SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેાનું કન્ય : ૨૬ : ભાગ તા એ છે કે, આ બધા તાર મેાકલનાર અને એક દરે આખા હિંદુ સમાજને ભાન નથી કે તે બધા જાતે ગાયની કતલ કરતા નથી. છતાં ગાયા તરફ તેમનું વન કતલ જેટલું જ ભુંડુ છે. આખરે તેા બીજી બધી સૃષ્ટિના તેવા જ ગાયને રાખવાવાળા તે હજાર હાથવાળે! માથે એડે છે. પરંતુ ગારક્ષા ધા દાવાં રાખનારા હિંદુએ ગાયાને અને સામાન્યપણે બધા વરને ભૂખે મારે છે. જેવી લેવી જોઇએ તેવી તેમની સંભાળ લેતા નથી. ’ । ‘ હિંદુઓની પશુસ’પત્તિ માટે ભાગે હિંદુઓના હાથમાં છે, પશુ ઢારની એલાદ હિંદમાં જેવી કંગાળ અને માવજત વગરની. જોવા મળે છે, તેવી ખીજા કાઈ મુલકમાં નહિ મળે ? વિલાયતમાં જાનવરોનાં ઉત્તમ નમૂનાઓ જોએલા તેનુ મને અત્યારે સ્મરણુ થાય છે, • ત્યાં પ્રજા ગેમાંસ ખાય છે. પણ પેાતાનાં ઢારઢાંખરની અને પોતાની પશુસપત્તિની એ લેકા ઉત્તમમાં ઉત્તમ પ્રકારે સંભાળ લે છે તે માવજત કરે છે. > (~~~હરિજન બંધુ તા. ૨૭-૭–૪૭) હરિનાના રાખણહાર બેઠા છે કે નહિ ? અહિંસાના પ્રચાર કરનાર તરીકે, આજના રાજકીય વાતાવરણુમાં ઓળખાતા કેંગ્રેસના આગેવાન ગાંધીજી ગાય, હરણ, વાંદરા આદિ પશુઓને કતલખાનામાં ક્રૂરપણે જે સહાર થઈ રહ્યો છે, તેને બચાવ કઈ રીતે કરે છે ? આર્યસ ંસ્કૃતિને માનનાર કાઇ પણ સહૃદય ધર્માત્મા આ રીતે જવાબ આપી શકે કે.? મૂંગા, અનાથ ને અશરણુ જીવાના નિરર્થક જે સંહાર થઈ રહ્યો છે તે અટકાવવા માટે આગ્રહ કરનારા ધર્માત્મા લેાને ગાંધીજી જે રીતે ધબડાવે છે એ શું ઉચિત છે ? જે રીતે કાયદાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy