ? આ બધી સમાનતા કે વિષમતા ? એકને હજાર હાથ જોડે જ્યારે એક હજારને હાથ જોડે ! મનુષ્ય સરખા હોવા છતાં ગુણ, કુળ, જાતિ આદિના વેગે ન્યૂનાધિકતા રહેવાની જ. એને અ૫લાપ કરનારને પણું એની વ્યવસ્થા બળાત્કારે સ્વીકારવી જ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક બ્ય ગાય આદિના વધ બંધ કરાવવા કાયદા કેમ નહિ?— કર્માધીન સંસારમાં જે નીચ ગાત્રને ઉદય તે તે કુળામાં ઉત્પન્ન થયેલા ભોગવી રહ્યા છે, તે કેવળ ધમ કે અહિંસા, સયમ તે તપની આરાધના ભૂલી જઈને વાયડી વાતે માત્ર કરવાથી ટળતા નથી. સામાજિક કે ધાર્મિક જે વ્યવહારા પરંપરા મુજબ ચાલુ છે, તેને નાશ કરવા માટે જન સમાજમાં તેને અનુકુળ વાતાવરણ પેદા કરવુ પડશે ! માનવ માત્ર સમાન છે, એટલુ જ નહિ આત્મામાત્ર સમાન છે, છતાં આવી સમાનતાની વાર્તા ખેલવા પૂરતી છે. વ્યવહારમાં એ આજે ન હાઇ શકે. તેને માટે તે તે પ્રકારના યેાગ્ય ગુણા મેળવવા પડશે. ફક્ત કલમના એક જ ગાદે એ અસમાનતાને તેાડી પાડવી એ ભૂતકાળમાં અન્યું નથી, વમાનમાં બનતુ નથી તે ભવિષ્યમાં બનવાનું નથી. અને આમ બળાત્કારે કાંઇ પણ સુધારા કે પરિવર્તન કરવું એ ઘણું જ અનુચિત તેમજ ઉતાવળીયું પગલું છે. માનવને સમાન બનાવવા માટે કાયદા કરનાર, પશુઓના સંહાર અટકાવી શકતા નથી. પણ ઊલટું એને અંગે કાયદો ન કરવા માટે પણ કેવા વિચિત્ર જવામે આપે છે. આ માટે એક જ દાખલે આપી શકાય તેમ છે. હિંદુસ્તાન પર હિંદની પ્રા સત્તા પર આવે છે. તે પ્રસગે હિંદની પવિત્ર ભૂમિ પર પરદેશી સત્તાએ જે કત્તલખાનાએ ઊભાં કર્યા છે, તે હિંદુઓની પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે જે ગોવધ આદિ થઇ રહ્યું છે, તેની સામે હિંદની આઝાદ સરકારને તેમજ લોકસભાના પ્રમુખ રાજેન્દ્રબાબુને, લાખા કાગળા દુજારા તારી હિંદુઓએ કર્યાં છે. તેના જવાબમાં ગાંધીજી એમ કહે છે કે— : ૨૫ : • ગાવધ હિંદુ ધર્મના સિદ્ધાન્ત વિરુદ્ધ છે, તેટલા ખાતર ગાયની કત્તલ અટકાવવાના કાયદો કરવાનું સરકારને કહેવાનું મને કાર્ય કારણુ દેખાતુ નથી. આ બધી વાર્તાના યા ખાવા જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ જેનેાનું કન્ય : ૨૬ : ભાગ તા એ છે કે, આ બધા તાર મેાકલનાર અને એક દરે આખા હિંદુ સમાજને ભાન નથી કે તે બધા જાતે ગાયની કતલ કરતા નથી. છતાં ગાયા તરફ તેમનું વન કતલ જેટલું જ ભુંડુ છે. આખરે તેા બીજી બધી સૃષ્ટિના તેવા જ ગાયને રાખવાવાળા તે હજાર હાથવાળે! માથે એડે છે. પરંતુ ગારક્ષા ધા દાવાં રાખનારા હિંદુએ ગાયાને અને સામાન્યપણે બધા વરને ભૂખે મારે છે. જેવી લેવી જોઇએ તેવી તેમની સંભાળ લેતા નથી. ’ । ‘ હિંદુઓની પશુસ’પત્તિ માટે ભાગે હિંદુઓના હાથમાં છે, પશુ ઢારની એલાદ હિંદમાં જેવી કંગાળ અને માવજત વગરની. જોવા મળે છે, તેવી ખીજા કાઈ મુલકમાં નહિ મળે ? વિલાયતમાં જાનવરોનાં ઉત્તમ નમૂનાઓ જોએલા તેનુ મને અત્યારે સ્મરણુ થાય છે, • ત્યાં પ્રજા ગેમાંસ ખાય છે. પણ પેાતાનાં ઢારઢાંખરની અને પોતાની પશુસપત્તિની એ લેકા ઉત્તમમાં ઉત્તમ પ્રકારે સંભાળ લે છે તે માવજત કરે છે. > (~~~હરિજન બંધુ તા. ૨૭-૭–૪૭) હરિનાના રાખણહાર બેઠા છે કે નહિ ? અહિંસાના પ્રચાર કરનાર તરીકે, આજના રાજકીય વાતાવરણુમાં ઓળખાતા કેંગ્રેસના આગેવાન ગાંધીજી ગાય, હરણ, વાંદરા આદિ પશુઓને કતલખાનામાં ક્રૂરપણે જે સહાર થઈ રહ્યો છે, તેને બચાવ કઈ રીતે કરે છે ? આર્યસ ંસ્કૃતિને માનનાર કાઇ પણ સહૃદય ધર્માત્મા આ રીતે જવાબ આપી શકે કે.? મૂંગા, અનાથ ને અશરણુ જીવાના નિરર્થક જે સંહાર થઈ રહ્યો છે તે અટકાવવા માટે આગ્રહ કરનારા ધર્માત્મા લેાને ગાંધીજી જે રીતે ધબડાવે છે એ શું ઉચિત છે ? જે રીતે કાયદાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૨૭ : જેનેનું કર્તવ્ય . આશરો લીધા વિના પશુસંપત્તિના રક્ષણમાં લેકેને ધ્યાન પરેવવાનું તેઓ જણાવે છે, તે રીતે આપણે કહીશું કે, કાયદાન આશરે લીધા વિના હરિજનના હક્કોનું સંરક્ષણ કરવાને તમે શા માટે લેકેનું ધ્યાન નથી દેરતા ? જ્યારે ગાય આદિ પશુઓ કે જેઓ પિતાના રક્ષણ માટે કાંઈ કરી શકવાને અસમર્થ છે, તેને અંગે તેઓ કહે છે કે ગાયોને રાખવાવાળા હજાર હાથવાળો માથે બેઠા છે. કેવી અસંગત દલીલ ત્યારે હરિજન કેમના ઉદ્ધારની વધારે પડતી ઘેલછામાં કાયદો કરવાની ઉતાવળમાં આવીને એઓ શા માટે એ ભૂલી જાય છે કે, હરિજનકેમને પણ રાખવાવાળે તે હજાર હાથવાળે માથે બેઠે છે! ખરી વાત એ છે, કે હિંદ દેશ પરથી ભલે આજે પરદેશી સરકાર જતી હોય પણ પરદેશી સંસ્કૃતિ નથી જતી. એકે હિંદના લોકોને કેવળ શરીર, અર્થકારણ કે રાજકીય દૃષ્ટિએ પરાધીન કદાચ બનાવ્યા હશે; જ્યારે બીજાએ એટલે પરદેશી સંસ્કૃતિએ હિંદની પ્રજાનાં માનસમાં ઘણું ઘણું વિકૃત પરિવર્તન કરાવ્યું છે. આજે સત્તા પર આવી રહેલા કેસી આગેવાને તેમજ ખુદ ગાંધીજી પોતે કેવલ પરદેશી સંસ્કૃતિના જ વારસદાર છે. જેથી માનની દયામાં જ એ લોકો કેવલ માને છે, અને પશુ કે અનાથ મૂંગા જીવોની સૃષ્ટિને નાશ થતું અટકાવવાને પગલાં નહિં ભરવાનું પતે સમર્થન કરે છે, અને એને માટે કેટકેટલી વાઘાત દલીલ કરે છે ! યૂરોપની પ્રજાને બચાવ કરતાં ગાંધીજી કેવી અયોગ્ય વાત કરી નાંખે છે. તેઓ કહે છે કે ' ત્યાં પ્રજા ગોમાંસ ખાય છે ખરી, પણ પિતાના ઢોરઢાંખર અને પિતાની પશુસંપત્તિની એ લેક ઉત્તમમાં ઉત્તમ પ્રકારે સંભાળ લે છે ને માવજત કરે છે. ” આ શું બરોબર છે? આ બધી સંભાળ એ શું - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય ધાર્મિક દૃષ્ટિએ લે છે? કેવલ પિતાના સ્વાર્થ ખાતર તે કસાઈ લેકે પણ ઘેટાં, બકરાં, ગાય, પાડા વગેરે જેનું સંરક્ષણ કરે છે એથી શું ? જે કો માંસ ખાય તે લોકો જીવદયામાં માને છે એમ કહેવું એ આર્ય સંસ્કૃતિમાં માનનારના મુખમાં કદિ શોભે ખરું કે ? તે પછી હરિજનને ભલે, અસ્પૃશ્ય ગણાય કે એની સાથે વ્યવહારે ન રખાય તે એથી શું તેના પરને તિરસ્કાર કહેવાય છે? કર્માધીન સંસારમાં આ રીતના ભેદો, તરતમતા, જૂનાધિકતા હંમેશા અનાદિકાલથી ચાલી આવે છે, એના માટે આ બધા બલાત્કારે શા માટે? શું બધા હિંદુઓ આવા જ છે કે ? ગાંધીજી હિંદુઓને કહે છે કે, હિંદની પશુસંપત્તિ મોટે ભાગે હિંદુઓના હાથમાં છે, પણ ઢોરની ઓલાદ હિંદમાં જેવી કંગાળ અને માવજત વગરની જોવાની મળે છે, તેવી બીજા કોઈ મુલકમાં નહિં મળે ? ગાંધીજીનું કથન શું સાચું છે? બસ હિંદુઓજ હિંદની પશુસંપત્તિનું રક્ષણ કે માવજત કરતા નથી એ હકીકત બાબર છે? જે પશુસંપત્તિનું રક્ષણ કે તેની માવજત હિંદુઓ નથી કરતા, તે કાયદાદ્વારા તેમ કરાવવા માટે શા સારૂ કોંગ્રેસ સરકાર લેક પર દબાણ ન લાવે ? ખરી વાત એ છે કે આ કોંગ્રેસના નાયકે પશુઓની જીવદયામાં કે અહિંસામાં માનતા હેય તેવું તેમના કોઈપણ નિવેદન કે વિચારોમાંથી પણ આપણને જણવા સાંભળવામાં આવતું નથી. તમને ખબર હશે કે, અકબર બાદશાહના કાલમાં હિંદુકેમની ધાર્મિક લાગણીને માન આપી, ધાર્મિક તેમજ આર્થિક દષ્ટિએ તે મેગલ સમ્રાટે ગાય આદિ પશુઓને વધ કાયદાકારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૨૯ : જેનેનું કર્તવ્ય બંધ કરાવ્યો હતો, અને જગલુરુ તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશ બાર મહિનામાં છ મહિના સુધી સમસ્ત હિંદમાં તે યવનમેગલ સમ્રાટે અમારિ પ્રવર્તન કરાવ્યું હતું. જ્યારે આજે કોંગ્રેસ સરકારને, કેઈપણ અનાથ છોને રક્ષણ આપવાની વાતમાં હસી કાઢવા જેવું લાગે છે? સરદાર વલ્લભભાઈ પટેલ બોલે છે કે - આપણી મૂળ વાત તે એ ચાલે છે કે, એક બાજુ કેસના આગેવાનો ધર્મની બાબતોને પ્રચાર કરવા માટે કાયદાન આશરે લેવાની ઘસીને ના પાડે છે, એટલું નહિં પણ જીવદયાપ્રેમી ધર્માત્માઓની લાગણીને દુઃખ થાય તેવા નિવેદને પ્રસિદ્ધ કરે છે. તેમાં સરદાર વલલભાઈ પટેલ જેવા તે બોલે છે કે “જ્યાં સેંકડે માન મરી રહ્યા છે ત્યારે લેકેને ગોવધ બંધ કરાવવાનું સૂઝે છે.' બરાબર છે. માણસે મરતા હોય તે ન મરવા જોઈએ એમ અમે કહીએ છીએ. કેઈપણ જીવ ન કરવો જોઈએ એમ , અમારૂં જેનશાસન પિકારી પિકારીને સમસ્ત સંસારને ઉપદેશી રહ્યું છે, પણ એથી માન મરે માટે, પશુ પક્ષી કે કેઈપણ જીવને સંહાર થઈ રહ્યો હેય ને આપણામાં સામર્થ્ય હોય તે તે જીવનું શું રક્ષણ ન કરવું? કોઈપણ જીવને આપણે બચાવી ન શક્તા હેઈએ એ કદાચ બને! કોઈપણ આત્માને સુખ આપવાની આપણામાં શક્તિ ન હોય એ બરાબર છે, છતાં કોઈપણ જીવને આપણે આપણું શક્તિસામર્થ્યથી દુઃખ ન આપવું એ આર્ય દેશની ધર્માત્મા પ્રજાનેલ. પિતાને ધર્મ છે. આમાં કેઇપણ બે મત ધરાવી શકે જ નહિં. આ રીતે જીવેના રક્ષણની વિરુદ્ધમાં દલીલ થાય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૩૦ : આકાર આપીગજર તેજ કેગ્રેસ સરકાર હરિજનોના ઉદ્ધારના નામે કાયદાકારા ઢીલી ને નિર્મલ ગણાતી હિંદુકમ પર બળાત્કાર કરવાને તૈયાર થાય છે. શું હિંદુ કેમમાં જ આ બધે ભેદભાવ છે! કેગ્રેસ સરકાર આપણું આગળ દલીલ મૂકે છે કે, “હિંદુ કામમાં જે આ બધા પેટા વિભાગ છે, જે પરસ્પરના ભિન્ન ભિન્ન વ્યવહારે છે, તે બધા એક થવા જોઈએ; નહિંતર હિંદુ કેમ પડી ભાંગશે.” આ દલીલ કેવલ બહારનાને હમજાવવા પૂરતી છે. હા, વાત સાચી છે કે, હિંદુ કામમાં અવાંતર ઘણું જ પેટા વિભાગે છે પણ તેથી શું ? સહુ–સહુના કોમવાર આચાર ભિન્ન ભિન્ન હોય એથી એ સમાજ પ્રગતિ નથી સાધી શકતે એવું વિધાન કઈ રીતે થઈ શકે? જે પ્રજાકીય સરકારને આવા કોઈ પણ કામના ભિન્ન ભિન્ન આચારે ન ગમતા હોય તે કેવલ હિંદુ કેમ છે જેને કેમના ધર્મસ્થાનેને અંગે કાયદો શા માટે ? મુસલમાન કેમમાં પણ શીયા, સુની, ખેજા, આગાખાની, આ બધા ભેદે શું નથી ? તે બધી કેમના ધાર્મિક સામાજિક આચારે ભિન્ન નથી કે ? સુન્ની મુસલમાનોની મજદોમાં શીયાએ જઈ શકે છે કે? આ માટે કોંગ્રેસ સરકાર કે જે પિતાને બધી પ્રજાના પ્રતિનિધિરૂપ હોવાને દ કરે છે તે શા માટે મુસલમાનેને સારું બીલ નથી લાવતી? શીખોના ગુરુદ્વારમાં બધા હિંદુ માત્ર પ્રવેશ નથી કરી શકતા. આ માટે કોંગ્રેસ સરકાર શું કરી શકે તેમ છે ? પરદેશી ખ્રીસ્તીઓ અને દેશી એંગ્લો ઇન્ડીઅનેના ધાર્મિક કે સામાજિક રીતરીવાજોમાં પરસ્પરને ઘણું જ ભેદભાવ છે તે કોંગ્રેસની પ્રજાકીય સરકાર આ માટે કેમ કાંઈ કાયદો ઘડી શકતી નથી? વલ જેને તેમજ હિંદુઓ માટે જ આ કાયદો શા માટે ? વ્યવહારમાં કહેવત છે કે “નબળો માટી બૈરી પર રે” એની પુનરા ત્તિ નથી થતી કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : જૈનાનુ કર્તવ્ય જ્યાં સુધી સસાર છે ત્યાં સુધી: કેટલાકેા કહે છે કે, · જૈન સાધુએ સમાનતાની ચળવળના વિરોધી છે.' આવુ ખેલનારા ખરી રીતે જૈન સાધુઓના પિરચયમાં આવતા નથી, કેવલ બહારના વાતાવરણથી દોરવાઈને જિનેશ્વરદેવના માર્ગોમાં રહેલા જૈન ધર્મગુરુએ માટે ખાટા પ્રચાર કરી રહ્યા છે. જો કે આવા પ્રચારથી અમારા અંતરમાં ખીજી કાં ખરાબ અસર થતી નથી, અને તે આત્મા માટે અમને હૃદયમાં રહેજ પણ દુર્ભાવ નથી તેમજ આવા વિષયમાં અમને દુર્ભાવ થવા પણ ન જોઇએ ! છતાં જે સાચી વસ્તુસ્થિતિ હાય તે યેાગ્ય આત્માઓને જરૂર જણુાવવી જોઇએ ! - પહેલી વાત એ છે કે, સમસ્ત સંસારમાં સમાનતા માટે વધુમાં વધુ કરી છૂટનાર હાય તે। જિનેશ્વરદેવના શાસનમાં રહેલા જૈન શ્રમણા છે. જગતની વિષમતા અમારાથી સહી જાતી નથી, માટેજ આ બધી વિષમતાઓની સ્હામે તેના કારણુરૂપ કર્માંને જડમૂળથી ઉખેડી નાંખવાને અમે મારચે માંડ્યો છે, અમારે મા અમારા ધ્યેયને સાનુક્લ છે. આઠ પ્રકારનાં કર્મીને જ્યાં સુધી સથા ક્ષય ન થાય ત્યાં સુધી સમસ્ત સસારમાં ડગલે ને પગલે વિષમતા રહેવાની. આથી તે વિષમતાથી કંટાળા ન ચાલે. હા. તે ટાળવાને ચેાગ્ય ઉપાય અવશ્ય લેવા જોઇએ ! જગતની વિષમતા, પરાધીનતાને મૂળથી નાશ કરવાને સારૂ, આશ્રવ માત્રને ત્યાગ કરી, સવર્ ને નિરાના માર્ગે ધર્માત્માઓએ જવુ જોઇએ. રાગથી કંટાળેલા દર્દી પેટ કે માથું કૂટે, રોગમુક્ત ન થઈ શકે, તે માટે તેણે યોગ્ય ઔષધોપચાર વિધિપૂર્વક સેવવા જોઇએ. શ્રીજિનેશ્વરદેવનું શાસન, સંસારની સાલીએ વિષમતા ઉખેડી નાંખવાને, અહિંસા, સંયમ અને તપની આરાધનાને માગ આપણને ઉપદેશ છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક વ્ય અદ્યાતી કર્યાં જ્યાં સુધી રહ્યા છે, ત્યાં સુધી તીથ કર ભગવતામાં પણ પરસ્પરની સમાનતા નથી હાતી. ક્ષાયિક ગુણામાં સમાનતા હોઇ શકે. બાકી શરીરાદિમાં તરતમતા રહેવાની, ભ. શ્રી ઋષભદેવ પરમાત્માના શરીરની સ્થિતિ, અને ભ. શ્રીમહાવીરદેવના શરીરની સ્થિતિ એ બન્નેમાં પણ ક્યાં સમાનતા છે? એકનુ શરીર પાંચસે। ધનુષની ઊંચાઇવાળું ને ભ॰ શ્રીમહાવીરદેવના શરીરની ઊંચાઈ સાત હાથની, આ અસમાનતા માટે શુ કરવું? વિવેકી આત્મા, કર્માંજન્ય વિષમતાએથી મૂઝાય નહિ; માટે જ આપણે કહીશું કે, હરિજનાને અમે એમની અસમાનતાના કારણે તિરસ્કાર નથી કરતાં પણ જે વસ્તુ કર્માંજન્ય ડ્રાય એની હામે સત્તાદારા ધમપછાડા શાના ? આ ખીલના મૂળ હેતુ કોઈ જુદા છે ! < આપણા વાંધા ક્રાંગ્રેસ સરકાર સ્હામે નથી. પણ આપણે કહેવાનું જે છે, તે · હરિજન મંદિર પ્રવેશ ' ખીલને જૈનેાના ધાર્મિક સ્થાનેને લાગુ કરવામાં જે આશ્ચય-ઉદ્દેશ કામ કરી રહ્યો છે, તેની હામે છે. આ રીતે, જૈતેની ધાર્મિક મીલ્કતેમાં સરકારના હસ્તક્ષેપ એક વેળા થયા, પછી આપણું કાંઇ નહિ જ ચાલે ! જ્યાં જ્યાં આપણા તીર્થા, મદિરે ને તેની ક્રાડાની મીલ્કતા પડી છે ત્યાં આ કૈાંગ્રેસ સરકાર કાયદાદારા આક્રમણુ લાવ્યા વિના નહિ રહે જો આપણે જાગ્યા નહિ તે આપણે સર્વનાશ પણ નેતરાયેલા સ્હામે જ ઉભા છે. : ૩૨ : કાંગ્રેસ સરકારને આ ખીલમાં કયા દ્વૈત રહ્યો છે, તે તમારી જાણમાં આવે માટે ૧૯૩૮-૩૯ ને એક પ્રસંગ તમારી આગળ હું મૂકું છું. જયારે કાંગ્રેસ સરકાર પહેલીવહેલી પ્રાંતિક વહિવટના પ્રધાનપદે આવી ત્યારે બિહારની ધારાસભામાં એવુ ખીલ, કોંગ્રેસ તરફથી મૂકાયું હતુ. જેના ઉદ્દેશામાં જણાવાયુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : જેનેનું કર્તવ્ય હતું કે, “બિહાર પ્રાંતમાં જેટલાં હિન્દુઓનાં ધર્મસ્થાની મિલ્કત છે તે બધી મિલ્કતોને સરકાર પિતાના હસ્તક લઈ તેની યોગ્ય વ્યવસ્થા કરે, આ રીતે દરેકે દરેક ધર્મસ્થાનમાં સહુ પહેલે હસ્તક્ષેપ કરવો હોય ત્યારે બહારની દુનિયાને સમજાવવા માટે આવા કહેવાતા શુભ હેતુઓ જાહેરમાં મૂકાય, પણ પરિણમે એ ધર્મસ્થાન પર સરકાર પિતાને સંપૂર્ણ કાબૂ રાખી પિતાની જ મિલ્કત કરવા માંગે છે. કે, બિહાર સરકારનું એ બીલ પાસ ન થયું, કારણ કે, ત્યારબાદ કોંગ્રેસ સરકારને પિતાનાં રાજીનામા આપી દેવા પડ્યા, એટલે એ બીલ કાયદાનું રૂપ લેતાં અટકી પડયું. નહિતર બિહારમાં આવેલા આપણું પવિત્ર તીર્થસ્થાને જેવાં કે, સમેતશિખર, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, રાજગૃહી વગેરે આપણું તીર્થકરદેના કલ્યાણની પવિત્ર તીર્થભૂમિ પરના એ તીર્થોની મિલકત વ્યવસ્થાના બહાને પ્રજાકીય કોંગ્રેસ સરકારના હાથમાં જઈ પડત ! એટલે, આ બીલને આપણે વિરોધ કોઈ પણ અશુભ ઉદેશથી કે કોઈ પણ વ્યક્તિ પરત્વેના વિરોધ માટે નથી પણ તેના મૂળમાં જે ધર્મસ્થાનેની મિલકત પર ત્રાપ મારવાને આશય રહેલ છે તેની સામે આપણે વિરોધ છે. આવા ચોમેરના પ્રતિકૂળ વાતાવરણમાં શાણું જેને જે વેળાસર પ્રમાદની ધૂળને ખંખેરીને જાગતા નહિ થાય તે નિર્બળ ને બેદરકાર પ્રજાનું બધું લૂંટાવા માંડશે. મુસલમાન કામ, પારસી કેમ ને શીખ કેમ જાગૃત છે, તે તેના ધાર્મિક અધિકારોના સંરક્ષણ માટે કોંગ્રેસ સરકારને કેટકેટલી બાંહેધરી આપવી પડે છે. સ્વતંત્રતા આવે છે, પણ ધર્મ કયાં છે? આજે હિંદભરમાં સ્વતંત્રતાને મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૩૪ : સ્વતંત્રતા કે જગતની કોઈ પણ અનુકૂળ, ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થાય છે, તે કેવળ પુણ્યના ઉદયને જ કારણે, છતાં આજે એ સ્વતંત્રતાના ઉત્સવના કાર્યક્રમમાં દેશના નાયકો તરફથી હિંદની પ્રજાને એના દેવ, કે ધર્મસ્થાનમાં ધર્માનુષ્ઠાને કરવાને કોઈ આદેશ મળે છે ? હિંદની ધર્મભૂમિમાં આજે સારા કે ખોટા અવસરે ધર્મ જ ભૂલાઈ રહ્યાં છે ! એ જેવી તેવી કમનશીબી છે? આ મહોત્સવમાં જેને પણ જોડાયા છે. તન, મન અને ધન તમામ સામગ્રી આંખે મીંચીને જેને પણ આવા ઉત્સવમાં ખર્ચી રહ્યા છે. પણ આ લોકોને તપ, ત્યાગ કે અહિંસા જેવા ઉત્તમ ધર્મની આરાધના કરવાનું આવા પ્રસંગે પણ કયાં સૂઝે છે? મળેલી પણ સ્વતંત્રતા જે ધર્મ નહિ હોય તે પચવાની નથી, એ વસ્તુ આ ઉત્સવોના યોજકોએ ભૂલી જવાની નથી. સારી સામગ્રી જેમ પુણ્યના ઉદયે મળે છે તેમ સચવાય છે પણ પુણ્યોદયે, ને ભેગવાય છે પણ પુણ્યથી. જે પુણ્ય પરવારી ગયું, ધર્મને ધર્મના પવિત્ર સૂત્રે પ્રત્યે વિરોધ ઊભો કર્યો, તે આ સ્વતંત્રતા લાંબે સમય નહિ રહે. આજે મેંઘવારીએ માઝા મૂકી છે. અનાજ મળતું નથી, છતાં આવા પ્રસંગેએ જે જલસાઓ, માજશેખ ને જમણુના સમારંભ થઈ રહ્યા છે, તે આવા કાળે શું શોભે છે? જે દેશમાં હજારેને કે લાખેને ખાવા પૂરતું અનાજ મળતું નથી, પહેરવાને કે એબ ઢાંકવાને વસ્ત્ર મળતું નથી, જે દેશમાં દિ ઊગ્યે સેંકડે માણસે મરી રહ્યાં છે, આવા દેશમાં આ બધા લાખકરોડ રૂપિયા કેવળ એક બે દિવસના ભભકાઓની પાછળ, આંખના વિષયની ભૂખને શમાવવા ખાતર ને માન-કીતિની અતૃપ્ત તૃષ્ણાને સંતોષવા ખાતર જે થઈ રહ્યા છે તે કઈ રીતે ઉચિત છે કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૩૫ ઃ જેનેનું કર્તવ્ય આર્યસંસ્કૃતિ તે ત્યાગપ્રધાન છે. આવા પ્રસંગે અહિંસા, સંયમ ને પવિત્ર તપ ધર્મની સુગંધી હવા ચેમેરના વાતાવરણમાં ગૂંજતી રહેવી જોઈએ. નિર્મર્યાદ વિલાસે, ખાવા-પીવાના જલસાઓ, ને નાચ-ગાનના તફાને આ પ્રસંગને છાજે નહિ. જ્યારે પરદેશી સત્તા હતી ત્યારે ધર્મ નહિ કરનારા કહેતા હતા કે, “શું કરીએ પરાધીન પ્રજા છીએ !” હવે તે લેકેને આપણે કહીશું કે, “ભાઈ ! હવે તમારી સરકાર છે ને ? હવે તે ધર્મ બરબર થશે ને? જેને ધર્મ નથી કરે તેના આ બધા કેવળ પ્લાના છે ! બળવાન નિર્બળને બચાવે કે મારે ? હિન્દની ભૂમિ પર સ્વતંત્રતા આવે છે ત્યારે પહેલું એ કાર્ય થવું જોઈએ કે, પરદેશી સરકારે હિંદની પવિત્ર પૃથ્વી પર જે કતલખાનાઓ ઊભા કર્યા છે, તે વહેલામાં વહેલી તકે બંધ થવા જોઈએ ! જ્યારે મનુષ્ય જેવા સબળ આત્માઓ સ્વતંત્ર થયાનું જે કહેવાય છે તે નિર્બળ પશુઓને પણ જરૂર રક્ષણ મળવું જોઈએ ! આજથી દસ વર્ષ પહેલાં હિંદમાં એકે યાંત્રિક કતલખાનું ન હતું, જ્યારે પરદેશી સરકાર અહિં આવી ત્યારે આ રીતે વ્યવસ્થિતપણે પ્રાણુઓના સંહારની જન ઊભી થઈ ને સ્થિર બની. જ્યારે અમદાવાદ શહેરમાં પહેલું કસાઈખાનું ઊભું કરવાની વાત થતી, ત્યારે અમદાવાદની પ્રજાએ તે વખતે ઘણો ઉગ્ર વિરોધ જાહેર કરેલે, થડે સમય એ પેજના પડતી મૂકાઈને ત્યારબાદ ધીરે ધીરે વિરોધ શમતાં તે કસાઈખાનું ઘૂસી ગયું. પરદેશી લેકે, હિંદની પ્રજાને ઓળખી ગયા હતા. તે લોકેએ જાણ્યું કે, હિંદના લેકે વિરોધ કરી, ઠરાવો કરીને બેસી રહે છે, એટલે જેસ નરમ પડતા એ સરકારે પોતાનું ધારેલું પાર પાડયું-પણ એ સરકાર હિંદની ન હતી, બહારની હતી. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનાનું કત વ્ય દેશની સરકાર જ્યારે સત્તા પર આવે છે, માટે એની એ ફરજ છે કે, આ ભૂમિ પર જેટલા કતલખાનાઓ હાલ ચાલુ છે, એ તમામ સદંતર બંધ થઇ જવા જોઇએ. કાંગ્રેસ સરકારની આ પ્રથમ ફરજ છે. ૩૬ : હિંદુ તરફથી ગાયને માટે-અર્થાત્ ગોવધ બંધ કરાવવા માટે આગ્રહ થાય છે, જ્યારે આપણા તે તમામ પશુ પક્ષી કયાદિ મૂંગા અનાથ થવાના જે ક્રૂર સહાર થઇ રહ્યો છે, તે તમામ જીવાને વધ સથા બંધ થવા જોઇએ એ પ્રમાણેતેા આગ્રહ છે. આપણે જાણીએ છીએ કે, સુખ એ સહુ કાઇને ષ્ટિ છે, દુઃખ સૌ પ્રાણિમાત્રને અનિષ્ટ છે. મૃત્યુને ભય સને એક સરખા છે. વિષ્ટામાં ખાતા કીડાને કે ઈન્દ્રાસનમાં બેસનારા ઈન્દ્રને—આ બન્નેને મૃત્યુના ભય એક સરખા છે. જીવન-જીવવું એ સધળાને પ્રિય છે. સ્વતંત્રતા સધળાય આત્માને ષ્ટિ, પ્રિય અને ઈચ્છિત છે. પરાધીનતા એકેન્દ્રિયથી યાવત પચેંદ્રિયસુધી સૌને અનિષ્ટ છે, તા સ્વતંત્ર ગણાતી ભારતીય સરકાર પોતાથી શકય એ રીતે સઘળાં વાને જીવનની સ્વતંત્રતા શા માટે ન આપે? સ્વતંત્રતા એ એવી વસ્તુ છે કે, જે બીજાને તે આપવાથી પોતાને મળે છે, જ્યારે ખીજાની પાસેથી સ્વતંત્રતા ઝુંટવી લેવાથી કાઈપણ દિવસે સ્વતંત્રતા પેાતાને મળતીજ નથી. માંસાહારીની યાને નામે હિંસા ન થવી જોઇએ: · · આજે આપણી સ્ક્રામે એમ કહેવાઈ રહ્યું છે કે, જો કતલખાનામાં પશુદ્ધિસા બંધ થાય તે માંસાહાર કરનારાઓનુ શું થાય ?' આ શ્ર્લીલ ઉચિત નથી. હિંદુ કે કાપણું આર્યસંસ્કૃતિમાં માનનારનાં મુખમાં આ શબ્દો શાભે ખરા કે? કાંગ્રેસ સરકારને જ્યારે દારૂ–તાડીની બદીને નાશ કરવાના કાયદા કરવા હતા, ત્યારે તેની સામે તે પીનારાઓ, વેચનારાઓ, અને એના પરજ પેાતાની 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જેનાનુ ક વ્ય આવિકા ચલાવનારાઓને ઘણા સખ્ત વિરાધ હતા, તે વેળા કાંગ્રેસ સરકારને દારૂ-તાડી પીનારાઓની ધ્યા ન આવી, એના પર નભતા પીઠાવાળાઓની આજીવિકા છીનવાઇ જતી હતી તે પણ ભય ન લાગ્યા, પણ તે વેળા કેવળ દારૂ-તાડીનુ વ્યસન જવુ જોઇએ એમ માનીને તે કાંગ્રેસ સરકારે એના પર પ્રતિબંધ મૂકયા. તા શા માટે માંસ પણ ખૂંધ ન થાય? : 319 : આપણે તે। દારૂના વ્યસનને પણ ક્રુતિનુ સાધન માનીએ છીએ, એટલે દારૂ-તાડીની કાયદાદ્વારા બંધી થઇ એમાં આપણે તા રાજી છીએ, પણ જેમ દારૂ પાપ છે, તેમ માંસાહાર પણુ ભયંકર પાપ છે. કેવળ રસનાને આધીન થઈ મહાધીન લેાકેા, પેાતાના સ્વાદની ખાતર નિરર્થક અનેક જીવાના નાશ કરે છે, તે લેાકાને કાયદાદ્વારા તેમ કરતાં અટકાવવા જોઇએ. જૈન દર્શનમાં સાત પ્રકારના મહા વ્યસને દુર્ગંતિમાં લઈ જનારા તરીકે જણાવ્યા છે. તેમાં માંસ પણ યસન તરીકે ઉપદેશ્યું છે. માંસને ખાનાર, વેચનાર, પકાવનાર, ખરીદનાર,` હણુનાર, આપનાર—આ રીતે બધાયે આત્માએ બ્રાંતક એટલે હિંસા કરનાર–હિંસક ગણાય છે. જ્યારે મુસ્લીમાના કુરાનમાં દારૂને નાપાક ચીજ જણાવી છે; તે તેઓના શાસ્ત્રાને માન આપીને કાંગ્રેસ સરકારે દારૂ બંધ કરવાના કાયદાએ કર્યા, તે હિંદુએના તેમજ જૈનેતા પવિત્ર ધર્મગ્રન્થામાં ગાય, આદિ પશુઓને સંહાર નાપાક એટલે નિષિદ્ધ ગણાય છે, તે હિંદુઓની બહુમતિથી ચુંટાઈને સત્તા પર આવેલી કાંગ્રેસ સરકાર હિન્દુએના તેમજ જૈનાના ધર્મગ્રન્થાના આદેશ મુજબ, કતલખાના એ હિંદની આય પ્રજા માટે કલકરૂપ છે, એમ માની શા માટે એ બંધ કરાવવા કાયદા ન કરે? શાસ્ત્રોના દૃષ્ટાંતાના મનફાવતા ઉપયોગ: - કાંગ્રેસ સરકારે એ સમજવું જોઇએ કે, આ હિંદુસ્તાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૩૮ : એટલે આ દેશ છે. અનાર્ય દેશની પશ્ચિમાત્ય સંસ્કૃતિ એ કેવળ સ્વાર્થ પૂરતી માનવદયાને માને છે. ને તે પણ લેવડદેવડના હિસાબે; જ્યારે પૂર્વ દેશ સહુ કોઈ જીવોની અહિંસામાં માને છે, ને તે પણ પિતાના પ્રાણના ભેગે, એ જ આ આર્ય દેશ, જે દેશમાં મેતાર્ય મુનિવર જેવા મહાન સાધુ મહાત્માએ, પિતાના પ્રાણની પરવા કર્યા વિના એક ક્રૌંચ જેવા પક્ષીની ખાતર પિતાનું બલિદાન આપ્યું હતું તે કદિ ભૂલવા જેવું નથી. આજે એ સમાનતાની ને હરિજનના ઉદ્ધારની વાતો કરનારાઓ પિવાની ઘેલી ધૂનને જ કેવળ પિષવાની ખાતર જૈન શાસ્ત્રોના નામે જે વાત કરે છે, ત્યારે જરૂર શ્રદ્ધાળુ જેનેને આશ્ચર્ય થાય. “મેતાર્ય મુનિ હરિજન હતા, ને જયારે એમને પણ જૈન ધર્મમાં ઉચ્ચ સ્થાન મલ્યું, તે હાલ આ બધા અંત્યજોને મંદિરમાં પેસવા દેવામાં જેનોને વિરોધ શા માટે ?” વાહ ! શાસ્ત્રોમાંથી કેવું મનફાવતું લેવાય છે. એક બાજૂ માનવ પોતાના સ્વાર્થની ખાતર કેઇપણ પ્રાણુને મારે તે તે હિંસા, ધર્મ છે.” આ બોલાય છે, જ્યારે બીજી બાજૂ, પિતાના પ્રાણની પણ દરકાર નહિં કરતાં ક્રોંચ જેવા સાધારણું પક્ષીની ખાતર પોતાનાં જીવનને સમપ દેનારા એ ચોથા આરાના મહાન પુરુષની વાત કરવી છે ! આ ગાંડપણ નહિં તે બીજું શું ? જે પિતાના સ્વાર્થને, કદાગ્રહને અને જડતાને પોષવા માટે જ શાને ઉપયોગ કરે છે તે શાસ્ત્રમાં તો બધું મળી જશે ! શાસ્ત્ર એ તે રત્નાકર છે, ઝેર મળે, ખાર મળે, રત્ન મળે, મતી મળે, બધું મળે. લેનારની લાયકાત જોઈએ ! માટે જ એ જૈન શાસ્ત્રોના નામે પોતાના કરાગ્રહને પિષનારાઓને આપણે કહીશું કે, જે મેતાર્ય મુનિનું દષ્ટાંત તમે આપી રહ્યા છે, એની આજુબાજુના સંબંધને તમે જાણે છે? એ મેતાર્ય મુનિવર કોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : જેનેનું કર્તવ્ય ત્યાં ઉછર્યા હતા? એમને દીક્ષા આપનાર કોણ? ચોથા આરામાં તે વિશિષ્ટ જ્ઞાનીઓ પિતાના જ્ઞાનબળથી પિતાને જે યોગ્ય લાગે તે કરી શકે છે, એ મહાત્મા પુરુષોએ જે કાંઈ તે કાળે કર્યું હોય તેને આગળ કરીને વ્યવહારમાર્ગને લેપ ન કરી શકાય. એ કાળમાં તે છ વર્ષની તદ્દન હાની વયમાં દીક્ષા અપાતી હતી, તે શું આજે અમે એ રીતે આપીશું તે તે સુધારકે કબૂલ કરશે કે? જૈન શાસનમાં દીક્ષાની યોગ્યતા માટે, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલ જોવાનું પણ અમારે માટે વિધાન કર્યું છે. કારણ કે જાત એ પણ ધર્મને પાળવા માટે ખાસ વિહીત છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે જાત વિના ભાત ન પડે ! અરે જે એ રીતે શાસ્ત્રોમાંનાં દૃષ્ટાંતો લેવાજ હોય તે, યુગલિક કાળમાં ભાઈ–બહેનના પરસ્પર વિવાહ સંબંધ જોડાતા હતા. તે એજ કાર્ય કરનારને આજે લેકવ્યવહાર શું કહેશે? એને માટે જેનશાસ્ત્રના દૃષ્ટાંત ન અપાય. શ્રી સ્થૂલભદ્રજીને વેશ્યાના આવાસમાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા તેઓને ગુરૂમહારાજશ્રીએ આપી, તે આજે એ વ્યવહાર સ્વીકારી શકાય કે? હંમેશા વિશિષ્ટ જ્ઞાની પુરૂષ જે વસ્તુ સ્વીકારે તેનું ઉદાહરણ ન હોઈ શકે ! મેતાર્ય મુનિવરનું આત્મબલિદાન કેમ ભૂલાય છે? મેતાર્યમહર્ષિનું ઉદાહરણ છવદયાના પાલન માટે આજના સંહારક ને સ્વાર્થી યુગમાં ખાસ આદર્શરૂપ છે. મહર્ષિ મેતાર્ય મુનિવર, રાજગૃહીમાં એક સોનીને ત્યાં ગોચરી માટે પધાર્યા છે. સેનાના જવલા . ઘડતે તે સની ઉભે થઈ મહાત્માનું સન્માન કરે છે. “ધર્મલાભ” કહી ઋષિવર તેના મકાનમાં અંદર પેઠા. સેની આગળ ને મહાત્મા પાછળ. ભાવપૂર્વક સેનીએ મેતાર્યમુનિને આહાર વહોરાવ્યો. એટલામાં કૌંચ નામનું પક્ષી, સેનીના સેનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૪૦ : જવલાને જવના દાણું માની ગળી ગયું. પાછા ફરતા મુનિરાજે આ જોયું. સનીએ જવલાની તપાસ કરતાં તે ન મલ્યા, એટલે મેતાર્ય મહર્ષિ પર એને શંકા ગઇ, રોષપૂર્વક મુનિવરને પૂછયું. સમતાના સાગર મેતારજ મહષિ, ઈરાદાપૂર્વક મૌન રહ્યા. જે જોયું–જાયું છે, તે કહે છે તે, કૌંચને જીવ જાય છે. કારણ કે, સ્વાથી તેની ક્રૌંચને વધ કરે છે. એક નન્હાના પક્ષીની ખાતર પ્રાણનું બલિદાન દેવાને તૈયાર આ મહાત્માની ક્યાં ભાવકરૂણા ! તે વેળા મુનિવર મૌન રહે છે. કષાયને વશ બનેલે સેની મુનિવરને મરણુત ઉપસર્ગ કરે છે. હસતે મોઢે, પ્રસન્ન ચિત્તે સમાધિપૂર્વક એ ઉપસર્ગને સહન કરતા તે મહાત્મા મેતાર્ય મુનિવર ક્ષપકશ્રેણ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યા. ને તે જ વેળા અઘાતી કર્મોને ખપાવી તેઓ મેક્ષમાં સીધાવ્યા. મેતાર્ય મુનિવરના ઉદાહરણને વારંવાર આગળ કરીને, મન ફાવતું લેનારાઓએ યાદ રાખવું કે, મેતાર્ય મુનિવરનાં જે ઉજવળ અહિંસા, ક્ષમા આદિ ગુણો હતા, તે કારણે તેઓ મહાન બની શક્યા. બાકી જે લેકે પશુ, પક્ષી આદિ છોને નાશ કરવાને ચોમેર પાપોપદેશ આપી રહ્યા છે, તેમજ એવાઓને સાથ આપે છે, એવા કે, આવા અખંડ કરૂણામૂર્તિ મહર્ષિ મેતા મુનિરાજનું પુણ્યનામ કયા મોઢે બોલી શકતા હશે? શાસ્ત્રોના વચનોમાંથી મનફાવતું પકડી લઈને પિતાના કદાગ્રહને મજબૂત કરનારા મૂઢ આત્માઓ માટે જેનશાસ્ત્રો પણ મિથ્યાશાસ્ત્ર બને છે. ગાંધીજી કહે છે કે, “વાંદરાઓને મૂળથી મારી નાંખો !' તમને ખબર હશે કે, સમાનતાની વાત કરી, હરિજનના ઉદ્ધારની ઘેલછાવાળાં લેકે, આજે આ હિંદદેશની પવિત્ર આર્ય ભૂમિ પર, હરણ, વાંદરા, રેઝ, વગેરે જીવોને-કૂરપણે સંહાર કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ : જેનેનું કર્તવ્ય ઉપદેશી રહ્યા છે. એટલું જ નહિ પણ તે નિર્દયકાને “અહિંસા જેવા પવિત્ર શબ્દથી ઓળખાવવામાં પણ સંકોચ અનુભવતા નથી. આ માત્ર મોઢાની વાત નથી. પૂરાવાઓ સહામે જ પડ્યા છે. જેને બહારની દુનિયા “અહિંસાની મૂર્તિ' તરીકે સંબોધે છે, તે ગાંધીછના જ શબ્દો હું તમારી આગળ મૂકી શકું છું. જે કેાઈને સહેજ પણું પૂછવું હોય તો પૂછી શકે છે. આમાં કોઈ પણ વ્યક્તિના વર્તમાન પુણ્યોદયની નિંદા નથી. પણ એ પુણ્ય પણ, જે સ્વ કે પરને પાપના માર્ગે લઈ જતું હોય તે તે અવસરે યંગ્ય ચેતવણી આપવી એ જૈન ધર્મના માર્ગદેશક સાધુ તરીકે મારી પવિત્ર ફરજ છે. ગાંધીજીને એક દયાળુ ધર્માત્મા ખાસ આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે, “૯ મી જૂનના “હરિજનસેવક'માં ચેાથે પાને આપ લખે છે કે, “ધાન્યને પાક ખાઈ જનારા વાંદરા, પક્ષીઓ, જીવડાં વગેરેને માયે જ છુટકે છે. અથવા મારા રાખવા પડશે!” આ સંબંધમાં હું વિનયપૂર્વક જણાવવા માંગું છું કે, પાક ખાઈ જનારાં જાનવરોને માર્યા વગર પણ પાક સહેલાઈથી સાચવી શકાય તેમ હોય તો તેમને મારવાની જરૂર ન હોય. દાખલા તરીકે હું આપને જણાવું છું કે, મારા કાકાએ રાત્રે વાંદરાઓ પર બેટરી (વીજળી) ટોર્ચને પ્રકાશ ફેકી–ફેંકીને તેમને પિતાના ખેતરમાંથી ભગાડી મૂક્યા. આમ વાંદરાને મારવાને બદલે બેટરીના તેજથી ભગાડી મૂકનારને માર્ગ આપ કેમ ન લે? અથવા બીજાએને પણ આ માર્ગ લેવાનું કેમ ન સુચવે ?” આ પત્ર લખનારને જવાબ આપતાં ગાંધીજી જણાવે છે કે, “પ્રથમ વિચારે તે સૂચના સારી લાગે છે, પણ લાંબો વિચાર કરતાં જણાય છે કે, બેટરીથી કામ નહિં ચાલે, બેટરીથી મારા ખેતરનું થોડું ઘણું રક્ષણ થાય, આજુબાજુના ખેતરનું ન થાય.... શુદ્ધ અહિંસા તે કહે છે કે, વાંદરા વગેરેથી આપણે બચવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૪ર : હાય અને સમાજને બચાવવા હોય તે તેમને મારી નાંખવાનું આવશ્યક બની જાય છે, “(હરિજન બંધુ'તા.૭–૭–૪૬ પેજ ૧૨૬) “શુદ્ધ હિંસા? તે અહિંસા કેમ હોઈ શકે ? વાંદરાઓને પિતાના સ્વાર્થની ખાતર મારી નાંખવા એ અધમ છે, પાપ છે. છતાં ગાંધીજી કહે છે કે, “તે ધર્મ છે. શુદ્ધ અહિંસા છે.” જૈનધર્મ કે જેનેતર આર્ય ધર્મોને સામાન્ય સિદ્ધાંતેનું જ્ઞાન જે ગાંધીજીને હોત તે તેઓ આવું બોલવાનું સાહસ કદાપિ ન જ કરે. ખરી વાત એ છે કે, રાજકારણમાં કુશલ, મુત્સદ્દી ને પાવરધા ગણતા ગાંધીજીને કેઈપણુ આર્યધર્મો કે જૈનધર્મના સિદ્ધાતોનું કાંઈજ જ્ઞાન નથી, છતાં દરેકે દરેક પ્રશ્નોમાં પિતાને અંગત અભિપ્રાય આપવામાં કશું જ ખોટું તે જોઈ શક્તા નથી. એ ઘણી જ વિચિત્ર વાત છે! ગાંધીજીને આ વારસ, તેઓના અંગત શિષ્ય કિશોરલાલ મશરૂવાળામાં પૂરેપૂરે ઉતાર્યો છે. આથી ગાંધીજી જેમ વાંદરાઓને નાશ કરવાનું કહે છે, તેમ મશરૂવાળા તેનાથી આગળ વધીને સઘળાં પ્રાણીઓના નાશ સુધી ઉપદેશે છે. બન્યું છે એમ કે, ઓરીસાની કેગ્રેસ સરકારે, વાંદરા–વાંદરીઓને નાશ કરવા કાયદા ર્યા છે, તેથી એક જીવદયાપ્રેમી ગૃહસ્થ ગાંધીજીને લખી જણાવે છે કે,-એરીસાની કોંગ્રેસ સરકારે આ મુજબ યાદી બહાર પાડી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, “વાંદરાનો નિકાલ કરી નાંખવા સામે અહિં પહેલાં થડે પૂર્વગ્રહ હતો, હવે ઓરિસાની સરકારને માલૂમ પડયું છે કે, ખેતીને નુકશાન પહોંચાડનારી વાંદરાની બલા કાઢવાની યોજના ખૂબ સફળ થઈ છે.” યાદીમાં આગળ જણાવે છે કે – રીસામાં ખેતીને મોટામાં મોટું નુકશાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૪૩ : જૈનેનું કર્તવ્ય વાંદરાઓ જ કરતા હતા. વાંદરાને નાબૂદ કરવાની યોજના મુજબ એક વાંદરાને મારવાને ત્રણ રૂપીઆ આપવામાં આવતા હતા. હવે સરકારને લાગે છે કે, પ્રાંતની અંદરના વાંદરાઓની સંખ્યા ઘટાડવાને ખાતર નરવાંદરાને નાશ કરવાનાં પગલાં પર બહુ ધ્યાન આપવું પડશે, તેથી સરકારે નાનાં બચ્ચાથી માંડી મોટા વાંદરા સુધી એક નર વાંદરને મારવાના રૂપિઆ ચાર અને માદા વાંદરીને મારવાના રૂપીયા બે આપવાનું ઠરાવ્યું ! પત્ર લખનાર ભાઈને આઘાત થયું છે, આથી તે ધર્મપ્રેમી ભાઈ ગાંધીજીને વિનંતિ કરે છે કે, “ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખનાર તરીકે તમે “હરિજનમાં” આ સવાલ ઉપાડો અને કોંગ્રેસ સરકાર પર ઓરીસાના વાંદરાઓની ગરીબ બિચારી મૂંગી સૃષ્ટિના સંહારની પ્રવૃત્તિ તત્કાળ અટકાવવાને તમારા પ્રભાવને ઉપયોગ કરે.” માંગ્યો રેટલો ને મળે કપાળમાં પથરે – ઉપર મુજબ એક ભાઈ, ગાંધીજીને વિનંતિપૂર્વક જણાવે છે કે, “વાંદરા કે જે બિચારા મૂંગા, ગરીબ અને અજ્ઞાન છે, તેને . બચાવવાને રસ્તે આપ શોધી કાઢે, અને આપ આપના પ્રભાવને ઉપયોગ કરીને મૂંગા પ્રાણીઓને બચાવે !” આના જવાબમાં ગાંધીજીના અંગત શિષ્ય મશરૂવાલા, ગાંધીજી તરફથી જણાવે છે કે મૂંગી સુષ્ટિ તરફ મને પૂરેપૂરે પ્રેમ અને પૂરેપૂરી દયા છે, છતાં હું માનું છું કે, એરીસાની સરકારને પિતાની યોજનાને અમલ બંધ કરાવવાનું ન કહી શકાય, ખેતીને નુકશાન પહોંચાડનારા પ્રાણીઓને મારી નાંખ્યા સિવાય, ખેતીની સલામતીને બીજે અસરકારક રસ્તો દેખાતો નથી. આમાં વાંદરા એકલાં જ નુકશાન કરે છે, એવું નથી. ઉંદર, કાળ, સસલાં, હરણ અને ભુંડ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કતવ્ય બધાં એકજ વર્ગનાં પ્રાણી છે, અને તેથી તે એકે એક વર્ગને નાશ કરવાને સંગઠિત પગલાં લેવાની માણસને ફરજ પડે છે. માણસે બેમાંથી એક પસંદગી કરવાની રહે છે. કાં તે બીજાં પ્રાણુઓની માફક તદ્દન કુદરતી જીવન ગાળવું, અથવા સુધરેલા જીવનના પિતાના આદર્શ મુજબ જીવવાને બીજાં હરીફ પ્રાણુઓને નાશ કર.” ( હરિજન બંધુ તા. ૫-૧-૪૬ પેઈજ ૪૮૦). ગાંધીજી પર પત્ર લખનાર ભાઈએ “વાંદરાઓને બચાવ” માગ્યો, જ્યારે જવાબમાં બધા પ્રાણીઓને નાશ કરવાનું ફરમાન ! માં રોટલે ને મો કપાળમાં પત્થર” તે આનું નામ. જે પત્ર લખનાર ભાદને, ગાંધીજીના આવા હિંસક વિચારની ખબર હોત તો શું તેઓ ગાંધીજીને આમ લખત કે, “પ્રાણી માત્ર તરફ દયા રાખનાર ' આ વિશેષણ, ગાંધીજીના ઉપરોક્ત વિનાશ યુગના સર્જનહાર તરીકેના વિચાર સાથે બીલકુલ અસંગત છે. મનુષ્ય એટલે સ્વાથી, તથા સંહારક એમ જ ને? ગાંધીજી અને તેમના અનુયાયીના આ વિચાર, આર્યદેશની સંસ્કૃતિના અમીપાન જેને મળ્યા છે, તે કઈ પણ સામાન્ય માનવી પણ ન ધરાવી શકે, તેવા અનુચિત છે. એક બાજુ એમ કહેવું કે, “મનુષ્યને ઈશ્વરે બુદ્ધિ આપી છે. ” ને બીજી બાજુ એમ કહેવાય કે, “ જીવન જીવવા માટે મનુષ્ય બીજા હરીફ પ્રાણુઓનો નાશ કરવો.” આ કઈ જાતની મનોવૃત્તિ ? શું મનુષ્યને ઈશ્વરે આ બુદ્ધિ આપી છે કે, “તારે જીવવા ખાતર વાંદરા હરણ, રેઝ, ઉંદર, સસલા, કોલ–આ બધાને મારી નાંખવાં ?” એમ જ ને ? ઈશ્વર જે આવી બુદ્ધિ આપે છે, એમ માનવું એના જેવી ઘેલછા કઈ હેઈ શકે? જે માનવ પોતાના સ્વાર્થની ખાતર આ રીતે અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ગક ને : ૪૫ : જેનેનું કર્તવ્ય પ્રાણુઓને મારતો રહેશે, તે એ માનવને માનવ કહે કે ભયંકર દાનવ કહેવો ? પિતાના સ્વાર્થની ખાતર મૂંગા જીવોને સર્વથા નાશ કરવાને ઉપદેશ, પ્રચાર કે તેની યોજનાને આશીર્વાદ આપવા એ આર્યદેશની આર્યસંસ્કૃતિને ન છાજે. અનાર્ય દેશની પશ્ચિમાય સંસ્કૃતિના માનવદયા પૂરતા સ્વાર્થી ખ્યાલથી આજે હિંદના દેશનાયકના ભેજાએ મલિન, હિંસક તેમજ સંકુચિત બની ચૂક્યા છે. તેથી જ તે વિચારક બુદ્ધિશાલી, પણ આગેવાનોના મુખમાંથી આવી સંહારક વાણું નીકળે છે. જે નિર્બળાને, અજ્ઞાનને આ સંસારમાં જીવવાને અધિકાર જ નથી, એમ માનવામાં આવે તે માનવ, કેવલ સંહારલીલા જ રચવા માંડશે. પરિણામ એ આવશે કે, માનવ-માનવ વચ્ચે પણ બલવાન અને નિબલેનું દારૂણુ યુદ્ધ આમ ફાટી નીકળશે. જે આજે યૂરોપની ધરતી પર બની રહ્યું છે. કદાચ સંસારના સંગમાં રહેલે માનવ, પિતાના સ્વાર્થની ખાતર કેઇની પણ હિંસા કરે તે તે હિંસા છે, અધમ ને પાપ જ છે. એ કઈ પણ રીતે ધર્મ બની શકે નહિં. માટે કહી શકાય કે, હિંદના રાજકારણમાં ગાંધીજીનું વ્યક્તિત્વ ગમે તેટલું ઊંચું કદાચ ગણાતું હશે, પણ જૈનધર્મના સનાતન શાસ્ત્રીય સ વિષે હજુ એમનું પિતાનું અજ્ઞાન છે. અહિંસા અંગેના આર્યદેશના સંસ્કારનું પણ એમને પૂરેપૂરું - જ્ઞાન નથી. એથી જ માનવેતર સઘળા પ્રાણીઓના સંહારને માટે છાપાદ્વારા આ બધો પ્રચાર તેઓ કરી રહ્યા છે. નહિંતર કોઈ પણ માણસ કે રાજસત્તા પાપ કરે તેને ઉત્તેજન, સહાનુભૂતિ શા માટે આપવા સુધી તેઓ તૈયાર રહે છે ? સુધરેલા જીવનને આદર્શ એટલે શું? મશરૂવાલા કહે છે કે, “માણસે પોતે જીવવા માટે સુધરેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૪૬ : જીવનના આદર્શ મુજબ હરીફ પ્રાણુઓને નાશ કરવો’આને અથ ? જેમ માણસ વધારે ને વધારે હિંસા તરફ ઢળતા જાય એને શું મશરૂવાલા “સુધરેલું જીવન કહેવા માંગે છે?” સુધરેલા જીવનના સંહારક વાતાવરણથી તે આજે યૂરેપની પ્રજા જ્યારે ત્રાસી ઉઠી છે, તે મશરૂવાલા શા સારૂ જનસમાજને આડે માગે દરવણું આપી રહ્યા છે? સ્વાર્થ, અનાચાર, હિંસા, સામ્રાજયશાહી, રક્તપાત, આ બધું આજે સુધારેલા જીવનવાલા અનાર્ય દેશોમાં ચાલી રહ્યું છે. ગાંધીજી અને તેમના અંતેવાસી આપણને તેની પ્રેરણા આપવા ઈચ્છે છે કે? આ ન સમજી શકાય તેવી હકીકત છે. ગાંધીજીના બીજા વિચારો ગમે તેવા હોય, છતાં અહિંસા વિષેના તેમના આ વિચારે ઘણું જ અયોગ્ય અને અનુચિત છે, કે જેને અહિંસા શબ્દથી પણ જે ઓળખવામાં આવે તે સાચે અહિંસા શબ્દની વિટંબના નહીં તો બીજું શું કહેવાય? ગાંધીજીના આવા વિચારે હેવા છતાં આપણે સમાજના એવા જેનાભાસ-અરેન લેકે છે કે-જેઓ ગાંધીજીના દરેકે દરેક શબ્દોને અંધશ્રદ્ધાળુ બની સ્વીકારી લેવાને હંમેશાં સજજ બને છે. પિતાના દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવ તારક ધર્મગુરુદેવ ને સુસંવાદી ધર્મ સિદ્ધાંતમાં જે લેકેને શ્રદ્ધા નથી, તે ધર્મવિમુખ આત્માએ રાજકીય દેશનાયકોને પિતાનું સર્વસ્વ માની, કેટલીક વેળાએ શુદ્ધ ધર્મતત્વથી વિમુખ જ રહે છે. આવા પિતાના ધર્મને નહિં માનનારા કહેવાતા સમાજસુધારકેની આપણે કેવલ ભાવદયા જ ખાવી રહી! રાજકારણને ધર્મમાં ન સં ! આજના આપણું વિષયને અંગે પ્રાસંગિક રીતે આટલું જણાવી આપણે હવે મૂળ મુદા પર આવીયે. આપણે આ વિષયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૪૭ : જેનેનું કર્તવ્ય વાતાવ , એ એટલા જ માટે ચર્ચા રહ્યા છીએ કે, આજના રાજકીય વાતાવરણમાં ધર્મને સંડોવી દેવામાં આવ્યું છે. આ એક આજના વાતાવરણની ઘણું જ કમનસીબી છે. આજના રાજકારણમાં સંડાવાયેલા દેશનાયકએ પણ “અહિંસા, સત્ય, ને ઉપવાસ” જેવા શબ્દોથી ભૂખ સ્વાર્થી લેકને જડ બનાવી દીધા છે. એથી ગાડરીયા પ્રવાહની જેમ લેકે રાજકારણની સાથે ધર્મને સંડોવી દેવામાં અચકાતા નથી. એક બાજુ ગાંધીજી જેવા કહે છે કે ધાર્મિક માન્યતાઓ દેશ પર લાદી ન શકાય ”—જ્યારે તે જ ગાંધીજીને માનનારા લેકે રાજકીય ચળવળમાં ધર્મ શબ્દને સંડોવી, દેશના વાતાવરણમાં વિકૃતિને જન્માવે છે. આથી એક ધર્મોપદેશક તરીકે હું કહીશ કે, રાજકારણ ને ધર્મ આ બંને પ્રશ્નો તદ્દન જુદી જુદી દિશાના છે. ધર્મ આત્મા જેવા કેત્તર તત્વની સાથે સંબંધ રાખે છે. ધર્મની આરાધનામાં આત્માના કલ્યાણની વિશાલ દૃષ્ટિ છે. ધર્મ આધ્યાત્મિક પ્રશ્ન છે. રાજકારણુ ભૌતિક પ્રશ્ન છે. દેશની ચળવળમાં કેવળ આ લેકનું સુખ નજર હામે હોય છે. તેમાં આરંભ–હિંસા-જૂછલપ્રપંચ આદિ પાપ સંડેવાયેલા છે. યુદ્ધકાર દૂર કલેઆમ, રાષ્ટ્રવાદના ઉગ્ર સ્વાર્થને અંગે થવી સંભાવ્ય છે. જર્મનીને હિટલર, ઈટાલીને મુસલીની, રશીઓને ટેલીન, કે અમેરિકાને રૂઝવેલ્ટ, બ્રીટનને ચચલ–આ બધા લોકોએ યૂરેપને મહાન યુદ્ધ દાવાનલ ધીખતે કર્યો, એમાં રાજકારણ, રાષ્ટ્રવાદ, કે દેશસેવા સિવાય એમને માટે બીજું ક્યું કારણ હતું ? માટે ધર્મના પ્રશ્નોમાં રાજકારણને સંડાવવાની કાંઈ જરૂર નથી. એ સહુ કઈ વિચારકેએ સમજી લેવું ઘટે. શ્રી તિલક જેવા રાજકીય આગેવાને – - જ્યારે શ્રીયુત બાલગંગાધર તિલક, રાજકારણમાં આગેવાન તરીકે હતા. તેઓ ધર્મ, ધર્મના પ્રચારક, કે ધર્મસિદ્ધાંતોને અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક વ્ય વારંવાર જણાવતા હતા કે. ‘રાજકારણમાં ધર્માં હાઇ શકે નહિ. ધર્મને રાજકારણમાં ભેળવાય જ નહિ, તેમજ રાજકારણમાં કાઇ સ ંત, મહાત્મા, કે ધર્માત્મા રહી શકે નહિ. રાજકીય બાબતમાં મુત્સદ્દીપણુ, હાંશીયારી ને ચાલાકી જોઈએ. એમાં સરલ, પવિત્ર અને ભદ્રિક માણસેનું કામ નહિ”—આ વિચારે શ્રીયુત તિલકના હતા અને વાત પણ સાચી છે. તે જ ધર્માત્માને આવા રાજકારણને અંગે કાંઇપણુ કહેવા જેવું રહેતુ નથી. પણ આજના રાજદ્વારી મામલાએ એનાથી ઊંધું રૂપ લીધુ છે, એથી ધમ કરનારાઓને આવી પ્રવૃત્તિઓથી દુઃખ થાય છે. જ્યારે પૂર્વકાલે રાજકારણના નાયકે! પણ અવસરે અવસરે પેાતાના યેાગ્ય ઉચિત અને કલ્યાણકર ધર્મની આરાધના કરવામાં ચૂકતા ન હતા ! સુધારા જૈન શાસ્રોત માને છે કે? : ૪૨ : આજે હિંદુ સ્વતંત્ર થઇ રહ્યું છે, એમ ચામેરનુ વાતાવરણુ આપણુને કહી રહ્યું છે, તેવા અવસરે રાજકારણના પ્રશ્નને જે ઇરાદાપૂર્વક છેડવામાં આવ્યેા છે, તે માટે મારે કહેવુ જોઇએ કે અમે અને ત્યાં સુધી ધાર્મિક વ્યાખ્યામાં વર્તમાન રાજકીય વાતાવરણને છેડતા જ નથી.' પણુ જ્યારે એ દેશનાયકા, પોતાને પ્રાપ્ત થયેલી સત્તાારા આપણા પવિત્ર ધર્મસ્થાનને ભ્રષ્ટ કરવા માટે તૈયાર થાય છે ત્યારે અનિવાય સયેાગામાં અમારે અમારી ધર્મક્જબ જાવવાને માટે આ બધુ ખેલવુ પડે છે. કાઇ પણ રાજકીય આગેવાનનું અપમાન કરવાને કે નિંદા કરવાના અમારે આશય નથી. પણ સાચી વસ્તુને સાચી તરીકે જાહેર કરતાં અસત્યનું ખંડન થાય અને તેથી કાઇ અંધશ્રદ્ધાળુ આત્માની આળી ચામડીને શ્વા લાગે તે તેનેા મારી પાસે કાંઇ ઇલાજ નથી. જૈનેને આજે એમના ધમ સમજાવવા પડે છે, તે આજના વાતાવરણની વિષમતા છે. આજે આપણ ઘર છુટથ્રુ છે. લોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૪૯ : • જેનેનું કર્તવ્ય કહેવત છે કે, “ધર ફુટે ઘર જાય” તે આપણે સમાજને માટે ઘણે ભાગે લાગુ પડી રહી છે. આજે સરકાર આપણું ધર્મમાં હાથ નાંખે છે, ત્યારે આપણુજ સમાજમાં જેન તરીકે જન્મેલા સુધારકે કહે છે કે “બરાબર છે. મંદિરમાં હરિજનને શા માટે ન પેસવા દેવા ? ધર્મ તે માનવ માત્રને છે.” આ આપણું જેને આપણે પૂછીએ છીએ કે “તમે મંદિરને માને છે ? મંદિરમાં જઈ પરમાત્માનાં બિંબને ભાવપૂર્વક હાથ જોડે છે ? મંદિરમાં કે ઉપાશ્રયમાં જવાથી લાભ થાય છે એમ તમે માને છે કે ?” આ જેન નામધારી સુધારકે આપણું પરમ પવિત્ર પંચાંગી આગમને માનતા નથી. જેન ધર્મના ઉપદેશક મહાવ્રતધારી મુનિવને હાથ પણ જોડવામાં લાભ માનતા નથી, ને પયુંષણ જેવા પર્વાધિરાજના દિવસમાં પણ ધમ કરવાને આવતા નથી. એટલું જ નહિં પણ આપણું આસન ઉપકારી શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ જેવા સર્વજ્ઞ ભગવંતને સર્વજ્ઞ માનવાને પણ તૈયાર નથી. તે તે લેકે શા માટે આપણું ધર્મસ્થાનને ભ્રષ્ટ કરવાને આટઆટલી ઉત્સુકતા રાખે છે? તે હમજી શકાતું નથી. જેઓ પોતે ધમ સ્થાને પ્રત્યેની ભક્તિ ધરાવતા નથી તેઓને આપણું ધર્મસ્થાને માટેની કેઈપણ સલાહ આપવાનો હક્ક કે અધિકાર નથી. મતભેદોને દૂર કરી સંપ કેળવો આપણું સર્વશ્રેષ્ઠ સમાજમાં પણ આજે મતભેદ, મનોભેદ, ક્ષુદ્ર વૃત્તિ, કુસંપ, ઈત્યાદિ અનિષ્ટો ઘર કરી હ્યા છે, તેને સર્વથા દૂર કર્યોજ છૂટકે છે. પૂર્વકાલ કરતાં વર્તમાનકાલ ઘણેજ કરે છે. આવા વિષમ કાલમાં જે જાગૃતિ ન મેળવાય, ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ કન્ય કુસંપમાં જ આપણે રહીશું તે કાઇપણ રીતે આપણે ધર્મની આરાધના, રક્ષા, કે યેાગ્ય રીતે પ્રભાવના પણ કરવાને સમર્થ બનીશું નહિં. આજે બહારના આક્રમણાની સાથે ધરના પણ આક્રમણા આપણી આરાધનાના માર્ગોમાં ચામેથી આવી રહ્યા છે, માટે ધર્મના અર્થી આત્માઓએ તે એકતા કેળવવી પડશે. ભગવાન શ્રી મહાવીરદેવની છેલ્લી દેશનામાં, પુણ્યપાલ રાજાના આઠે સ્વપ્ના અને ભગવાને તેના કહેલા અર્થાના ોવિચાર કરવામાં આવે તે વર્તમાન વિષમ સયેાગેામાં વિવેકી આત્માઓને સ્હેજ પણ અસમાધિ ન રહે ? ૧૦ : એ સ્વપ્ના કલિકાલના વાના ભાવીને સૂચવનારા છે. તેમાં પાંચમુ સિંહનું સ્વપ્ન આવે છે. તે સ્વપ્નમાં આ મુજબ હકીકત આવે છે કેઃ— એક સિંહનુ શખ જંગલમાં પડયું છે. જંગલના જજંગલી પશુએ એ સિંહના મડદાને જોઇને તેનાથી દૂર દૂર ભાગી જાય છે. એ સિંહના મડદાની ભીતિથી નજીક આવી શકતા નથી. જ્યારે તે સિંહના શરીરમાં રહેલા કીડાઓ શરીરને સડાવી મૂકે છે. આ સ્વપ્નાને ભાવ ભગવાન શ્રી મહાવીરદેવ પુણ્યપાલ રાજાને ઉદ્દેશીને ફરમાવે છે કે ‘ કલિકાલમાં જૈનશાસન, કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, પૂર્વધર આદિ વિશિષ્ટ જ્ઞાનીઓના અભાવથી સિંહના મુડદા જેવું રહેવાનું છે. છતાં ધૃતર દર્શનના આત્માઓ, જૈનશાસનના લક્રાત્તર પ્રભાવથી તે લેાકા તેની સામે સ્પર્ધા નહિ કરી શકે, પણ તે જ શાસનના લેકા, કીડાની જેમ જૈનશાસનને પાતાથી અને તે રીતે કારી નાંખવાને હંમેશાં તૈયાર રહેશે. " સાચે આ સ્થિતિ, વત માનમાં આપણી આજુબાજુ દેખાઇ રહી છે. આના એક તાજો પ્રસંગ કહું, મ્હેસાણાની શ્રી યશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૫૧ : જેનેનું કર્તવ્ય વિજ્યજી જૈન પાઠશાલા અને જૈન શ્રેયસ્કર મંડળ, આ બે સંસ્થાઓ ધર્માત્મા વેણચંદભાઈએ મહામહેનતે ઊભી કરી. ત્યાં ધાર્મિક સંરકારે, શિક્ષણ-આ બધું એ રીતે અપાય છે કે જેથી જૈન સમાજના સંસ્કારી યુવકે આજના કાળમાં પણું ધર્મશ્રદ્ધામાં ટકી રહે. આ સંસ્થામાંથી સંખ્યાબંધ આત્માઓ સર્વવિરતિના માર્ગે ગયા છે. સમાજને શ્રદ્ધાળુ શિક્ષકે આ સંસ્થાએ સંપ્યા છે. ધર્મશ્રદ્ધાપૂર્વકના શિક્ષણને આ સંસ્થાધારા ઘણે પ્રચાર થયો છે. એ સંસ્થા પોતાનાં માર્ગે વધુ પ્રગતિ કરી શકે, તે માટે સારા ફંડને સારૂ એના કાર્યવાહકે મુંબઈ આવ્યા છે. તે તેઓના આ શુભ કાર્ય માટે પણ તેના કાર્યવાહકેને ઉતારી પાડવા માટે પ્રચાર થઈ રહ્યો છે. તેને અંગે આપણને જરૂર આશ્ચર્ય થશે કે, આમ કરવાનું કારણ શું ? અંદર અંદરના મતભેદો આવા સર્વમાન્ય કાર્યમાં શા માટે આડે લવાતા હશે? ભેદ નવા નથી, પણ મર્યાદા હેવી જોઈએ: જૈન શાસનમાં અમુક પ્રકારે સામાચારીને અંગેના મતભેદ ભૂતકાળમાં હતા, ભવિષ્યમાં રહેવાના અને વર્તમાનમાં છે, પણ મતભેદ હોવા છતાં મનભેદ, ઈર્ષ્યા, અસૂયાને તેડી પાડવાની મનેદશા ન હોવી જોઈએ ! સારી અને હિતકર યોગ્ય પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે બધા આંતરભેદોને ઉગ્રરૂપ આપી વિદને કે અંતરાયે ઊભા કરી, વાતાવરણને ડહોળી નાંખવાને પ્રયત્ન ન એ જોઈએ. " જ્યારે જ્યારે બહારના આક્રમણો આવતા હોય તેવા સમયે સઘળાયે ધર્મશ્રદ્ધાળુ આત્માઓએ સં૫, ઐય, કેળવી તે આક્રમણોને હામનો કરવા જાગૃત રહેવું જોઈએ, નહિંતર આવા કાળમાં ધર્મની આરાધના ઘણી મુશ્કેલ બનશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ જેનોનું કર્તવ્ય [: પર ? આ માટે બ્રિટીશ ગવર્મેન્ટના તંત્રની રીત માટે હું તમારી આગળ એક પ્રસંગ આપી શકું છું. જ્યારે ૧૯૪૫ માં યુદ્ધ છતાયા પછી, કામદાર સરકાર બહુમતીથી ચુંટાઈને આવી ને એટલી વડા પ્રધાનપદે આવ્યા. ત્યારે ચર્ચાલને પ્રધાનપણું રાજીનામું આપી ખસી જવું પડયું. આમ કામદાર સરકાર ને ચર્ચાલ–આ બન્ને વચ્ચે વારંવાર પાર્લામેન્ટમાં ચકમક ઝરતી હોય, છતાં ય જ્યારે એકાદ અવસરે ચર્ચાલ અમેરિકા ગયા, ને જ્યાં ન્યૂયોર્કના આંગણે પગ મૂકે છે ત્યારે તેજ વેળા અમેરિકાના પત્રકારે તેમની આજુબાજુ ફરી વળ્યા ને પૂછયું કે, “બ્રિટનની નવી કામદાર સરકારની નીતિને અંગે તમારે કાંઈ કહેવાનું છે કે?” ત્યારે ચર્ચાલે વિના સંકોચે જવાબ આપ્યો કે -બ્રિટનને કામદાર પક્ષ શું કરે છે? કે એની નીતિમાં શું કહેવાનું છે ? આ બધી ચર્ચા અમે અમારી પાર્લામેન્ટમાં કરીશું. એ કામદાર સરકારની નિતિ-રીતિ માટે મારે જે કાંઈ કહેવાનું છે તે હું ત્યાં કહીશ.” આ સાંભળતાં જ અમેરિકન પત્રકારો ઠંડા પડી ગયા. આ પ્રસંગને એટલા જ માટે અહિં મેં મૂકયે છે કે પરસ્પરના ધણા મતભેદો છે, એને અંગે આપણે અત્યારસુધી ઘણું - ઘણું પરસ્પર લડ્યા, ઝઘડ્યા, પણ હવે ધર્મવિરોધી લેકે આપણી ફાટપુટને જાણી ગયા છે. એથી એ લેકે આપણું માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે, માટે અંદરના મતભેદ ભૂલી ઐય, સં૫, ઔદાર્ય, સહિષ્ણુતા આ બધા ગુણોને ધર્માત્માઓએ અવશ્ય કેળવવાં પડશે. તદુલ મત્સ્યનું દષ્ટાંત વિચારય છે: આજના આ પ્રસંગે આપણે એ વસ્તુ વિચારવા જેવી છે કે, હિંદની આર્યપ્રજા જે હિંસાના માર્ગે મનથી, વાણીથી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૫૩ : જેનેનું કર્તવ્ય કાયાથી આજે વળી રહી છે, તેની સામે વધુ શક્ય ન બને તે, અહિંસાનું વાતાવરણ જાગતું કરવાની ઘણી જ જરૂર છે. કાયાથી જે હિંસા થઈ રહી છે, તે અટકાવવાની જેટલી જરૂર છે તેટલી વાણી અને મનથી થતી–પ્રચારવામાં આવતી હિંસા પણ ભયંકર છે. આજે હિંસા થઈ રહી છે, ને તેને વાણુથી જે પ્રચાર થઈ રહ્યો છે તે જે નહિં અટકે તે આ આયભૂમિ અનાર્ય જેવી બની જશે. - મનની હિંસા કેટલીક વેળા કાયાથી થતી હિંસા કરતાં વધુ ભયંકર ને અનર્થોની પરંપરા વધારનાર બને છે. કાયાની હિંસા હામા આત્માના દ્રવ્યપ્રાણને હણનારી બને, જ્યારે મનની હિંસા પિતાના ભાવપ્રાણોને નાશ કરવા સાથે ભવાંતરમાં દ્રવ્ય અને ભાવપ્રાણે બનેને નાશ કરનાર બને છે. મનમાં હિંસાની વિચારણ કરનાર વાણી દ્વારા હિંસાને ઉપદેશ આપે છે. કદાચ એ કાયાથી હિંસા ન કરે તે પણ એથી એ અહિંસક નથી રહી શકતે. આ માટે જૈન શાસ્ત્રમાં તંદુલીયા માસ્યનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. લવણ સાગર જેવા ડેટા સમુદ્રમાં વિશાલકાય મત્સ્યની આંખની પાંપણુમાં રહેતે તંદુલીયો મસ્ય, કાયાથી હિંસા કરી શકતા નથી, પણ એની વિચારણા કેવલ હિંસક હોય છે. સ્ફોટા માછલાના મેંમાં સેંકડો મો, પાણીના મોજાની સાથે પેસે ને નીકળે, એ પિતાની આંખથી જોઈ, તંદુલીઓ વિચાર કરે છે કે “જે હું આવો હોઉં તે એક પણ માછલાને જવા દઉં નહિં.” આ રીતે માંસ ખાવાની તીવ્ર–હિંસક પરિણામધારામાં રૌદ્ર ધ્યાનથી મારીને તે મત્સ્ય સાતમી નરકમાં જાય છે. જ્યારે સિંહ ચોથી નરકમાં તેમજ અસંસી મરીને બહુ તે પહેલી નરકમાં. આ રીતે હિંસક વિચારને પ્રચાર મનની હિંસાનું પ્રતીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક વ્ય આથી સમ્યગ્દષ્ટિ શ્રાવક્રા, પાપ કરવા છતાં પણ નિષ્વ સવૃત્તિ વિનાના હોવાથી, તેને કબંધ તીવ્રપણે થતા નથી. જૈને પેાતાના વ્યવહારમાં જે નિર્દોષ કે સદ્રેષ, ત્રસ કે સ્થાવર જવાની હિંસા કરી રહ્યા છે, છતાં ઉભયકાલ આવશ્યક ક્રિયા દ્વારા તેને પશ્ચાત્તાપ કરીને તે હિંસા આદિના પાપાથી પેાતાના આત્માને ક્રમશઃ નિર્મલ અનાવી શકે છે. ઃ ૫૪ : એટલે કાયાના વ્યાપાર આત્માને મનના પરિણામથી તીવ્ર બંધ પણ પડાવે છે. અને એજ મનને વ્યાપાર શુભ ઉપયેાગ પૂર્ણાંકના હોય તે। આત્માના અનંત જન્મ ક–કષાયના બંધનેને તેડાવવા માટે સમર્થ બને છે. પ્રાણીવધ કાઇપણ રીતે ઇષ્ટ નથી:— આપણા મુદ્દો એ છે કે, નાનેા છતાં માનસિક શુભ બ્યાપાર આત્માને મેક્ષમાં લઈ જાય છે. ક્ષપકશ્રેણીના સમય અંતમુદ્દતના હોય છે, પણ તેટલા અલ્પ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અનતકાલના અંત કરી શકાય છે. અનાદિના ગાઢ કર્મોના નાશ ફ્કત આટલા ટૂંક સમયમાં થાય છે, તે આત્માના શુભ અધ્યવસાય પર જ આ બધું નિર્ છે. આથી અનાદિ અનંતકાલના કમ્પની પરપરા કાચી મે ઘડીમાં નાશ પામે છે. તે જ કહી આપે છે કે, મનને વિશુદ્ધ રાખેા. જૈનદર્શનમાં કહેલી વીસવસા જીવદયા સંસારીથી ન પળાય, સંયમીથો પળાય, છતાં એ અનિવાય હિ ંસા માટે પ્રાયશ્ચિત્ત લઈને પ્રતિક્રમણદારા શુદ્ધિ મેળવવી એ ગૃહસ્થી આત્મા માટે આવશ્યક છે. અર્થાત્ શક્ય હાય તે રીતે હિંસા અટકવી જોઇએ. આ હકીકત આજની ધ્રાંગ્રેસ સરકારને આપણે ભારપૂર્વક જણાવી રહ્યા છીએ, માટે જે અશરણુ જીવાની કતલખાનાઓદ્વારા હિંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૫૫ : જેનેનું કર્તવ્ય થઈ રહી છે, તે તે હવે કોઈ પણ રીતે અટકવી જોઈએ ? મેજશોખ અને રસનાની આધિનતાથી જે હિંસા થઈ રહી છે તે જે અટકાવી શકાય નહિં તે સમાનતાની ને સ્વતંત્રતાની વાતે કેવળ બેલવા પૂરતી જ છે, એમ માનવાને કારણ મળે છે. સર્વીશે હિંસા ન અટકાવી શકાય એ કદાચ બને ? પણ શકય માટે આટઆટલી આનાકાની કેમ? એ હમજી શકાતું નથી. આર્થિક દૃષ્ટિએ, સામાજિક દષ્ટિએ પણ અશરણું, મૂંગા પશુઓની કતલ બંધ કરાવવી તે આવશ્યક ને ઈષ્ટ છે. જ્યાં પશુઓને સંહાર થઈ રહ્યો હોય ત્યાં સુખ, શાંતિ ને સ્વસ્થતા કયાંથી હોય ? વર્તમાનમાં જેઓ સુખી નથી, તેનું કારણ ભૂતકાળની હિંસા છે. અન્ય કોઈ પણ પ્રાણીને પિતાના સ્વાર્થની ખાતર વધ કરનારે કે તેના પ્રાણોને દુઃખ આપનારે આત્મા તે ભવમાં કે ભવાંતરમાં અશાતા, દુઃખ, શારીરિક ઉપાધિ, ઇન્દ્રિયની ન્યૂનતા આ દુઃખને ભગવે છે, એટલે આ બધું ભવાંતરની હિંસાનું કરુણ પરિણામ છે. જ્યારે અહિંસા ધર્મની આરાધના તે ભવમાં ને ભવાંતરમાં આત્માને શાતા, સુખ, નિરેગપણું, ઇન્દ્રિયની અનુકૂળતા ઈત્યાદિ લાભ પ્રાપ્ત કરાવે છે. હિંસા અને અહિંસાના તેવા પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ વાતાવરણથી સહમજી શકાશે કે, સુખ એ અહિંસાનું ફળ છે જ્યારે દુઃખ હિંસાનું ફળ છે. હિંસા વાતાવરણને ભયંકર બનાવે છે, જ્યારે અહિંસાધર્મથી વાતાવરણમાં પવિત્રતા, સુંદરતા, તેમજ અપૂર્વ કેટીની ઉત્તમતા પ્રગટે છે. હિંસાની ભયંકરતા ભેદાય છે, ને શાંતિ-સમાધિનું વાતાવરણ નવું જન્મે છે. અહિંસા ધર્મને અદ્વિતીય પ્રભાવ: અહિંસા ધર્મની આરાધના કરનારા પુણ્યવાન આત્માના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૫૬ : પ્રભાવથી, દેશનું દુઃખદ વાતાવરણ પણ કેવી રીતે પલટાય છે, ને તે અંગે સુખમાં કઈ રીતે પરિણમે છે–તેને અંગે, સહસ્ત્રાવધાન સાધક સૂરિપુરંદર શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ “ઉપદેશરત્નાકર' માં જે પ્રસંગ આપે છે, તે આ વિષયને હમજવા માટે ઘણે ઉપયોગી છે. એક નગરમાં ત્યાંને રાજા, એક અવસરે પિતાની રાજસભામાં અધિકારીઓ, મંત્રી, સામંત આદિ સાથે બેઠો છે. તે વેળા એની સભામાં રાજમાન્ય જેથી ત્યાં રાજાની હામે બેઠો હતો. આ જેથી પોતાના જ્યોતિષ શાસ્ત્રમાં નિષ્ણુત હતું. એ ભાવિ વિષે જે આગાહીઓ પિતાના અનુભવથી કહેતે તે મહટે ભાગે સાચી પડતી. આજે રાજસભામાં એ બેઠા હતા, પણ તેના મુખ ઉપર જોઈએ તેવી પ્રસન્નતા ન હતી. આથી એની હામે દૃષ્ટિ કરી, રાજાએ તેને પૂછયું, “કેમ જોષીજી! આજે ઉદાસીન છો?” જોષીએ જવાબ આપ્યો કે, “દેશ પર મહાન આફત છે.” રાજાએ ફરી પૂછયું કે “કઈ આફત?” દુષ્કાળ તે નથી પડવાને ને?” રાજમાન્ય જોષીએ જવાબ આપ્યો કે “રાજન ! આપ કહો છો તે ભયંકર દુષ્કાળ દેશ પર પડવાનો છે એમ હું મારા જ્ઞાનબળથી કહી શકું છું' સાંભળતાની સાથે ત્યાં બેઠેલા સૌ ચિંતાતુર બન્યા, કારણ કે બધાને લાગ્યું કે, “જોષીનું વચન દરેક વખતે સાચું પડે છે, એથી આ વેળાએ જ સાચું પડે તે આપણું શું થાય?” હંમેશાં સંસારી આત્માઓને ભાવિની ચિંતા ભય પેદા કરે છે. આતં–રૌદ્રધ્યાન પણ ભાવિના ભયથી મહોટે ભાગે સંસારમાં થયા કરે છે. નગર કે ચિંતામગ્ન બને એમાં કાંઇ નવીનતા નથી. એક અઠવાડીયા બાદ, બન્યું એમ કે “આકાશમાં વાદળો ઘેરાયાં ને મૂસલધાર વરસાદ તૂટી પડ્યો. સારે વરસાદ પડતાં સુકાળ થયો ને ધન ધાન્યની સારામાં સારી અનુકૂળતા થઈ. રાજા તથા પ્રજા અત્યંત ખુશી થયા પણ જેલીની આગાહી ખોટી પડShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈનાનું કર્તા વ્ય * વાથી રાજાને આશ્રય' થયું. એક સમયે તે નગરમાં અતિશય નાની મહાપુરુષ પધાર્યા. તેએ મહાન સાધુ મહાત્મા હતા. સયમ, તપ, આદિ આરાધનાદ્વારા તેઓ મનઃપવજ્ઞાન પામ્યા હતા. એ ચાર નાની મહાપુરુષને રાજાએ પૂછ્યું, ‘ ભગવન્! અમારા જોષીની બધી આગાહી સાચી પડે છે, તે એની આ આગાહી ખેટી કેમ ?' આચાર્ય મહારાજશ્રીએ ફરમાવ્યું કે, જોષીએ જે કહ્યુ હતુ તે તેના અનુભવથી સાચું હતું પણુ જે કારણો પરથી એણે તે આગાહી કરી હતી, તે કારણાને નિષ્ફળ બનાવના ખીજું એક પ્રખળ નિમિત્ત ઉત્પન્ન થયું છે, માટે તેની આગાહી નિષ્ફળ બની. : ૫૭ : રાજાએ ભક્તિથી વિનયપૂર્વક પૂછ્યું કે ‘ એવુ કયુ નિમિત્ત પેદા થયું ? ’ આચાર્ય મહારાજા અતિશય જ્ઞાની હતા. આથી તેઓએ કહ્યું કે, · તારા નગરમાં એક ધનિષ્ઠ વણિકને ત્યાં તેની પત્નીની કૂખે એક પુણ્યવાન આત્મા અવતર્યો છે. એની પૂર્વકાલીન ઉત્તમ ધર્મારાધનાને પ્રભાવે એની પુણ્યપ્રકૃતિના જોરથી આ દુષ્કાલ ટળી ગયા ને અશુભ શુભમાં પલટાઇ ગયું. એણે પૂર્વભવમાં તપશ્ચર્યા કરી હતી તેમજ દીન, દરિદ્ર આત્માઓને અનુકપાપૂર્વક દાન દીધું હતું. સુપાત્રની ભક્તિ પણ ભાવપૂર્વક કરી હતી, આથી તેના ઉત્કૃષ્ટ પુણ્યાયથી હારા સમગ્ર દેશમાં સુકાળ થયા ’. આ અહિંસા ધર્માંના પ્રભાવ અપૂર્વ ને અચિંત્ય વર્તી રહ્યો છે. પણ આ હકીકત કાઈક યેાગ્ય અને લઘુઃકર્મી આત્મા આને હૅમજાય.’ પુણ્ય અને પાપના પરિણામેાના અપલાપ ન થાયઃ— આ બધું, એ દુ ચાર જેવું સ્પષ્ટ હોવા છતાં તેને અપલાપ કરવા એ કાઇ પણ રીતે ઉચિત નથી. આજે પ્રાપ્ત થએલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય : ૫૮ : સુખ સંપત્તિ તે ભૂતકાળની સુંદર ધર્મની આરાધનાને મહિમા છે. આ ભારત દેશમાં તમામ સંપ્રદાયોએ આ અહિંસાધર્મને સ્વીકાર્યો છે. એ જ ભૂમિમાં આજે તેની માન્યતામાં ને પ્રવૃત્તિઓમાં પલટો કેમ આવી રહ્યો છે? તે પ્રશ્ન વિચારણીય છે, માટે જ આજે આ વિષેના ઠરાવો સર્વાનુમતે અહિં આપણે કરવાના છે. તેમાં પહેલો ઠરાવ કેશરીઆઇ તીર્થને અંગેને, બીજે ઠરાવ હરિજન મંદિર પ્રવેશ બીલના વિરેધને, તેમજ ત્રીજે ઠરાવ હિંદની ભૂમિ પર પરદેશી લોકોએ જે કતલખાનાઓ ઊભાં કર્યા છે, તે હવે ઉઠાવી લેવાં જોઈએ” એ અંગેને-આ રીતે ત્રણ ઠરાવો તમારે સહુએ વિચારપૂર્વક આ સભામાં પસાર કરવાના છે. આને અંગે જે કોઈને કાંઈ પણ પૂછવું હોય તે ખુશીથી મને પૂછી શકે છે. (ત્યારબાદ પૂ. મહારાજશ્રીની અનુજ્ઞાથી ચીમનલાલ કેશવલાલ કડીઆએ, આ ત્રણ ઠરાવોને અંગે અવસરેચિત ને પ્રેરક ભાષણ કર્યું હતું ને નીચે મુજબના ઠરાવો તેઓએ સભાને વિવેચનપૂર્વક વાંચી સંભળાવ્યા હતા.) સભામાં પસાર થએલા ઠરાવો. જૈનેની જાહેર સભામાં પસાર કરેલા ઠરાવો. મુંબઈ તા. ૧૫ મી ઓગસ્ટ. આજરોજ સવારના ભુલેશ્વર લાલભાગના જૈન ઉપાશ્રયમાં જાહેર કર્યા પ્રમાણે જેનેની જાહેર સભા મળી હતી વિદ્વાન જૈન મુનિરાજ શ્રી કનકવિજયજી મ. અધ્યક્ષસ્થાને હતા. ઠરાવ ૧ લો. શ્રી કેશરી આજી તીર્થને વહીવટ, માલીકી હક્ક, ધ્વજાદંડ ચઢાવવાને વિગેરે અધિકારી છે. મૂ. જેનેના છે. તેવી જાહેરાત કરવા સાથે ઉદેપુર રાયે, તેમજ પૂર્વના ધર્મપ્રેમી સૂર્યવંશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૫૯ : જેનેનું કર્તવ્ય ગિરીથી સને 1 નીમવામાં આવ્યું છે મહારાણાશ્રીએ સ્વીકારેલ છે. પણ દિગમ્બરની વખતે વખતની ખોટી ડખલગીરીથી સને ૧૯૩૪ માં ફક્ત ધ્વજાદંડ ચઢાવવાના હક્કની તપાસ માટે એક કમીશન નીમવામાં આવ્યું હતું. તાજે તરમાં ઉદેપુર રાજ્યના ગેઝેટમાં જાહેર કરવામાં આવ્યું છે, કે કમીશને તેને રિપિટ સને ૧૯૩૫ માં રાજ્યને સૅ હતો અને તે ઉપરથી જણાય છે કે (૧) શ્રી કેશરીયાજી તીર્થને વહીવટ ૨૦૦ વર્ષથી રાજય કરે છે. (૨) તીર્થની માલીકી દિગમ્બર જૈનેની જણાય છે. (૩) ધ્વજાદંડ ચઢાવવાને હકક સર્વ હિંદુ જાતિઓને છે, માટે વધુ ઉછામણી જે બેલે, તે ધ્વજાદંડ ચઢાવે એ હુકમ કર્યો છે. વધુમાં મજકુર ગેઝેટમાં શ્રી કેશરીયાજી તીર્થના ભંડારના રૂપીઆ પંદર લાખથી વધુ દેવદ્રવ્યની રોકડ સીલીક ત્યાં સ્થપાનારી પ્રતાપ વિશ્વ વિદ્યાલય નામની સંસ્થાના કાર્યમાં વાપરવાનું તથા તીર્થને સઘલેએ વહીવટ પણ એ વિદ્યાલયની કમીટીને સોંપવાનું જાહેર કર્યું છે. આથી આજ રોજ મુંબઈ લાલબાગના જૈન ઉપાશ્રયે પૂ.પા. મુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજની નિશ્રામાં મળેલી છે. મૂ. જૈનોની જાહેર સભા, ઉદેપુર રાજ્યના ગેઝેટમાં શ્રી કેશરીયાજી તીર્થને વહીવટ, ધ્વજાદંડ ચઢાવવાને હક્ક, તથા તે ચઢાવવાની નવી વ્યવસ્થા, તીર્થની માલીકીની અને ભંડારની દેવદ્રવ્યની લાખોની રકમની સંપણી વગેરે બાબતોમાં ઉદેપુર સ્ટેઈટે કરેલી જાહેરાત સામે વિરોધ પ્રદર્શિત કરે છે. અને ઉદેપુર મેવાડ રાજ્યના સૂર્યવંશી નામદાર, મહારાણાશ્રીને એ સઘલીએ જાહેરાતો રદ કરવા અને કમીશનને રિપોર્ટ પ્રસિદ્ધ કરવા આગ્રહપૂર્વક ભલામણ કરે છે. ઠરાવ ૨ જે. મુંબઈ સરકાર તરફથી લેજ-લેટીવ એસેલ્ફીને સને ૧૯૪૭ ને મુસદ્દો નં. ૨૭ હરિજનેને મંદિર પ્રવેશને હક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય આપવા બાબતનો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તા. ૧૫-૮-૪૭ ના રોજ મુંબઈ લાલબાગના ઉપાશ્રયમાં પૂ. પા. મુનિરાજશ્રી કનકવિજયજી મ. શ્રીની નિશ્રામાં મળેલી જેની જાહેર સભા મજકુર હરિજનપ્રવેશ બીલથી પ્રજાની શાંતિમાં, ભાઈચારામાં, ધર્મસ્થાનોની વર્તમાનની અને ભવિષ્યની વ્યવસ્થામાં અને પ્રજાના સ્વાતંત્ર્યમાં ઘણું નુકશાન થશે એમ માને છે. અને તેથી તેને વિરોધ કરે છે. સાથે હરિજન મંદિર પ્રવેશ બીલને પાછું ખેંચી લેવા મુંબઈ સરકારને ભલામણ કરે છે. ઠરાવ ૩ જે. પરદેશી સરકારે સ્થાપેલ કતલખાનાઓ હિંદની ભૂમિ ઉપરથી, રાષ્ટ્રીય સરકાર હવે કોઈપણ રીતે બંધ કરી અશરણ પશુઓને સંરક્ષણ આપશે, એમ આ સભા આશા રાખે છે. તથા ગાય આદિ નિર્દોષ પશુઓની કતલ હંમેશને માટે બંધ ' તાત્કાલિક કરાવશે. અને સરકારે આઝાદી ઉત્સવના જાહેર કરેલા તા. ૧૫–૧૬-૧૭ મી ઓગસ્ટના ત્રણ દિવસ દર વરસે સમગ્ર હિંદમાં (અમારી પ્રવર્તન) નિર્દોષ જીવોની હિંસા કોઈપણ ના કરી શકે તેવી વ્યવસ્થા કરાવવી એમ આ સભાની આગ્રહપૂવર્કર ની માંગણી છે. (આ ત્રણ ઠરાવે સભામાં સર્વાનુમતે “શ્રી કેશરીયાજીની જય” “શ્રી મહાવીરસ્વામી ભગવાનની જય” ને “શ્રી શાંતિનાથની જય” પૂર્વક પસાર થયા હતા. ત્યારપછી, પૂ. મહારાજશ્રીએ પિતાના વ્યાખ્યાનને ઉપસંહાર કરતાં, આ ઠરાના સમર્થનમાં ફરમાવ્યું હતું કે, આપણું આજની લડતનો મુદો તમે જોયું હશે કે, શ્રી કેશરીયાજી તીર્થને અંગે આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય પહેલ ઠરાવ જે કર્યો છે, તેને ખાસ મુદો ઉદેપુર મહારાજાની વિરુદ્ધ જૈન સમાજને ઉશ્કેરવાને નથી, પણ આપણે તે એક જ મુદ્દાથી આ લડત ઉપાડવાની છે, અને તે એ કે શ્રી કેશરીયા તીર્થની માલીકી શ્રી શ્વેતાંબર સંપ્રદાયની છે. કમીશનને ચૂકાદ ગમે તે પ્રસિદ્ધ થાય તેની સાથે આપણને એટલે બધે સંબંધ નથી. આપણે તે કેશરીયાજી તીર્થ અંગેના આપણું હક્કને સારુ આંદેલને ઊભા કરવાને સારૂ જાગૃત રહેવાનું છે. તેમજ ભંડારની ૧૫ લાખની મી-ક્ત વિદ્યાલય માટે ખરચવાનું મહારાણુએ જે નક્કી કર્યું છે તથા કેશરીયામાં વાર્ષિક જે આવક થાય તેમાંથી ખર્ચ પૂરતી રાખી, વધારે રહે તેને પણ ઉપયોગ “પ્રતાપ વિશ્વ વિદ્યાલય” માટે કરવાને મહારાણાને નિર્ણય અનુચિત તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને અન્યાય કરનાર છે. વિદ્યાલયના કાર્યને સારૂ, કોઈપણ કામની ધાર્મિક મીલકત પર ત્રાપ મારવી, એ કોઈપણ રીતે યોગ્ય નથી. તીર્થ કેવું? મીલ્કત કોની? અને ઉપયોગ કોણ કરે ? અને ઉપયોગ કેના માટે? દાન દેવું એ સારું કામ કહેવાય, પણ આ રીતે લૂંટીને, કોઈના હક્ક પર ત્રાપ મારીને તેમજ ધાર્મિક રથાનનાં પવિત્ર ધનને ઝૂંટવી, દાન દેવું એ કઈ પણ દષ્ટિએ હિતાવહ નથી. એ જ આ લડત પાછળને આપણે ઉમદા ને ન્યાયી આશય સમાએલે છે. - કમીશનના ચૂકાદાના ન્યાયી કે અન્યાયીપણાની ચર્ચા કરવાને અહિં આપણે મુદ્દો નથી. પણ આપણે એટલું તો જરૂર કહી શકીએ કે આજે રહી રહીને બાર વર્ષે કમીશનને નિર્ણય બહાર પાડવાને માટે ઉદેપુરના મહારાણાને કયું કારણ મળ્યું? કમીશનનો ચૂકાદે ગમે તે આવે! પણ ઉદેપુરના મહારાણુશ્રી, આજે આપણી સમક્ષ જે હકીકત જણાવે છે, તે આપણને દરેક રીતે અન્યાય કરે છે. આ તો પેલી લક કહેવત મુજબ બાર વર્ષે બાવા બોલ્યા કે જા બચ્ચા દુકાલ હોગા!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ કન્ય આપણે એ વસ્તુ ભૂલવા જેવી નથી, કે આ પ્રશ્ન કૈવલ કેશરીયાજી તીર્થ પૂરતા નથી, પણ સમસ્ત હિંદના તમામ તીની માલીકીને છે. જો આમાં આપણે ઉદારતાના નામે આંખમીંચામણા કર્યાં તે। ભાવિના આપણા શ્વે. મૂ. સમાજના અસ્તિત્વને આ સવાલ છે. આ રીતે જ્યાં ત્યાં આપણા તીર્થોમાં હસ્તક્ષેપ થશે, તે આપણા માટે જૈન તરીકે જીવવુ મુશ્કેલ બની જશે. ૬૨ : તમને ખબર હશે કે ૧૯૩૮ માં રાજકાટ ખાતેની લડતમાં કાંગ્રેસે અને ગાધીજીએ જે ઝૂકાવ્યું હતુ, તે રાજકાટ હિંદુસ્તાન દેશના એક ખૂણામાં આવ્યું હતું, છતાં તે ખાખેચી જેવા રાજ્યની પ્રજા માટે લડત ઉપાડી હતી, તેનું કારણ, સિદ્ધાંતને સવાલ હતા. તેમ આપણી દૃષ્ટિએ આ પણ જીવનમરણને ગંભીર પ્રશ્ન છે. ડાહી સાસરે જતી નથી તે ગાંડીને શિખામણ દે છે. બીજા ઠરાવના સમર્થનમાં મારે તમને ફ્રી ફરી એ વસ્તુ ખાસ ભારપૂર્વક હમજાવવી પડે છે કે હિરજનાને ધમ કરાવવાને આ ખીલમાં આશય છે એમ રખે કાઇ માની લે. શબ્દોની જાળમાં ફસાવવાની આ ચાલબાજી છે. ખેાલનારના શબ્દો કરતાં એ ખેલનારનુ હૃદય તપાસવા જેવુ છે. જે લેકા પોતાના ધર્મસ્થાનામાં કઇ દિવસ જતા નથી, પેાતાના દેવને, ગુરુને કે ધર્મને માનતા, સદ્ભુતા નથી, તે લકા જ્યારે આવી બધી પ્રવૃત્તિના આગેવાન અને, ત્યારે જરૂર આપણને શંકા થાય તેમાં આશ્ચ શું? જે હરિજન કહેવાય છે તે ઢેડ, ભગી, કે ચમાર—આ બધા લેાકેા, જૈન ધર્મને પાળતા નથી, માનતા નથી, તે। પછી તે લેકાને બલાત્કારે જૈન મંદિરામાં પેસાડવાના કદાગ્રહ કેમ? જે સુધારકા, પોતે મંદિશમાં જતા નથી, પર્યુષણાના પર્વ દિવસેામાં પણ જેઓ, જૈન મંદિર, ઉપાશ્રયે, આદિમાં આવતા નથી, જૂદી વ્યાખ્યાનમાલાએ ગાઠવી યથેચ્છ મેલી ધ શાસ્ત્રોને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૬૩ : જેનેનું કર્તવ્ય નિરંકુશ ભાષણ કરનારા આ સુધારકે અન્ય હલકી કેમેને માટે આટ-આટલે આગ્રહ રાખે છે, એને અર્થ કે–ખાવું નહિં ને ઢેળ નાંખવું” એજ કે બીજું કઈ ? જે હરિજને ભગવાન શ્રી ઋષભદેવ, ભગવાન શ્રી શાંતિનાથ, ભગવાન શ્રી પાર્શ્વનાથ, કે ભગવાન શ્રી મહાવીરદેવના નામો જાણતા પણ નથી, તે લેકે માટે, કોંગ્રેસ સરકારને કેટ-કેટલું હિત ઉભરાઈ આવે છે તે હમજી શકાતું નથી ! હિંદુઓ, પણ કોગ્રેસ સરકારના આ કાયદાને વિરોધ કરે છે, તે પછી કોઇપણ કામને અન્ય કેમ વચ્ચે પરસ્પર લડાવી મારનારા આવા બીલને ધારાસભામાં રજુ કરવાની શી જરૂર ? મુંબઈની ધારાસભામાં જે લેકે, હરિજનના મંદિર પ્રવેશ બીલને પસાર કરાવવા ઈચ્છે છે, તેમાં લગભગ મહેટા ભાગના આગેવાને પોતાના ધર્મસ્થાનમાં પગ મૂકનારા નથી. વળી ધારાસભાના પ્રમુખ હું ન ભૂલતો હોઉં તે સ્થાનકવાસી જૈન છે. જેઓની સાંપ્રદાયિક માન્યતા મુજબ મંદિરે કે મૂર્તિમાં તેઓને શ્રદ્ધા ન હોય એ પણ કદાચ સંભવે! તેઓ જ્યારે મંદિરોમાં જતા નથી, તો પછી હરિજનને બળાત્કારે ઘૂસાડવા ઇરછે છે? આ તો ખરેખર “ડાહી સાસરે જતી નથી ને ગાંડીને શિખામણ દેવા નીકળી છે' એ સિવાય બીજું શું કહેવાય? આથી આ બીલને ઉદ્દેશ, શ્રદ્ધાળુ જેનેના ધર્મસ્થાનને ભ્રષ્ટ કરીને તેની માલીકીને હક ઝૂંટવી લેવાને કાં ન હોય ? માટે જ એનો વિરોધ આજે આપણે આ ઠરાવ દ્વારા કરીને આપણે અવાજ જાહેરમાં મૂક્યો છે. જે કાયદે કર હેય તો એ કરો કે: જે કોંગ્રેસ સરકારને પોતાના રાજ્યમાં હરિજનને ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ જેનેનું કર્તવ્ય કરાવવાની આટલી બધી લાગણું ઉભરાઈ જતી હોય તે, આપણે કહીશું કે, જેઓ જૈન કુળમાં જન્મ્યા છે, જેન ધર્મ જેઓને કુળધર્મ છે, છતાં મંદિરમાં જેઓ જતા નથી, પોતાના પરમાત્માને હાથ જોડવામાં કે તેની સેવા-પૂજા કરવાને જે લેકેને શ્રદ્ધા, રૂચિ કે ભક્તિ નથી તેઓને પૂજ, દર્શન, કે ભક્તિ આદિ કરાવવા કાયદા દ્વારા પણ ફરજીઆત ફરમાન કાઢો ! આ તે કરવું નથી અને જેઓ શ્રદ્ધાથી પિતાના ધર્મસ્થાનમાં જઈ રહ્યા છે તેઓની પવિત્ર ધાર્મિક લાગણીઓને દુભાવવી છે, આ કઈ રીતે યોગ્ય હોઈ શકે ? - હંમેશાં ન્યાયનિષ્ઠ સરકારે એવો કાયદે કરવો જોઈએ કે, જેથી પૂર્વ પૂણ્યદયે જે સ્વતંત્રતા મળી છે, તે જે રીતે ધર્મના યેગે ટકી રહે, તે મુજબ સહુ પોતાના ધર્માનુષ્ઠાનેમાં રસ લેતા બને. સ્વતંત્રતા ધર્મથી ટકશે. જે તે નહિં હોય તે સત્તા પચશે નહિં. ધર્મને ધક્કો મારવામાં આવશે તે હમજી લેવું કે, સત્તા ધકેલાઇ જશે. માટે સ્વતંત્ર હિંદના સૌ કઈ હિંદીની કે હિંદુની ફરજ એ છે કે અહિંસા આદિ ઉત્તમ ધર્મકરણ અવશ્ય કરવી જોઈએ. આજના આઝાદ હિંદના ઉત્સવોની ઉજવણુમાં, દેશના આગેવાન તરફથી એવો એક પણ કાર્યક્રમ યોજાયો નથી કે “સહુએ આવા દિવસે પિતાના ધર્મસ્થાનમાં પ્રભુ પ્રાર્થના કરવી –આ એક આજની રાજકીય ચળવળની કમનસીબી છે. હિટલરે પણ પિતાના વિજય માટે દેવળોમાં પ્રાર્થના કરવાનું સહુ દેશવાસીઓને ફરમાવ્યું હતું. રશીઆના સ્ટેલીને પણ પિતાના દેશબાંધવોને એ જાતની ભલામણ કરી હતી. ઝીણાએ પણ પાકીસ્તાનની પ્રાપ્તિના ઉત્સવ માટે મજીદમાં બંદગી કરવાનું તેમજ મંદિરમાં પ્રાર્થના કરવાનું જાહેર કર્યું હતું. બાકી એ હતું કે અહિં હિંદમાં કેઈએ પ્રભુપ્રાર્થના માટે જાહેરાત નથી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ની માટે કે તું નથી કે Page #67 -------------------------------------------------------------------------- ________________ : ૬૫ : જૈનેનું કર્તવ્ય જૈન શાસ્ત્ર કહે છે કે “લોક વડે વ્યવહાર:– જૈન શાસ્ત્રને નામે જે લેકે પોતાનું મનફાવતું હતું કે રાખે છે, એ લેકને કયાં કઈ દિવસ પોતાના ધર્મગુરુઓની પાસે, જેને શાસ્ત્રો સાંભળવા કે ધારવા છે ? કેવળ ભાષાજ્ઞાન આવી ગયું એટલે જૈન શાસ્ત્રોને નામે જેમ તેમ બોલીને ફેંકવું છે. જેના શાસ્ત્રોમાં આઠ પ્રકારના કર્મો જણાવ્યા છે. તેમાં સાતમા ગાત્ર કર્મના ઉદયથી આત્માઓ, હીન કુલ આદિ સ્થાનમાં જન્મ લે છે. આવા આત્માઓ કદાચ ધર્મને સાંભળે, સહે ને સ્વીકારે, તે પણ, એવા આત્માઓને કદાચ શ્રીજિનમંદિરમાં આવવું હોય તે એમણે વ્યવહાર સાચવીને દૂરથી દર્શન કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે. શ્રીવીરવિજયજી મહારાજાએ ગત્રકર્મની પૂજામાં, તેની છઠ્ઠી ઢાળના દેહામાં જણાવ્યું છે કે – નીચ કુલદય જિનમતિ, દૂર થકો દરબાર; તુજ મુખ દર્શન દેખતાં, લેક વડે વ્યવહાર. અર્થાતનીચ કુલમાં ઉત્પન્ન થએલે આત્મા, કદાચ ન ધર્મને અનુરાગી બન્યા હોય તે પણ નીચ ગોત્રનો ઉદય તેને વર્તમાન હવાથી હે ભગવાન ! હારા દરબારમાં તે હારા મુખનાં દર્શન દૂરથી કરે છે; કારણ કે, વ્યવહાર માગ એ લેકમાં બળવાન છે. આવા સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, જેન શાસ્ત્રોના નામે અશ્રદ્ધાળુ લેકને પિતાને કદાગ્રહ પિષો હેય છે, ત્યારે મનઃકલ્પિત વાત કરતાં તેઓ પાપને પણ ભય નથી રાખતા. હરિજનેને અંગે શ્રીહરિકેશી મુનિ, ચિત્ત-સંભૂતિ મુનિ, આદિ પૂર્વકાલીન મહાપુરુષોના દૃષ્ટાંત અપાય છે. પણ એ મહાત્માઓને દીક્ષા ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ જેનનું કર્તવ્ય આપનારા વિશિષ્ટ જ્ઞાની હતા. એથી એ મહાપુરુષોએ જે કાંઈ તે કાળમાં અવસરેચિત કર્યું તેનું અનુકરણ આપણાથી ન થાય. જે એ આગમવ્યવહારી મહાપુ જે કાંઈ કરે તે આપણે માટે વર્તમાનમાં કરણય ને હેય. વર્તમાનમાં જીત વ્યવહાર ચાલે છે. એટલે સુવિહીત પુએ જે પરંપરા ચાલુ કરી તે મુજબ આપણે ધર્મવ્યવહાર ચાલે છે. શાસ્ત્રીય વાકયોની મર્યાદા સમજવી જોઈએ – આજના લકવ્યવહારે એવા મર્યાદાહીન બનતા ગયા છે, કે જેમાં કોઈપણ પ્રકારની ઉચિત મર્યાદાઓ કે જે આપણું પિતાના આત્મકલ્યાણ માટે, મહાપુરુષોએ ફરમાવી હોય છે અને આમ થતાં અનાચાર, વિલાસે અને બીજા પણ પાપ વધતાં જ ચાલ્યા. આજે ઉદારતા અને સમાનતાના નામે, નીતિ, સદાચાર, વિનય, વિવેક, ઈત્યાદિ ઉમદા ગુણોનો નાશ થઈ રહ્યો છે. અસ્પૃશ્યોના ઉદ્ધારને નામે પિતાની ધૂનને પિષવા ખાતર જેનશાસ્ત્રોને દુરૂપયોગ થઈ રહ્યો છે. શાસ્ત્રોની વાતોને પરસ્પરના સંબંધ વિના અહિં તહિંની ઉપજાવી કાઢીને જાહેરમાં મૂકનારા જૈન શાસ્ત્રોની આશાતના કરનારા છે. જેને શાસ્ત્રોમાં જે વસ્તુને નિષેધ કરે છે, તે અભક્ષ્ય અને અનંતકાય પદાર્થોનું ભક્ષણ કરનારા, અને કરવામાં કાંઈ પાપ નથી એમ બોલનારા એ જૈન યુવકસંઘના કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ સરકારના આ બીલના સમર્થનમાં જૈન આગમ ગ્રન્થાના પ્રમાણે આપે છે, ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે? આ લેકેને જેને શાસ્ત્રોના નામે બલવાને અધિકાર કયાં છે? રાત્રિભોજનમાં અને કંદમૂલભક્ષણમાં જેનશાસ્ત્રોએ ભયંકર દોષ બતાવ્યા છે, ત્યારે પરમાનંદ કાપડીઆ એમ કહે છે કે “કંદમૂળ વિના તાકાત કયાંથી આવે? રાત્રિભોજન કરવામાં કયું પાપ થઈ ગયું?' આમ શાસ્ત્રવાકોની હાંસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ : ૬૭ : જેનેનું કર્તવ્ય કરનારાઓને શાસ્ત્રોના નામે એક પણ વાત કહેવાનો હક્ક નથી, એમ આજે આપણે જરૂર કહી શકીશું. જૈન શાસ્ત્રોમાં “બાલદીક્ષાની વાત આવે છે. આઠ વર્ષમાં દીક્ષા લેવાનું વિધાન આવે છે. આ બધું તે સુધારકે માનવા તૈયાર છે કે? તે પછી બાલદીક્ષા આપનાર ને લેનારની હામે એ લેકેએ તેફાને કેમ કર્યા ? માટે શાસ્ત્રોનું રહસ્ય ગંભીર છે. ગુન્ગમ વિના શાસ્ત્ર એ સ્ત્ર અને પરના ભાવપ્રાણોનો નાશ કરનાર શસ્ત્ર બને છે. આથી જ આપણે કહીએ છીએ કે, શાસ્ત્ર વાની મર્યાદા રહમજવી જોઈએ. કતલખાનાએ બંધ થવા જોઇએ :– ત્રીજે ઠરાવ કતલખાનાઓ બંધ કરાવવાને સરકારને આગ્રહ કરવા માટે છે. પરદેશી સરકાર જ્યારે વિદાય લે છે, તે તે સરકાર જે કતલખાનાઓ હિંદ પર ઉભા કરી ગઈ છે, તે બંધ કરાવવા કોંગ્રેસ સરકાર પોતાના અધિકારને ઉપયોગ કેમ ન કરે ? જે રાષ્ટ્રધ્વજમાં પ્રેમ, શૌર્ય ને બલિદાનની ભાવનારૂપ ત્રણ રંગે સ્થાપ્યા છે, તેમાં પ્રેમને વિશાલ અર્થ સર્વ જીવો પ્રત્યેની મૈત્રી થાય છે. તે આ કર હિંસા અટકાવવા માટે સ્વદેશી સરકાર શા માટે શક્ય ન કરે ! નહિંતર રાષ્ટ્રધ્વજમાં અહિંસાનું પ્રતીક શા સારૂ? ખરી વાત એ છે કે, જગતના વ્યવહારમાં અને તેમાં પણ રાજકારણમાં સ્વાર્થ પ્રધાન હોય ત્યાં સાચી અહિંસા રહી શકે નહિં, છતાં જે જેમાં પિતામાં બીજાનું ભૂંડું કરવાની શક્તિ નથી, તેવા અજ્ઞાન જીવોને જે તેઓને ન બચાવી શકે ત, અહિંસાના શબ્દને ભયંકર દુરૂપયોગ થઈ રહ્યો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. - જૈન દર્શનની અહિંસા ત્યાગપ્રધાન છે, જ્યારે દુનિયાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જેનોનું કર્તવ્ય વાતાવરણ રાગમય છે. આ સ્થિતિમાં આપણે જે વાતે કહીએ છીએ તે, બધાને ન રૂચે, છતાં પણ જેણે જિનેશ્વરદેવના ધર્મની યથાશક્તિ આરાધના કરવી છે, એણે તે આ વાતાવરણમાં સામા પૂરે ચાલવાનું છે. પિતાનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હશે તે ધર્મામાઓએ અવશ્ય સામર્થ્ય કેળવવું પડશે. એકલા ઠરાવ કરવાથી કોઈ માને તેમ નથી. અને તેમાં પણ આજે એ લેકે સત્તા પર છે. આથી એમને પિતાનું ધાર્યું કરવાની શક્તિ છે. પણ આપણે જે સંગઠિત બનીને આપણે અવાજ જાહેર કરતાં રહીશું તે જરૂર આપણે ધાર્યું કરી શકીશું. સના લોકપ્રિય તે જ બનશે, જેઃ શ્રી તીર્થંકરદેવોએ, સાચી સ્વતંત્રતાને જે કલ્યાણકર માગ કરમાવ્યો છે, તે માર્ગને જે જગત અનુસરે તે જરૂર તેને ઉદ્ધાર થઈ શકે. જગત અનુસરે એ ન બને, પણ આપણે જે અનુસરીએ તો કલ્યાણ થયા વિના ન રહે. જે કોઈ આનાથી વિપરીત ચાલશે, એલફેલ બોલશે, તે આ ભવમાં જે સામગ્રી મળી છે, તે ફરી મળવાને સંભવ નથી. આ હકીકત ભૂલી જવા જેવી નથી. આજે આપણે જે કાંઈ બોલી રહ્યા છીએ તેમાં આજની સરકાર રહામે, ગાંધીજી કે જવાહરલાલ, કે વલ્લભભાઈ પટેલની હામે આપણને-મને અંગત ષ નથી. લોકવ્યવહાર મુજબ સત્તાની વિરૂદ્ધમાં બોલવામાં ડહાપણ નથી એમ માનીએ છીએ, પણ જ્યારે અધર્મ” તે “ધમ ' તરીકે જાહેર કરાતો હોય, “હિંસા ” ને શુદ્ધ “અહિંસા” તરીકે જાહેરમાં કહેવાતી હોય, તે જે અમે ન બેલીએ તે અમારી ફરજ ચૂક્યા એમ કહેવાય. તેમના જે જે મંત, તેમના છાપાઓમાં જે રીતે પ્રસિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૬૯ : જેનેનું કર્તવ્ય થયા છે, તેને જ મેં અહિં તમારી સમક્ષ મૂક્યા છે, માટે કોઈના પ્રત્યે અંધશ્રદ્ધાળુ બન્યા વિના, આ વસ્તુને યથાર્થપણે સમજવી ઘટે છે. સમજુ માણસે, કદાચ બહારના ટોળા ભેગા થઈ જાય, પણ ટોળું ન બને. એ હંમેશાં વિવેકપૂર્વક વિચાર કરતાં શીખે તે જ આજના વિષમકાલમાં તે આત્માઓ પિતાના ધર્મમાં સ્થિર રહી શકશે. માટે જ આપણે ફરી ફરી આજની કોંગ્રેસ સરકારને આગ્રહપૂર્વક કહીશું કે, આજે જે સત્તા તમે હાથ કરી છે, તેને ટકાવી રાખવી હોય, અને તમારે જો લોકપ્રિય બનવું હોય તો કોઈ પણ બળવાન કે નિર્બળ કેમના ધર્મમાં કે ધર્મસ્થાનમાં અનુચિત હસ્તક્ષેપ નહિં કરતા, નહિંતર તમારી કપ્રિયતા જોખમાશે. શ્રદ્ધાળુ જેને એ પણ સ્વાર્થ, સંકુચિત દૃષ્ટિ, ઈર્ષા, કુસુંપ આ બધા દુર્ગણોને દેશવટે દેવે પડશે. તે જ આ અવસરે તેઓ પિતાના અસ્તિત્વને ટકાવી શકશે. પૂર્વકાલ કરતાં વર્તમાનકાલ ઘણો જ વિષમ છે. જે સંપ કેળવશે, ઉદાર, પ્રમાણિક, ને ધર્મને વફાદાર હશે તે સમાજ પિતાના ગૌરવને જાળવી શકશે. મુસલમાન કેમનું ઉદાહરણ આપણી નજર હામે છે. એમને ધર્મ કે છે, એની સાથે આપણને સંબંધ નથી. છતાં તે લોકોમાં સંપ, ભાઈચારો ને ઐક્યતા એટલી બધી સગીન છે કે આમ પરસ્પર તે લેકે ગમે તેટલું લડે પણ કામ કે મઝહબને પ્રશ્ન આવ્યું એટલે એ બધા એક. ગમે તે રાષ્ટ્રવાદી મુરલીમ હશે, કાંગ્રેસમાં જોડાયે હશે, કે મહેટા હેદ્દા પર હશે તો પણ એની કોમને એ વફાદાર રહેશે. એક જ તાજો દાખલે આપું – મધ્યપ્રાંતમાં કોગ્રેસ સરકાર સત્તા પર છે. ત્યાંના વડા પ્રધાન રવિશંકર શુકલે ભાષણ કર્યું હશે કે “ પાકીસ્તાનમાં મુસ્લીમે હિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈનાનુ ક બ્ય પર જુલ્મ કરશે, તેા હિંદમાં તેને બદલે મુસ્લીમાને ભોગવવા પડશે '–આ વખતે તે પ્રધાનમંડળમાંના એક મુસ્લીમ પ્રધાને આને વિરાધ કર્યાં, જેના પરિણામે રાજીનામુ આપીને છૂટા થયા. ઃ ૭૦ : મુસ્લીમ ગમે ત્યાં, ગમે તે અવસરે, પોતાની જાત, ક્રામ ને ધને એવકા પ્રાયઃ નહિ હોય, માટે તો તે લેાકાએ થાડાભાગે મનફાવતું મેળવ્યું. આથી શ્રદ્ધાળુ ધર્માત્માને, કહેવાનું રહે છે કે તમે તમારા ધર્મને, સમાજને ન ભૂલે. સૌથી પહેલાં તમે જૈન છે, એ ભૂલતા નહિ. હિંદુ પછી, હિંદી પછી, પણ જૈન પહેલાં. ં આ રીતે જો જૈન સમાજ જાગૃત અને તેા, તે પેાતાના ધર્મને વફાદાર બની, ધર્મની આરાધના, રક્ષા ને પ્રભાવના દ્વારા સ્વ તેમજ પરનું કલ્યાણુ કરનાર બને. સહુ કાઇ ધર્મની આરાધનાદ્વારા સ્વ-પર કલ્યાણને સાધે. એ અભિલાષા. . ( ત્યારબાદ પૂ. મહારાજશ્રીએ ‘ સ` મંગલ ' કહી વ્યાખ્યાન સમાપ્ત કર્યું" હતું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેપુરના ના. મહારાણાએ ૧૫ લાખ લેવાની ચેાજના પડતી મૂકી છે. અમને વમાનપત્રા દ્વારા જાણવા મળ્યું છે કે, શ્રી કેશરીયાજીના ભંડારમાંથી રૂા. ૧૫ લાખ ‘પ્રતાપવિશ્વ વિદ્યાલય ’ માટે લેવાતુ જે ઠરાવ્યુ હતુ, તે ચેાજના જેનેાના વિધિના કારણે ઉદેપુરના ના. મહારાણાએ પડતી મૂકી છે. આ યાજનાના શિલ્પી શ્રીયુત કનૈયાલાલ મુન્શીએ, વાઇસચેન્સલર તરીકેનું રાજીનામુ આપ્યું છે. ‘ ભલું થયું ભાંગી જંજાળ ’–એ મુજબ જેનાએ એટલે અંશે આનન્દ્વ પામવાનું છે. આ અંગે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની લાગણી તેમ જ મહેનત જરૂર પ્રશંસાપાત્ર છે. હજી આપણા કૈસ અધૂરા છે. આપણું ધર્મયુદ્ધ હજી રણસંગ્રામના મારચે છે, જૈનાએ જાગૃત મની, સત્ત્વર સંગઠ્ઠન કેળવવાની જરૂર છે. ‘સપ ત્યાં જંપ” એ જૂની ઉક્તિ આ અવસરે ભૂલવા જેવી નથી. પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ શોટ allebih Rhe લીતાણ ધર્મ, સમાજ, સાહિત્ય અને સંસ્કારનું લોકભોગ્ય માસિક કલ્યાણ જૈન સમાજના સળગતા પ્રશ્નો, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિના ઉપાગી મનનીય લેખો, સામાજિક ચાલુ વાર્તા, નવી નજરે, હું કોકા ને કીકાભાઈ, આપણા તી, આત્મધર્મની ઉપયોગી સમીક્ષા, આ બધા વિષાના અભ્યાસી લેખકોના સર્વ શ્રેષ્ઠ લેખ, કાઉન આઠ પેજી, દળદાર પૃષ્ઠનું 50 ફરમાનું વાંચન છતાં વાર્ષિક લવાજમ ફક્ત રૂા. 4). ને આઠ આનાના સ્ટેમ્પ બીડી નમૂનાના અંક મંગાવી, આજે જ ગ્રાહક બનો. લખે કલ્યાણ પ્રકાશન મંદિર પાલીતાણા (કાઠિયાવાડ.) મુદ્રક :—શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ, ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com