Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
October, 2006- March, 2007 V.S. 2062-2063 Asvina-Falguna
Journal of the B. J. Institute of Learning & Research Ahmedabad
SĀMIPYA
શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન
www.kobatirth.org
શેઠશ્રી ભોળાભાઈ જેશિંગભાઈ દલાલ
Vol. XXIII Nos. 3-4
Editor
Dr. Rashmikant P. Mehta
Asst. Editor Dr. R. T. Savalia
Acharya Shri Kailassagarsuri Gyanmandir
B.J.INSTITUTE
For Private and Personal Use Only
INSTITUTE ARMIDABAD
thentic
Gujarat Vidyasabha
B. J. Institute of Learning & Research Ahmedabad-380 009.
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેખકોને વિજ્ઞપ્તિ
‘સામીપ્ય’માં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેખો ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠ જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હોવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ અને પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરનો સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકોએ પાદટીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ પ્રકાશનસ્થળ, વર્ષ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ, રેખાંકનો વગેરે મોકલવાં આવશ્યક છે.
અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા
લેખોમાં વિચારો લેખકના છે. તેની સાથે સંપાદકો હમેશાં સહમત છે એમ માનવું નહીં. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખની ૧૦ ઑપ્રિન્ટ્સ લેખકોને આપવામાં આવશે. ગ્રંથાવલોકન માટે
ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર સ્વીકાર નોંધમાં એનો સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એનો નિર્ણય સંપાદકો કરશે.
પુસ્તકના સમીક્ષકને એમના અવલોકનની પાંચ ઑપ્રિન્ટ્સ તથા એમણે અવલોકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે.
-સંપાદકો
વર્ષમાં ચાર અંક બહાર પડે છે : એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઑક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ
લવાજમ
ભારતમાં : રૂ।. ૧૦૦/- (ટપાલ ખર્ચ સાથે) છૂટક અંકની કિંમત : રૂ. ૭૦/પરદેશમાં ઃ યુ.એસ.એ. માટે ૮ ડોલર (ટપાલ ખર્ચ સાથે)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુરોપ અને અન્ય દેશો માટે ૩.૫૦ પૌંડ (ટપાલ ખર્ચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ
મ. ઓ. પત્રો, લેખો ચેકો વગેરે ‘નિયામક,
હ.કા.
ભો.જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, એ સરનામે મોકલવા. જાહેરાતો
આ ત્રૈમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો : સંપાદક, ‘સામીપ્ય' ભો.જે.અધ્યયન સંશોધન
વિદ્યાભવન, હ.કા.આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. જાહેરાતના દર
અંદરનું પૃષ્ઠ આખું અંદરનું પૃષ્ઠ અડધું આવ૨ણ બીજું/ત્રીજું આવરણ ચોથું
પ્રકાશક : રશ્મિકાન્ત પી. મહેતા
અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : ૬૫૮૮૮૬૨ પ્રકાશન વર્ષ : માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
રૂા. ૫૦૦/રૂા. ૨૫૦
માનદ નિયામક, ભો.જે.વિદ્યાભવન, હ.કા.આર્ટ્સ કૉલેજ કમ્પાઉન્ડમાં,
: મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ
31.9000/રૂા. ૨૦૦૦|
૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૧૩, ફોન : ૨૭૪૯૪૩૯૩
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SĀMĪPYA
Vol. XXIII, Nos. 3 - 4
October, 2006 – March, 2007 V.S. 2062-2063, Asvina-Falguna
CONTENTS
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન સંસ્થાવૃત્ત ADVAITA
Swati Shah The Mission of Archivist
Dr. Pankaj T. Desai राम का वनप्रवेश एवं महाकवि का परकायाप्रवेश
वसन्तकुमार म. भट्ट हरिवंशपुराण की विष्णुविषयक स्तुतियों का समीक्षात्मक परिशीलन वन्दना मिश्र विष्णुपुराण में रस-योजना : एक समीक्षात्मक विवेचन
ज्ञानप्रकाश दुबे कालिदास के समय का भारत : आधुनिक भारत के परिप्रेक्ष्य में। डॉ. रवीन्द्र पटेल जैनी वाचमुपास्महे - (हम जैनी वाणी की उपासना करते हैं) - काव्यानुशासन और नाट्यदर्पण का मंगल पद्य
पारुल मांकड પુરાશ્મ, મધ્યાશ્મ અને નવાશ્મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો ડૉ. આર. ટી. સાવલિયા કથા પ્રાચીનઃ પરિવેશ, નૂતન
ડૉ. આર. પી. મહેતા ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય - ડૉ. થોમસ પરમાર ભગવાન મહાવીરના સમયનું ભારત : ધર્મના પરિપ્રેક્ષ્યમાં ડૉ. મનીષા આર. ઉપાધ્યાય ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ હરિપ્રસાદ શાસ્ત્રી ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
પ્રા. જ્યોત્નાબહેન શાહ ગાયત્રી મંત્ર અને કવિ ઇકબાલ-શાશ્વત વિજય પામે છે.
પ્રા. સંજયકુમાર પંડ્યા ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
નયના એન. અધ્વર્યુ “ઇલ્વદુર્ગ” : એક ઐતિહાસિક ધરોહર
જીતેન્દ્ર પટેલ
ડૉ. રવીન્દ્ર પટેલ ગ્રંથાવલોકન
B. J. INSTITUTE H. K. Arts College Compound, Ashram Road, Ahmedabad-380009
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (જે સને ૧૮૬૦ ના નં. ૨૧મા કાયદા મુજબ રજિસ્ટર્ડ સોસાયટી છે.) ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ જૂની વિદ્યાસંસ્થા હતી. અમદાવાદમાં ઉચ્ચત્તર અભ્યાસ માટે તથા સંશોધન કરવા માટે ર૧મી જુલાઈ, ૧૯૩૯ના રોજ મુંબઈ યુનિવર્સિટીની સ્થાનિક સમિતિએ સંસ્થાની મુલાકાત લઈ માન્યતા આપવા ભલામણ કરી. ૩૧મી જુલાઈ, ૧૯૩૯ના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગની શરૂઆત થઈ. આ નવા વિભાગમાં અનુસ્નાતક વર્ગો શરૂ થયા હતા. સંશોધન કાર્યમાં ભાષા અને સાહિત્ય, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર એ ત્રણ વિષયોમાં સંશોધન ગ્રંથ તૈયાર કરાવવાનું આયોજન થયું હતું. આ વિભાગની કામગીરી દ્વારા અમદાવાદમાં અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધનની પ્રક્રિયા પ્રવૃત્તિ ચાલુ થઈ હતી.
સને ૧૯૪૪-૪૫ દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતમાં યુનિવર્સિટી સ્થપાય તે માટે ગુજરાત વિદ્યામંડળ'ની રચના કરી. સને ૧૯૪૫-૪૬ દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને તેના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને વિદ્યાભવન રૂપે વિકસાવવા માટે શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ તરફથી બે લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. સને ૧૯૪૬-૪૭ દરમિયાન સંસ્થાનું નામ “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ને બદલે ‘ગુજરાત વિદ્યાસભા' રખાયું. એના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને સ્વતંત્ર વિદ્યાભવનમાં ફેરવી એનું નામ શેઠ
નાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન રાખવામાં આવ્યું. આ ભવનની ઈમારતનું ખાત મુહૂર્ત ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર સી.આઈ.ઈ. ના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૦૪ના રોજ કરવામાં આવ્યું. જયારે એનું ઉદ્ઘાટન તા. ૯મી ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ મુંબઈ સરકારના મુખ્યમંત્રી શ્રી બાબાસાહેબ ખેરના હસ્તે કરવામાં આવ્યું.
આ સંસ્થાને સ્વતંત્ર ટ્રસ્ટ તરીકે મુંબઈ ટ્રસ્ટ ઍક્ટ, ૧૯૫૦ હેઠળ તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૨ (રજી. નં. એફ-૨૩)માં નોંધણી કરવામાં આવી.
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ તરફથી મળેલ દાનના ઉદેશોમાં વિદ્યાની ઉચ્ચ કક્ષાઓનું, ભારતીય સંસ્કૃતિનું તેમજ ગુજરાતના સમસ્ત લોકજીવનની સમાજવ્યવસ્થા, સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર વગેરે લોકજીવનનાં તમામ અંગ ઉપાંગોનું બનતાં સુધી ગુજરાતી બોધભાષા દ્વારા ગુજરાતમાં જ અધ્યયન અધ્યાપન અને સંશોધન થાય, એ ગુજરાતના સર્વાગીણ વિકાસ અને ઉન્નતિ માટે શેઠ ભોળાભાઈ જેશિગભાઈને આવશ્યક લાગવાથી તેમજ જૈન ધર્મ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ હોવાની અને ગુજરાતના ઘડતરમાં, ઇતિહાસમાં તેમજ વિદ્યમાન ગુજરાતની સમાજસ્થિતિમાં પણ જૈન સંસ્કૃતિનો મોટો ફાળો હોવાની તેઓની માન્યતા હોવાથી, સદરહુ સંસ્થામાં ભારતીય સંસ્કૃતિ તથા દરેક પ્રકારની સાંસ્કૃતિક વિદ્યાની ઉચ્ચ કક્ષાઓનાં- જેવાં કે ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકારણ, ઇતિહાસ, સાહિત્ય, કલા આદિનાં અધ્યયન, અધ્યાપન, સંશોધન, પ્રકાશન આદિનું કાર્ય માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દુસ્તાની દ્વારા તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવહારના સાધન તરીકે જરૂરી જણાયે અંગ્રેજી દ્વારા થાય તે સાથે જૈન સંસ્કૃતિનાં સર્વ અંગોનું કાર્ય નિયમિત અને વ્યવસ્થિત રીતે આ સંસ્થામાં એક મુખ્ય વિષય તરીકે થાય.
ઉપરના કાર્ય અંગે સંગ્રહસ્થાનો, પુસ્તકાલયો, વાચનાલયો, સ્કૂલો અગર બીજાં વિદ્યાભવનો વગેરે કાઢવાં, કઢાવવાં અગર તેમને મદદ કરવી, અને હરેક પ્રકારે સંસ્થાના ઉદેશોમાં આવે એવાં કાર્યોમાં મદદ કરવી.
ઉપર્યુક્ત ઉમદા વિચારો અને ઉદેશો સાથે સંસ્થા આરંભના વર્ષમાં ખૂબ પાંગરી. સંસ્કૃતવિદ્યા, સાંસ્કૃતિક ઇતિહાસ અને એવાં અનેક ક્ષેત્રોમાં વિદ્યાભવન તરફથી ૩૯ જેટલા ગ્રંથો પ્રકાશિત થયા. માર્ચ, ૨૦૦૭ સુધીમાં
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથોની સંખ્યા ૮૬ થવા જાય છે. વિદ્યાભવનની સંશોધન-અધ્યયનની ક્ષિતિજો વિસ્તરવા માંડી. જે આજ સુધી સતત વિકસતી રહી છે. સંસ્થામાં સંશોધન ક્ષેત્રે સફળ કાર્ય કરી પ્રથમ પીએચ.ડી. થવાનું માન હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ પ્રાપ્ત કર્યું. એ પછી પણ અનેક વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત, ગુજરાતી જેવાં વિષયોમાં પીએચ.ડી.માં આ સંસ્થામાં તૈયાર થયા. માર્ચ, ૨૦૦૭ સુધીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ વિદ્યાભવનમાં અભ્યાસ કરી પીએચ.ડી.ની પદવી મેળવેલ છે. * સને ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં ૧૯૫૫માં ભો. જે. વિદ્યાભવનને યુનિવર્સિટી માન્ય સંસ્થા (Recognised Institution by Gujarat University) તરીકે ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને ગુજરાતી વિષયોનું કાયમી જોડાણ મળ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ગુજરાતી અને સંસ્કૃત વિષયના સ્વતંત્ર ભવન શરૂ થયા ત્યારે આ બે વિષય ભવનમાં ખસેડાતાં, ભારતીય સંસ્કૃતિનું અનુસ્નાતક કેન્દ્ર ભો. જે. વિદ્યાભવન ખાતે કાયમી ધોરણે કાર્યરત રહ્યું. ગુજરાત યુનિવર્સિટીએ ભવનો માટે ઘડેલા ફીના ધોરણો, અભ્યાસક્રમ તથા માન્ય અનુસ્નાતક અધ્યાપકોની નિમણૂંક અંગેના નિયમો મુજબ અનુસ્નાતક કેન્દ્રની કામગીરી ચાલે છે. હાલમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિષયમાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.
સને ૧૯૬૦થી સ્થિરગતિએ ભો. જે. વિદ્યાભવનની પ્રવૃત્તિ ચાલી રહી છે. સંસ્થા દ્વારા વ્યાખ્યાન શ્રેણીઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યા-વિસ્તાર વ્યાખ્યાનમાળા, શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યામાળા, સંશોધન વ્યાખ્યાનમાળા, ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત દેશ-વિદેશના ખ્યાતનામ અનેક વિદ્વાનોએ વ્યાખ્યાન આપ્યા છે અને તેનું ગ્રંથસ્વરૂપે પ્રકાશન પણ કરવામાં આવ્યું છે.
સંસ્થા દ્વારા વિવિધ વિષયોના ગ્રંથોના સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ પણ ચાલે છે. જેમાં સમીક્ષિત આવૃત્તિઓ (Critical edition) તૈયાર કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. જે પૈકી ભાગવત પુરાણ'ની સમીક્ષિત આવૃત્તિનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને લગતી ગ્રંથશ્રેણીમાં ૧ થી ૯ ગ્રંથો પ્રકાશિત થયા છે. જે પૈકી ગ્રંથ ૧ થી ૪ની બીજી આવૃત્તિ પુનર્મુદ્રિત કરવામાં આવી છે. હાલ ગ્રંથ ૫ અને ૬ અપ્રાપ્ય છે તેને પુનર્મુદ્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દી, બ., પ્રો. કેશવલાલ હર્ષદરાય પ્રવના પુસ્તકોને પુનર્મુદ્રિત કરવાની કામગીરી ચાલે છે. જે પૈકી ૨૨ ગ્રંથો પ્રકાશિત થઈ ગયેલ છે.
સંસ્થા ૧૯૮૪ થી “સામીપ્ય’ નામનું સંશોધન સામયિક પ્રગટ કરે છે. જેમાં વિવિધ વિષયોના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શોધપત્રો પ્રકાશિત કરવામાં આવે છે. સંસ્થાના ગ્રંથાલય અને સંગ્રહાલયમાં અપ્રાપ્ય અને અલભ્ય ગ્રંથો મોટી સંખ્યામાં જળવાયેલા છે. દેશ-વિદેશના સંશોધકો અને વિદ્વાન અધ્યાપકો વિવિધ વિષયના સંશોધન કાર્ય માટે વિદ્યાભવનના ગ્રંથાલય, સંગ્રહાલય અને અધ્યાપકોનો લાભ લઈ રહ્યા છે.
સંસ્થાના નિયામક અને અધ્યાપક આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય, સ્થાનિક પરિષદોમાં હાજર રહી શોધપત્રો રજૂ કરી ચર્ચામાં ભાગ લે છે. ઉપરાંત વિવિધ વિષયો પર કૉલેજ અને યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપી સંસ્થાના ઉદ્દેશો બર લાવવાનો તથા અનુસ્નાતક કક્ષા અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિષયમાં માર્ગદર્શન પૂરું પાડી ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની પ્રવૃત્તિ સતત વેગવંતી રહે તેવા પ્રયત્નો કરે છે.
આમ, શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ દલાલ દ્વારા અપાયેલ દાન અને ઉદેશો પૂર્ણ કરવા સહુ કોઈ કટિબદ્ધ છે અને વિદ્યાભવનના સર્વાગીણ વિકાસની દિશામાં ભગિનિ સંસ્થાઓ, રાજ્ય સરકાર અને યુનિવર્સિટીનો સહકાર, યોગદાનની અહીં સહર્ષ નોંધ લઈએ છીએ.
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્થાવૃત્ત
• શેઠશ્રી ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં તા. ૧૬-૧૧-૨૦૦૬ના રોજ ‘ગુજરાત યુનિવર્સિટી વ્યાખ્યાન ૨૦૦૬-૦૭’ યોજના અન્વયે ગુજરાતી સાહિત્યના બહુશ્રુત વિદ્વાન ડૉ. ભોળાભાઈ પટેલે ‘બાણભટ્ટની કથા અને આત્મકથા' પર વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે સંસ્થા દ્વારા પ્રકાશિત ‘ભારતીય દર્શનમાં આત્મતત્ત્વ તથા પરમાત્મતત્ત્વની વિભાવના' (જૈન દર્શનના વિશિષ્ટ સંદર્ભમાં) અને ‘સામીપ્ય’ (પુ. ૨૩, અંક-૧-૨, એપ્રિલ-સપ્ટે. ૨૦૦૬) સામયિકનું ડૉ. ભોળાભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું. વળી હ.કા. આર્ટ્સ કૉલેજના આચાર્ય પ્રા. સુભાષભાઈ બ્રહ્મભટ્ટે પોતાના સ્પેનના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન મેળવેલ રોમન સિક્કાઓ સંસ્થાના મ્યુઝિયમને ભેટ આપેલ, જે નિયામક ડૉ. રશ્મિકાન્ત મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
• સંસ્થાના નિયામક, ડૉ.રશ્મિકાન્ત મહેતા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અપાયેલ વ્યાખ્યાનો : (૧) તા. ૨૧-૧૧-૨૦૦૬, ‘ભવભૂતિના જીવદર્શન’ વિષય પર હ.કા. આર્ટ્સ કૉલેજ પ્રેરિત સંસ્કૃત અનુસ્નાતક વ્યાખ્યાનમાળા સંસ્કૃત સાહિત્યકારોના જીવનદર્શન અંતર્ગત વ્યાખ્યાન.
(૨) તા. ૨૬-૧૨-૨૦૦૬, ‘ભરતનું સૂત્ર’, સંસ્કૃત વિભાગ, જયેન્દ્રપુરી આર્ટ્સ કૉલેજ, ભરૂચ.
(૩)
તા. ૧૯-૧-૨૦૦૭, ‘રામાયણ અને મહાભારતમાં પ્રતિબિંબિત ભારતીય આદર્શો', ભારતીય સંસ્કૃતિ વિભાગ, શ્રી ૨. પા. આર્ટ્સ કૉલેજ, ખંભાત.
(૪) તા. ૨૫ અને ૨૬ જાન્યુઆરી, ૨૦૦૭, ‘સંસ્કૃત સાહિત્યમાં માનવમૂલ્યોની અભિવ્યક્તિ', રીફ્રેશર કૉર્સ, સંસ્કૃતભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૫) તા. ૭ અને ૮ ફેબ્રુ. ૨૦૦૭, ‘ભારતીય કાવ્યશાસ્ત્ર' સંસ્કૃત ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.
• ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અધ્યાપકોને સન્માનવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપકોને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વર્ષ ૨૦૦૬૨૦૦૭ના વર્ષ માટે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા બદલ ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન (એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ)ના વરિષ્ઠ અધ્યાપક, ડૉ. આર.ટી. સાવલિયાની પસંદગી કરવામાં આવી હતી. માઉન્ટ આબુ ખાતે પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટના પ્રમુખ સ્થાને તા. ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ યોજાયેલ પરિષદના ૨૪મા અધિવેશન પ્રસંગે ડૉ. આર. ટી. સાવલિયાને શાલ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. ડૉ. સાવલિયાના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૦૧થી ૨૦૦૬ દરમ્યાન સાત વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પીએચ.ડી.ના મહાનિબંધ તૈયાર કરી પદવી મેળવી હતી. ડૉ. સાવલિયાની આ સિદ્ધિ સંસ્થાને માટે ગૌરવરૂપ છે.
આ પ્રસંગે ડૉ. આર.ટી.સાવલિયાએ “ઐક્યના આરાધક સંત ભક્તકવિ ફકીર અબ્દુલસત્તાર શાહ' પર શોધપત્ર, જ્યારે સંસ્થાના મ્યુઝિયમ-ઈનચાર્જ નયના અધ્વર્યુએ ‘ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુર રાજ્યના સિક્કાઓ' વિષય પરનું શોધપત્રનું વાચન કર્યું હતું. ઉપરાંત સંસ્થામાં સહાયક સંશોધક તરીકે ફરજ બજાવતા ડૉ. મનીષા ઉપાધ્યાયે ‘ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં શેઠશ્રી બી.ડી.રાવ ખંભાત તાલુકા કેળવણી મંડળનું પ્રદાન' પર શોધપત્ર રજૂ કર્યો હતો. વળી ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ‘ઉર્દૂભાષા અને સાહિત્ય' વર્ષ-૨૦૦૬ના સર્ટીફિકેટ કોર્સમાં તેઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે.
સંસ્થાવૃત્ત
For Private and Personal Use Only
૩
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ દ્વારા ‘યુ.જી.સી. અને આઈ.સી.એચ.આર.' નવી દિલ્હીના સહયોગથી તા. ૮ અને ૯ ડિસે. ૨૦૦૬ના રોજ ‘Changing Profiles of Ahmedabad – 19th & 20th Centuries' વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યાપક, ડૉ. આર.ટી.સાવલિયાએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• ‘શ્રી જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન' દ્વારા મળેલ અનુદાનમાંથી સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ અનુસ્નાતક કેન્દ્રના વિદ્યાર્થીઓ માટે તા. ૧૧-૧૨-૨૦૦૬ના રોજ એક દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોઢેરા-સૂર્યમંદિર, પાટણ-રાણીવાવ અને શ્રી હેમચંદ્રાચાર્ય હસ્તપ્રત ભંડાર જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરાયો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થળતપાસનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું સંપાદન કરી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના નિયામક, ડૉ. રશ્મિકાન્ત મહેતા અને અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર ઈનચાર્જ ડૉ. આર.ટી.સાવલિયા જોડાયા હતા અને એમના દ્વારા વિદ્યાર્થી ઓને સ્થળતપાસના અહેવાલ લેખનનું તથા શિલ્પસ્થાપત્ય અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
• ટ્રસ્ટ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે તા. ૨૬-૧૨-૨૦૦૬ના રોજ સંસ્થાના ગ્રંથાલયના વાંચનખંડમાં સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથો તથા સંસ્થાના ગ્રંથાલય તેમજ સંગ્રહાલયમાં સુરક્ષિત અલભ્ય ગ્રંથો, પ્રાચીન સંસ્કૃતિના નમૂનાઓ, ચિત્રિત હસ્તપ્રતો, પ્રાચીન સિક્કાઓ અને શિલ્પોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને સંસ્થાના ચોથા વર્ગના કર્મચારીઓ- શ્રી શંકરભાઈ કામલિયા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ શિહોરાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં હ.કા.આર્ટ્સ કૉલેજના અધ્યાપકો અને વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ, ગુજરાત યુનિવર્સિટીના ભવનોના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમજ ઇતિહાસ-સંસ્કૃતિ-તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ ક્ષેત્રના તજ્ઞો, વિદ્વાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનની સામગ્રી અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા તરફથી મુ.શ્રી કલ્યાણભાઈ શાહ, પ્રો. મદનમોહન વૈષ્ણવ, પ્રિ. અંબાલાલ પટેલ, શ્રી અંબરીષ શાહ ઉપરાંત પ્રિ. સુભાષભાઈ બ્રહ્મભટ્ટ અને ડૉ. થૉમસ પરમારે સમગ્ર પ્રદર્શન નિહાળી મહાનુભાવો સાથે સંસ્થામાં જળવાયેલા અલભ્ય ગ્રંથોની જાળવણી અંગે વિચારવિમર્શ કરી ગ્રંથાલયના પુસ્તકોને Digitalization કરવાનો પ્રસ્તાવ રખાયો હતો. આ અંગે એક મિટિની રચના કરવામાં આવી છે.
૪
આ પ્રસંગે પરદેશની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ અભ્યાસ માટે ભો.જે. વિદ્યાભવનમાં રહીને વિવિધ વિષયોમાં સંશોધન કાર્ય કરતા વિદ્વાન પ્રોફેસરો (૧) પૂર્ણિમા મહેતા ભટ્ટ- Professor of History, Anthropology and Interdiciplinary studies, Hood College, Frederick MD 21701 (૨) ડૉ. પૂર્ણિમા શાહ
Asst. Professor of the Practice of Dance, Duke University Dance Programe, Durham, NC, USA- જેઓ સંશોધનકાર્ય માટે સંસ્થાના વરિષ્ઠ અધ્યાપક ડૉ. સાવલિયા સાથે જોડાયેલા છે. તેમણે પણ આ પ્રદર્શનને નિહાળી બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક કેન્દ્રના વિદ્યાર્થીઓને તા. ૧૧-૧૨-૨૦૦૬ના શૈક્ષણિક પ્રવાસમાં જોડાઈને સ્થળતપાસના અહેવાલ તૈયાર કરવા બદલ તેમજ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થવા માટે સંસ્થાના કર્મચારીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રાણીવાવ-પાટણના શિલ્પોની અલંકૃત છબિ તૈયાર કરીને નિયામક ડૉ. રશ્મિકાન્ત મહેતાને ભેટ આપવામાં આવી હતી.
For Private and Personal Use Only
સામીપ્ય : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
-
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્ય ભાસ્કર, રાજસ્થાન પત્રિકા (હિન્દી), ગાંધીનગર સમાચાર, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના પત્રકારો અને તસ્વીરકારોનો સહયોગ સાંપડ્યો હતો. વળી હ.કા. આર્ટ્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી નરેશ દવે અને શ્રીમતી જયશ્રી શુક્લ દવેએ પોતાની પ્રોડક્શન કંપની. ‘અમદાવાદ ઈનસાઈડ' દ્વારા સમગ્ર પ્રદર્શન, ગ્રંથાલય અને સંગ્રહાલયની વિડિયોગ્રાફી કરીને ગુજરાતની વિવિધ ચેનલો દ્વારા જનસમાજની જાણકારી માટે પ્રસારિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમ્યાન દર્શાવવામાં આવનાર છે. તે સર્વનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે.
સંસ્થા દ્વારા યોજવામાં આવતી વિવિધ વિષયોની વ્યાખ્યાન શ્રેણીઓના ઉપક્રમે શ્રી અરૂણ મિલ્સ ચેરિટી ટ્રસ્ટના અનુદાનથી પ્રેરિત ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અન્વયે તા. ૧, ૨ અને ૩ ફેબ્રુ. ૨૦૦૭ના રોજ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના નિયામક ડૉ. વસંતકુમાર ભટ્ટ દ્વારા ભારતીય પુરાકલ્પન (Myth) : વિભાવના અને વ્યાપ' વિષય પર ત્રણ વ્યાખ્યાન આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિના ભાગરૂપ દી.બ્ર., પ્રો. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સંશોધન ગ્રંથમાળા ગ્રંથ વસમો ‘મધ્યમ' ડૉ. રશ્મિકાન્ત મહેતા દ્વારા સંપાદિતનું ડૉ. વસન્તકુમાર ભટ્ટના હસ્તે તથા સંસ્થાશ્રિત જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન તરફથી પ્રકાશિત “પ્રભાસ' (પ્રભાસનાં જોવા યોગ્ય પ્રાચીન સ્થળો), શ્રી દિનકર મહેતા દ્વારા સંપાદિતનું ડૉ. રશ્મિકાન્ત મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- સંસ્થાના નિયામક, ડૉ. આર.પી.મહેતા અતિથિ વિશેષ તરીકે તા. ૨૯-૧-૨૦૦૭ના રોજ હ. કા. કૉમર્સ કૉલેજના ૩૯મા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તે વિવિધક્ષેત્રે સિદ્ધિ હાસલ કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા.
• નિયામક, ડૉ. આર.પી.મહેતાના માર્ગદર્શન હેઠળ પંચાલ એકતા દિનેશચંદ્ર (હાલ લંડન)એ “શ્રી વિદ્યારણ્ય સ્વામી પ્રણીત શ્રી શંકર દિગ્વિજય એક સાહિત્ય અને દાર્શનિક અધ્યયન' વિષયમાં મહાનિબંધ તૈયાર કરી ગુજરાત યુનિવર્સિટીને સુપરત કરતાં તેઓને તા. ૧-૨-૨૦૦૭ના રોજ પીએચ.ડી.ની પદવી માટે માન્ય ગણવામાં આવેલ છે તે બદલ અભિનંદન.
• તા. ૧૧-૨-૨૦૦૭ના રોજ બીએપીએસ, સ્વામિનારાયણ સંસ્થા, આણંદ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ નિયામકશ્રી, ડૉ. આર.પી. મહેતાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
• ‘શબ્દ સાધ' ૨૦૦૬, દુષ્યન્ત માર માર પડુતપિ સંગ્રહીન, મોપતિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના ભારતીય ભાષાઓ અને સાહિત્યકારો અંગેનો પરિચય ગ્રંથ પ્રકાશિત કરવામાં આવેલ છે, જેમાં સંસ્થાના નિયામકશ્રી, ડો. આર.પી. મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- સ્વાતંત્ર ભારતની આઝાદી માટેની પ્રથમ લડતની ૧૫૦મી જયંતિ વર્ષ-૨૦૦૭ની ઉજવણી માટે માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની રાજ્યકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિના ' સદસ્ય તરીકે સંસ્થાના વરિષ્ઠ અધ્યાપક ડૉ. આર.ટી.સાવલિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
• ગુજરાત વિદ્યાસભા કારોબારી સમિતિની તા. ૧-૪-૨૦૦૭ થી ૩૧-૩-૨૦૦૯ સુધી બે વર્ષની મુદત માટે ડૉ. આર.ટી.સાવલિયાને કારોબારી સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
• તા. ૨૪-૨૫ ફેબ્રુ. ૨૦૦૭ના રોજ સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર ખાતે અનુસ્નાતક સંસ્કૃત
સંસ્થાવૃત્ત
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ દ્વારા ‘સંસ્કૃત અને આધુનિક વિજ્ઞાન' રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદના તૃતીય સત્રના અધ્યક્ષ સ્થાને તથા સમાપન સમારંભના અતિથિ વિશેષ તરીકે નિયામકશ્રી, ડૉ. આર.પી. મહેતા રહ્યા હતા.
• સંસ્થામાં આવેલ બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ તા. ૧૦-૧-૨૦૦૭ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના હૉલમાં ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા યોજાયેલ ‘સંસ્કૃત ભાષાના નાટકોની સ્પર્ધા અને સંસ્કૃત ગરબાની સ્પર્ધા'માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન પાઠશાળાના મા. આચાર્ય શ્રીધરભાઈ વ્યાસે સંભાળ્યું હતું.
• શ્રી બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા તથા શ્રી બૃહદ્ગુજરાત સંસ્કૃત પરિષદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪-૧૨-૨૦૦૬, શનિવારે સંસ્કૃત મંડલગાન સ્પર્ધાનું આયોજન થયું હતું. શાળાઓ માટેની આ સ્પર્ધા શ્રી હ.કા.કૉલેજ હૉલમાં યોજાઈ હતી. જેમાં પ્રથમ ત્રણ ઈનામ ઉપરાંત આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા
હતા.
• શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની ૨૦૦૭ થી ૨૦૦૯ ના વર્ષો માટે નિર્વાચિત થયેલી વ્યવસ્થાપક સમિતિએ શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત પાઠશાળાના માનાર્હ આચાર્ય શ્રીધરભાઈ વ્યાસની સાંસ્કૃતિક સમિતિ તથા કર્મકાંડ પરીક્ષા સમિતિમાં સદસ્ય તરીકે પસંદગી કરી છે. અભિનંદન.
For Private and Personal Use Only
સામીપ્ટ : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામડા ના કાકા
કાકી
:
જાં 2વાનું સંશાધof ધી ગિની
રામબાપા શતાકિદી કમે
ડૉ. ભોળાભાઈ પટેલના હસ્તે ‘સામીપ્ય” અને ‘ભારતીય દર્શનમાં આત્મતત્ત્વ તથા પરમાત્મતત્ત્વની વિભાવના'ના લોકાર્પણ વિધિ, તા.૧૬-૧૧-૨૦૦૬
પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા બદલ ડૉ. સાવલિયાનું સન્માન, માઉન્ટ આબુ, ગુ.ઈ.પ.નું
૨૪મું અધિવેશન, તા. ૨,૩ ડિસે., ૨૦૦૬
-
૪
-
ભારતીય સંસ્કૃતિ અનુસ્નાતક કેન્દ્રના શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે નિયામકશ્રી ડૉ. આર.પી.મહેતા
તા. ૧૧-૧૨-૨૦૦૬
ટ્રસ્ટ સ્થાપના દિન ઉજવણી પ્રસંગે પ્રદર્શિત અલભ્ય ગ્રંથો અંગે વિચાર-વિમર્શ કરતા નિયામકશ્રી
અને અધ્યાપકશ્રીઓ, તા. ૨૬-૨-૨૦૦૬
ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં
ડૉ. વસંતકુમાર ભટ્ટ, તા. ૧, ૨,૩ ફેબ્રુ. ૨૦૦૬
સંસ્થાના શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ સાથ
નિયામકશ્રી અને ટ્રસ્ટી મંડળના સદસ્યો
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MĀYA IN SUDHDHADVAITA*
Swati Shah*
The doctrine of Māyā is discussed at length and in detail by the various schools of Indian Philosophy. The word "MĀYA” can be traced back to the Rigveda.'
Māyā word does not used in Rgved in the sense of "abnegation of the material world". Upanishads use "Māyā "as “'unusual mysterious power." and "lack of knowledge" or "inadequate knowledge"} Shwetashwatara Upanishad gives the meaning of Māyā as "disappearance of vishvamāyā”. (Illusion of world.) Gaudpādāchārya uses the word 'Māyā' in the sense of power and illusion. Adi Shankarachārya describes Māyā as 'Avidyā' (ignorance). The same Māyā is seen in totally different perspective in Vāllabhavedānta. Vallabhavedānta is known as Shudhdhādvaita i.e. the Brahman only and no defined by Māyā as in Śänkarvedanta.
It does not mean that there is no concept of Māyā in Vāllabhavedānta, without accepting some principle through which this phenomena of the world and individual souls (Jiva) can be explained. Therefore Māyā comes in Vāllabhavedānta as one of the powers of 'Supreme Lord' and not different existing power than Brahman.
Māyā as defined by Śri Vallabhāchārya is a power of God having all kinds of capabilities, which resides in the Lord himself.
माया हि भगवतः शक्तिः सर्वभवनसामर्थ्यरूपा तत्रैव स्थिता ।' This power is instrumental in fulfilling Lord's wishes.
यथा पुरुषस्य कर्मकरणादौ सामर्थ्यं ।" Thus, accordingly to Sri Purushottam, Māyā is accepted as an instrument in manifestation of matter and souls. माया अंगीकारे अपि करणरूपायास्तस्याः स्वरूपानतिरिक्तत्वात् अभिन्ननिमित्तोपादानत्वं फलितमित्यर्थः ।'
Vallabhāchārya accepted existence of Māyā not as an expression of the Brahman. According to Vallabhāchārya, Māyā is not unreal but it is transcendental. Since 3TE HART is real the world manifested through this power of Lord is also not unreal.
Sri Vallabhāchārya in his Tatvadipanibandha, says: 7 4799777 31419Cस्वात्मरूपम् प्रपञ्चं कृतवानिति फलितम् । i.e. the Lord himself created this world like himself through his own power. Here it is necessary to note that 'Samsāra' and 'Prapancha' are to distinct things according to Vāllabhavedānta. 'Prapancha' means the world we see,
+ This paper is presented in the World Philosophy Conference Org. by Indian Philosophical Congress
at New Delhi, during 28-12-2000 to 1-1-2001. * DEPT. OF SANSKRIT., BHAVNAGAR UNIVERSITY, BHAVNAGAR.
MAYĀ IN SUDHDHADVAITA
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
two which is full of different forms and various things. Śri Vallabhacharya explains it with the help of Shruti that the Lord created this world for the sake of his exalted sport (लीला). Thus, this world is sport-ground of the Lord but Samsāra is quite different. The cause of Samsara is nescience (Avidya) on the part of individual soul (Jiva). The Avidya', a power of the Lord, also causes this Samsara. This Samsara is in the form of ignorance, illusion, the notion of 'I' and 'mine'. Because of this illusion created by 'Avidya', 'Jiva' goes through the cycle of birth and death without realizing its real nature. Śri Vallabhacharya describes this illusion as the 'Jiva' thinks itself as the door of action, owner of fruit obtained by the action and enjoyer of that fruit, because the 'Jiva' lacks the knowledge that he is 'Brahman' only.
अज्ञानं, भ्रमः, अविद्यादिशब्दा अहंममेतिरूपसंसार एव प्रवर्तन्ते, न प्रपञ्च इत्यर्थः । एवं सति, अहमेतत्कर्मकर्ता, एतज्जनितं फलं च मम, अहमेतस्य भोक्तेत्यादिज्ञानानि स्वस्य स्वक्रियायास्तत्फलस्य चाब्रह्मत्वेन ज्ञानात् भ्रमरूपाणीति मन्तव्यम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
This wrong knowledge is created by 'Avidya'. The moment, when, knowledge dawns up on him than the cycle of birth and death stops and wrong knowledge disap
pears.
10
तत्त्वज्ञाने सति उक्तरूपत्व-ज्ञानात् निवर्तते ।"
Maya is supposed to be of two kinds. One is 'VisvaMāyā' and other is 'AvidyāMaya'. 'Prapancha' (the world ) comes in to being or manifested through the will of the Lord. The proof given by Sri Vallabhacharya is an Upanisad sentence स वै नैव रेमे तस्मादेकाकी न रमते स द्वितीयमैच्छतI Here one can see the Sruti itself says that the Lord desire for another one. So the Lord himself becomes many, which leads to say that the world is Brahman only तस्य ब्रह्मात्मकत्वात् ॥
1
The Avidyāmāyā' is the cause of Samsara of Jiva (individual soul). Therefore the creation and delusion of the Samsara is possible but the delusion of Prapancha is not there.
८
संसारस्य लयो मुक्तो न प्रपञ्चस्य कर्हिचित्। कृष्णस्यात्मरतौ त्वस्य लयः सर्वं सुखावहः । संसारस्य लयो मुक्ताविति । उत्पत्तिप्रलययोभिन्नप्रकारत्वाद् उभययोभेदः । मुक्त्यर्थं प्रपञ्चविलयाभावे कदापि न विलयः स्यादित्याशङ्कयाह कृष्णस्यात्मरताविति । यदा स्वरतीच्छा तदा प्रपञ्चस्वरूपं स्वस्मिन् विलप्य रमते ।"
Delusion of Prapancha is possible only when the Lord desires so. Knowledge and ignorance both are supposed to be the power of Lord created by Maya. Ignorance and knowledge both happen in the case of Jiva. Due to ignorance Jiva has to suffer in the cycle of deaths and births. And because of Vidya (knowledge) Jiva realizes its own nature and is released from the bondage of Samsara. Individual soul realizes its true nature through Vidya and is thrown in to the cycle of births and deaths through Avidya. They both reside in individual soul.
For Private and Personal Use Only
सामीप्य मोटो २००९ मार्च, २००७
:
-
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्याऽविद्ये हरेः शक्ति माययैव विनिर्मिते ।" These two powers are responsible for the manifestation of Samsāra and Prapancha and also dissolution of them. The world and Jivas (souls) manifests when some of the three sensual qualities of the Brahman are canceled or suppressed viz. when bliss and consciousness are suppressed then matter appears and when only bliss aspect is canceled then individual souls (Jives) appears. When these qualities appear again then the world and souls attend their true nature.
तयोराविर्भावतिरोभावयोर्हेतुत्वमित्युक्तम् । अनयोः मायाधीनत्वमाह ।
माययैव विनिर्मिते इति । This Avidya according to Vallabhacharya is of five kinds. अन्त:करणाध्यास प्राणाध्यास इन्द्रियाध्यासो देहाध्यास: स्वरूपस्मरणं चेति पञ्चपर्वाणि 115
1. 314:01U214- Wrong knowledge or internal organs (man etc.) as soul. 2. STUTTG - Wrong knowledge of vital air as soul. 3. Sf5214- Wrong knowledge of cognitive organs and sense organs as soul. 4. SETZTH- Wrong knowledge of body as soul. 5. Tafakur Forgetting ones own nature.
Jiva is released from bondage of Avidyā through Vidya and his ignorance about his own self also disappears. Sankarachārya believes that the apparent world is only appearance (Vivarta). The classical example given is of 'snake and rope' ( 44) and 'conch shell and silver'. As rope appears like a snake in the deem light. Similarly the world also appears to be real. But the only reality is Brahman. And once this is realized by the soul world ceases to be for the soul. And he realizes that he is not different then the Brahman. The reality of the world is accepted as real only until the self-realization. This state is called as "Vyāvahārika Satya' i.e. apparent reality accepted for the sake of practical purpose. Ignorance about the self is 'Avidya'. Sankarāchārya does not distinguish between 'Māyā' and 'Avidyā'. For him both are synonymous for each other. In comparison with Sankarāchārya, Vallabhāchārya differs about the concept of 'Māyā'. Māyā is real because it is one of the twelve powers of Lord. According to him, it is because world, souls and inner souls are the manifestations of the Brahman only. Therefore the world is as real as Brahman. Since the world is real, i.e. everything created by the Brahman is real. Then they may not be unreal. Because it is also manifestation of Brahman only. In this sense, Vallabhăchārya differs from Sankarācharya and therefore his philosophy is known as Brahmavāda.
MĀYA IN SUDHDHADVAITA
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
1.
Rgveda
2. Bṛhadaranyaka Upanisad
3. Prashnopanisad
4. Svetäsvatara Upanisad
5. Tattvärthadip-nibandha 6. Ibid.
7. Ibid.
8. Ibid.
9. ibid.
10. Ibid.
11. Ibid.
12. Ibid.
13. Ibid.
14. Ibid.
15. Ibid.
1.
2.
www.kobatirth.org
૧૦
Foot-notes:
3-61-7,5-63-7,1-151-9
2-19
1-16
1-10
p. 60
P. 60
P. 60
P. 60
P. 61
P. 62
P. 61
P. 63
P. 71
P. 71
P.72
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bibliography:
Deussen. Paul, -Sixty Upanishads of the Veda, tr. by Bedekar. V.M. & Palsule. G. B., Motilal Banarsidas, Delhi. Vol. 1, 1980
Max muller. F.- Rigveda-samhita, Krishnadās Sanskrit Series, Varanasi. Second. edi., 1983
3. Vallabhacharya, -Tattvärthdip-nibandh, Shree Vallabhavidya Pith, Shree Viththalesha Prabhucharanashrama Trust, Kolhapur. Second edi., Vol. 1, 1987.
For Private and Personal Use Only
સામીપ્ય ઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
The Mission of Archivist*
Dr. Pankaj T. Desai*
This is not a Seminar paper in the traditional sense. It should be rather treated as the tour d' horizon envisaged by a traditional archivist of a developing country. The mission of the archives as enshrined in the Declaration of Principles is indispensable to society and no other institution may be substituted for it in its task.
As the time has passed this has proved absolutely and indisputably accurate in full sense. But the mission of the traditional archivist as a professional in charge of making possible the fulfilment of the objectives of archives, namely conservation, organisation and service to the public of documents, either public or private in nature has undergone a sea change with tremendous advancement in science and technology. His role today is no more restricted to the four walls of the repository. The communication technology has elevated him to an exalted position of no return while raising the status of the archives. Now he can no longer remain in isolation since he is cast in an enviable role of a vital part of a cultural environment without which the humanity cannot survive. Therefore, he has to play more positive and dynamic role to be the communicator who should impart the assembled memory from generation to generation thereby developing the capacity of the receiver.
This action of his will lead to the propulsive interaction of human involvement more and more. That is the reason why, whatever assignment the archivist tries to take up will be a helpful service to the user directly or indirectly. With the fast changing world, even the bureaucracy cannot take a chance of becoming lethargic and passive. The unimaginable pressure from the wide range of media of the post-literate age is forcing bureaucracy directly today can be easily guaged by the evidence of records it is producing. It is indeed necessary therefore to broaden the role of archives to the extent of involving it in the life cycle of a record, right since its creation till it is relegated to the archives for preservation or to be disposed of for ultimate destruction.
While the post-industrial age followed by the post-literate period have brought such an immense change in social, economic and political life of the world that to keep pace with the advance of the communication technology the archivist must educate himself now with all media of records in vogue today. He should no longer be a mere custodian but a consultant who should be in a position to give his views on the nature, confines and thrust of records. He should be well abreast of the research going on in the world and should be in a position to render necessary help to the scholars and researchers to save their time.
With the automation, the archival activities will rise manifold and the role of the archivist as well as profession of archives will undergo a revolutionary evolution. Machine + Dilivered the lectures at Refresher Course, 1992, Goa University. * Retd. Principal and Prof. & Head, Dept. of History & Culture, Gujarat Vidyapith, Ahmedabad-14. The Mission of Archivist
૧૧
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Readable Archives, computerization giving rise to archival networks in the countries, automation, various types of microforms, data banks will result into the laying of emphasis on research and the role of the archivist as a mere custodian processor and records manager will be alienated from his role as a finder of aids. There is a possiblity that he may end himself up as a Reference Archivist or a Consultant or as an expert or specialist in communication date processes or formats. In future, his role or traditional archivist may look antiquarian because he may have to collaborate actively with the system analyst, librarian, information scientist, policy maker or planner and the changing bureaucrat. The archical operations in the coming centuries will have such a multifarous dimensions and multipurpose utilities that the joint ventures in the form of achival networks will be the need of the hour. The larger archives will have to collaborate and cooperate with smaller ones to satisfy the 21st century scholar who will expect to obtain the material by sitting in his research room and not going to the archives. The most advanced system of today like that of TELEFAC by which the document copy is obtained by merely phoning the archivist concerned will be not only a boon to the scholars but also will take the servicing of the historians.
Nevertheless, automation will have a deep impact on the management of records, traditional archival theory and the occupation and will create unimaginable tremendous responsibilities. Interactions between the nations will have to be broad-based so as to facilitate the easy access to records in microforms. The legal and diplomatic hurdles will have to be ironed out. The wider use of Machine Readable Date Files on a global scale will have the archives an universal dimension which the archivist of tomorrow will have to copy up with by a planned and systematic action for archival development.
The end results of the communication technology, miniturisation, multilingual translation system, supercomputers will be fantastically farreaching which appears phantasm today and the creation of records therefrom will make the task of the future archivist more and more complex inviting together the new dimensions to the methodologies of preparing inventories, appriasal, classification, indexing and the use. This obviously make will make him aware of the necessity for widerscale applicability and to bring about uniformity in archival approaches. The date processing techiques and for its servicing, the archivist will have to share more burden than the researcher or the user of the time. And therefore, the traditional search for archival material will be rather the joint effort of the archivist and the researcher. We may imagine today that it may be a, mechanical tyranny to which the future archivist will be subjected to, but if he thinks to survive, he will have no other alternative than to struggle because the custodians of the books i.e. the librarians, communication or information scientists will go far ahead of him in the automative race.
The impact of the automation may have no museums as well. While the museums may have artifacts as of today, iconographic archivist may deal with the photographic archives of these objects. While cartographic collection have military and stratagic values, far more accurate data that collection of aerial photography and satellite pictures will have more ૧૨
HuHu: zulsel. 2008 - U21, 2009
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
relevance for the military strategies in future. And under the circumstances the archivist will have no less role to understand and manage these records.
The mission of the archivist of tomorrow will be multifarious. He will be the custodian of many a records which do not come under his control for preservation in present times. In our country for instance, with the exception of Goa Archives, the custody of judicial archives still elusive for him. The time is not far when the judges in temples of law will have to devote some time for the judicious retrieval of the proliferating recor which are lying sometimes uncared for centuries. In coming decades, with the rise in crimes and punishments, the courts will have to give verdicts in favour of the archivists. Unthought of, unimagined social change that is going on in the country today resulting into welfare activities will in course of time will expand the dimension of the archival field to such an extent that this specialized data collection will create new type of specialists. There will have to be date banks of land records and registrations. The tremendous explosion of the population resulting into expanding census operations will create a new data base which will attract the attention of genealogists and population experts who in fact will be archivists in the garb of scientists. The architectural records, civic and municipal archives, environmental records, space exploration records relating to genealogy and hearldry radio and TV recordings, video discs, (though they are not lusting today, in future they may be in better material) optical digital discs, graphic documentation will require qualified archivists who will be in a position to take a realistic approach towards modernisation of archival infra-structure with a view to develop archival programmes so as not to discard the potential resources for optimum utilization. The Archivist of the future will not be a mere keeper of records but a guardian of the rich heritage for the benefit of the world village of tomorrow.
Another important aspect which we cannot afford to ignore is coming up of the institutional archives. The educational and commercial activities are growing today with such a rapid speed that the institutional archives will compete with the public archives. The institutional records and business records will go on accumulating to an alarming proportion, for which the trained archivist will have to go on a rescue mission. The archival operations may shot up to such a proportion that the public archives may seek the help of the universities or the institutions to deposit their holdings there, under a network system. Or the institutions themselves may from a consortium to manage their own records with their own archivists trained in non-traditional methodologies as per the demands in our country. If we desire to equip the 'Archivist of Tomorrow', we will have to do a lot of introspection right now. The first and foremost objective of ours should be to have an archival legislation in the country. We cannot preserve the archival heritage of the country without uniform legislation which is long overdue. In fact, it deserves utmost priority and as much attention that is given to safeguard the cultural heritage. If we visualize to broaden the functions and the role of the archivist, in the coming century in contrast with the traditional archivist we will have to sound him about the sound archives, music archives, records of literature, history, drama and
The Mission of Archivist
૧૩
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
folklore recordings, natural history collections, bio- acoustics and medical sounds, recorded linguistic and dialect surveys, military records, parliament and legislative archives, oral history recordings, broad-casting and commercial records, archives. While dealing with business and bank records management, he will have to train himself in file systems and plans, file equipment, electronic filing, micrographics, inventory and scheduling and all innovative records. management operations.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Another matter of immediate concern for us today is to standardize the use of paper and ink. With the general use of ball pens, the pressure exerted on paper is more that of a ball pen. Since the future custodian of archives will have to deal with today's current files, the task vis-a-vis preservation of such records will be very difficult unless some urgent measures at the nationwide level are taken.
We in this country, have not given adequate attention to the oral history. Sometimes, oral history can be the main source of information. But its importance as supplementary information is indisputable. If we desire to build up the cultural history of India, we should. go in for more and more oral history programmes for the people in all walks of life who mattered. We can also identify the Indian News Reels of the Films Division, which will help us to build up the visual data in the archives to help the scholars to reconstruct the history.
૧૪
If we look back towards the track of the archival development in the world, it is felt that the archivist will not fail to readapt to the new work ethics and the growing demands. of the government and public.
For Private and Personal Use Only
સામીપ્ય ઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राम का वनप्रवेश एवं महाकवि का परकायाप्रवेश*
वसन्तकुमार म. भट्ट
आदिकाव्य रामायणकी रामकथा का महाकवि कालिदास ने रघुवंश में पुन:कथन किया है। रघुवंश के १० से १५ सर्ग पर्यन्त, अर्थात् कुल छ सर्गों में यह पुनः कथन प्राप्त होता है । परन्तु इन छ सर्गों में से बारहवाँ सर्ग केन्द्रवर्ती है। क्योंकि इस सर्ग में महाकविने रामायण के अयोध्याकाण्ड अरण्यकाण्ड विषमन्धाकाण्ड सुन्दरकाण्ड और युद्धकाण्ड, की सम्पूर्ण कथा को केवल एक ही श्वास में कह दी है !
कथा मूल में अतिविस्तृत फलक पर कही गई हैं। उसीको महाकवि कालिदास जब एक ही सर्ग में प्रस्तुत करना चाहते हैं तब स्वाभाविक ही है कि यह मूलकथा को कहने में क्षिप्रगामी भी बनेंगे एवं संक्षेपवाची भी बनेंगे। परन्तु जैसे ही क्षिप्रता एवं संक्षेप का काव्य में प्रवेश होता है, वहीं पर कवि की परीक्षा शुरू होती हैं।
बीस हजार से भी अधिक श्लोकों में कही गई रामकथा कालिदासने केवल १०४ श्लोकों में ही सीमट कर रख दी है । इस संक्षेप का महिमा तो तब नीखर कर सामने आता है कि जब यह देखा जाता है कि कवि कालिदासने यहाँ बारहवें सर्ग में शार्दूलविक्रीडित या स्रग्धरा जैसा अधिकाक्षरों वाला वृत्त भी उपयोग में नहीं लिया है; परन्तु अष्टाक्षर गायत्रपादवाला अनुष्टुप् छन्द ही उपयोग में लिया है। दूसरा ज्ञातव्य बिन्दु यह भी है कि मूलकथा के विस्तार का संक्षेपीकरण करते समय महाकवि कुत्रचिद भी अपनी वैदर्भी शैली को छोडते नहीं है । महाकवि की वर्णनकला की यह भी एक परम सिद्धि है।
किन्तु किसी भी कवि के पास केवल वर्णनकला होने से तो काव्य बनता नहीं है। क्योंकि कहा गया है :
"वर्णनाद् दर्शनाच्चैव कविरित्युच्यते ॥" वर्णन के साथ साथ कवि में दर्शन-क्षमता भी होनी चाहिए । 'कवि' वही है, जो कान्तद्रष्टा होता है। जिसका प्रातिभ-चक्षु भूत-भविष्य-वर्तमान में अव्याहत गति से देख सकता है, वही 'कवि' है । और जो वर्ण्य कथा के विभिन्न पात्रों के मनोगत भावों को जानने के लिए परकायाप्रवेश कर सकता है, वही कवि है । क्योंकि जिस स्थलकाल को कवि ने देखा हो या जो परिस्थिति का कवि ने स्वयं अनुभव किया हो उसका तो वह यथावत् वर्णन कर सकता है। परन्तु जो भी ऐतिहासिक पात्र होते है उनके व्यक्तित्त्व को आकारित करने के लिए तो कवि के पास परकायाप्रवेश की असाधारण शक्ति होनी ही चाहिए । ★ विक्रम विश्वविद्यालय एवं कालिदास अकादमी द्वारा आयोजित ५० वाँ कालिदास - समारोह, (१-७, Nov. 2006)
उज्जैन में प्रस्तुत किया गया लेख । + अध्यक्ष, संस्कृतविभाग, गुजरात विश्वविद्यालय, अहमदाबाद
राम का वनप्रवेश एवं महाकवि का परकायाप्रवेश
१५
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कवि में ऐसी शक्ति होने पर ही अतीत के पात्रों का चरित्रचित्रण पाठकों के लिए प्रतीतिकर हो सकता है । रघुवंश के द्वादश सर्ग से कुछ उदाहरण लेकर, अब उपर्युक्त विचार का समर्थन किया जायेगा ।
महाकवि ने द्वादश-सर्ग के प्रारम्भ में, राम के राज्याभिषेक का निरूपण किया है । कोपभवन में प्रविष्ट हुई कैकेयी की दुःखदायिनी भूमिका, जो मूल में बड़े विस्तार से आदिकवि ने वर्णित की है, उसको महाकवि ने यहाँ एक ही श्लोक में प्रस्तुत किया है :
तस्याभिषेकसंभारं कल्पितं क्रूरनिश्चया ।
दूषयामास कैकेयी, शोकोष्णैः पार्थिवाश्रुभिः ॥ रघुवंशम् (१२-४) यहाँ पर, कैकेयी के मनोगत भावों को अपने प्रातिभ-चक्षु से साक्षात् करते हुए महाकवि ने केवल एक ही शब्द में कहा है। कैकेयी राम के राज्याभिषेक के समय पर क्या थी, जिसके परिणाम स्वरूप राम का दण्डकारण्य में प्रवेश हुआ - इसको कहने के लिए - क्रूरनिश्चया - यह शब्द सर्वथा यथार्थ है । दूसरी ओर, जो बात मूल रामायण में नहीं है, वह महाकवि ने साक्षात् की है :- राम, सीता और लक्ष्मण वन की ओर प्रस्थान करते हैं, तब कैकेयी सीता को वन में जाने से रोकती है। किन्तु सीताजी कैकेयी के प्रस्ताव को स्वीकारती नहीं हैं :
बभौ तमनुगच्छन्ती विदेहाधिपतेः सुता ।
प्रतिषिद्धापि कैकेय्या लक्ष्मीरिव गुणोन्मुखी ॥ - रघुवंशम् (१२-२६) "विदेहाधिपति की पुत्री (सीता) कैकेयी के द्वारा वनगमन से रोकी जाती है, फिर भी गुणोन्मुखी लक्ष्मी की तरह वह सीता राम का (ही) अनुगमन करती हुई सुशोभित हुई ॥" यहाँ पर महाकवि ने "क्रूरनिश्चया" कह कर जिस कैकेयी का पूर्वपरिचय दे रखा है, वह जब सीता को वनगमन से रोकती है, उसमें भी कुछ पाप छीपा होगा - ऐसे एक दर्शन की ओर कविने इङ्गित किया है । महाकवि इस बात की ओर अङ्गलिनिर्देश करते हैं कि कैकेयी सीताजी को वनगमन से रोक कर निर्वासित राजकुमार की पत्नी को नये राजा भरत की पत्नी बनाना भी सोच रही थी । परन्तु सीताजी इसी क्षण पर राजमहल के सुख ठुकराकर या कैकेयी की कुमति को ठीक तरह से पहचानकर राम का अनुगमन करना पसंद करती हैं । मूल रामायण में कैकेयी ने प्रसिद्ध दो वरदान माँग कर संतोष जताया है, परन्तु महाकवि कालिदास ने तो कैकेयी के मन में छीपे हुए एक दारुण - भयङ्कर दूरित को भी आविष्कृत किया है, ध्वनित किया है ॥
मूल रामायण में दशरथ पुत्रमोहग्रस्त पिता एवं स्त्रीपरवश पति के रूप में दिखाई पड़ते हैं । परन्तु कालिदास ने दशरथ की मौत का निरूपण करते समय एक धीरोदात्त रघुवंशी राजा को शोभा देनेवाला व्यक्ति ही बताया है।
१६
सामीप्य : ओटो. २००६ -- भार्थ, २००७
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
राजाऽपि तद्द्द्वियोगार्तः स्मृत्वा शापं स्वकर्मजम् । शरीरत्यागमात्रेण शुद्धिलाभम् अमन्यत ॥
रघुवंशम् (१२ - १० )
"राजा दशरथ यद्यपि राम के वियोग से दुःखी हुए, किन्तु अपने किये हुए कर्मों के फल स्वरूप प्राप्त हुए शाप को याद करके, यह निश्चय बना लेते हैं कि अब मुझे शरीर छोड़कर ही ( शाप से) शुद्धि प्राप्त करनी होगी ।" मनुष्य को अपने जीवन की अन्तिम क्षणों में, पुत्रादिका मोह छोड़कर, अपने कर्मों का फल भुगतने के लिए तैयार हो जाना चाहिए। एक उदात्त व्यक्ति को शोभा देनेवाली ऐसी विचारधारा वाले दशरथ को दिखाकर महाकवि ने अपने रघुवंशी राजाओं के चरित का सातत्य बनाये रखा है । "वाद्धके मुनिवृत्तीनाम्" और "योगेनान्ते तनुत्यजाम्" वाले जिस आदर्श राजवंश का वर्णन करने के लिए महाकवि उद्यत हुए हैं, वे एक स्त्रीपरवश पति तथा पुत्रमोहग्रस्त पिता का निरूपण नहीं कर सकते हैं। अतः आदिकवि से अलग होकर महाकवि कालिदास को ऐसे एक धीरोदात्त दशरथ का 'दर्शन' कराना जरूरी था ।
I
(५)
लक्ष्मण के द्वारा शूर्पणखा के नाक-कान काटे गये। वह खर-दूषणादि के पास जाकर, राम के विरुद्ध सभी राक्षसों को उकसाती है, जिसके कारण हजारों की संख्या में राक्षस राम के उपर आक्रमण कर देते हैं। राम सीताजी की रक्षा के लिए लक्ष्मण को नियुक्त करके, अकेले ही युद्ध के लिए सोत्साह संनद्ध हो जाते हैं। अब वाचक को प्रश्न होगा कि अकेले राम कैसे हजारों राक्षसों के सामने लडे होंगे ? कवि अतीत में एवं परोक्ष में लड़े गये युद्ध की झलक अपने प्रातिभ चक्षु से देख लेते हैं; और उसका वर्णन करते हुए लिखते हैं कि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एको दाशरथिः कामं यातुधानाः सहस्रशः ।
ते तु यावन्त एवाजौ तावद्धा ददृशे स तैः ॥ - रघुवंशम् (१२-४५)
राम का वनप्रवेश एवं महाकवि का परकायाप्रवेश
" दाशरथि राम तो निश्चित् ही अकेले थे, और सामने यातुधानों हजारों की संख्या में थे । फिर भी रणसंग्राम में जितने राक्षसलोग दिखाई दे रहे थे, उतने ही राम भी दिखाई देते थे ।"
I
कवि का कहने का तात्पर्य ऐसा है कि राम तो दाशरथि थे एक मानवपुत्र थे वह कोई यातुधान (जादु करनेवाले, अर्थात् मायावी) नहीं थे; मायावी तो वे राक्षसलोग थे । फिर भी राम हजारों की संख्या में कैसे दिखाई दे रहे थे ? तो युद्ध के दौरान राम शीघ्रातिशीघ्र गति से, यहाँ से वहाँ से ऐसे दौड़ते रहते थे कि वह एक होते हुए भी अनेक दिखाई दे रहे थे । इस तरह कवि ने अपने प्रातिभचक्षु से राम का जो साक्षात्कार किया होगा, उसका वर्णन हमें पाठक को अपने वर्तमान स्थल-काल से बाहर निकाल के, तत्कालीन युद्धभूमि पर ले चलते हैं। महाकवि कालिदास का यह महावीर राम में 'पराकायाप्रवेश' है !
For Private and Personal Use Only
-
-
૧૭
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(६)
दक्षिण सागर के किनारे पहुँचे वानरों की संपाति से भेंट होती है । रावण सीता को लंकाद्वीप में ले गया है - यह सुनकर वानरों के लिए समुद्रोल्लंघन करना आवश्यक बन जाता है । अतः हनुमानजी अपनी अप्रतिम शक्ति का प्रदर्शन करते हुए विकराल रूप को धारण करते हैं - ऐसा अद्भुत रस से परिपूर्ण वर्णन वाल्मीकि ने मूल में किया है । परन्तु कालिदास तो वर्णन के विस्तार को अवकाश ही नहीं देना चाहते हैं । अतः "श्लोकार्द्धन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः" वाली प्रतिज्ञा को चरितार्थ करते हुए महाकवि कहते हैं कि -
प्रवृत्तावुपलब्धायां तस्याः संपातिदर्शनात् ।
मारुतिः सागरं तीर्णः, संसारमिव निर्ममः ॥ - रघुवंशम् (१२-६०) "संपाति के मिल जाने से (वानरों को) सीताजी का वृत्तान्त प्राप्त हो जाने पर जैसे कोई निर्मम व्यक्ति संसार को पार कर लेता है, वैसे मारुति ने सागर को पार कर लिया ।"
यहाँ महाकवि ने मूल रामायण में हनुमानजी के जो अतुलित बल का प्रदर्शन हुआ है, उसकी पुनरुक्ति नहीं की है। परन्तु कालिदास ने एक दूसरी ही दृष्टि से हनुमानजी का 'दर्शन' किया है । यहाँ हनुमानजी के लिए जो 'निर्मम' शब्द का प्रयोग किया गया है, वह अतीव ध्यानास्पद है । यथा - (१) निर्मम व्यक्ति को संसार तुच्छ प्रतीत होता है, वैसे ही मारुति को सागर तुच्छ प्रतीत हुआ; और वह उसको पार कर गये । एवमेव (२) यदि संसार दुस्तर है, तो सागर भी अपार है। ऐसी स्थिति में यदि समुद्रोल्लंघन करने का साहस जुटाना है तो व्यक्ति को 'निर्मम' होना अनिवार्य बन जाता है। यदि कोई व्यक्ति अपने संभवित मौत का विचार करेगा तो अपार एवं अगाध सागर को लांघने का विचार ही नहीं करेगा। किन्तु हनुमानजी ने तो अपने जीवन का अन्त हो जाय तो भी कार्यसिद्धि करने के संकल्प के साथ उत्प्लवन कर दिया । वाल्मीकि ने हनुमानजी की अपूर्व शक्ति का गान किया है। परन्तु कालिदास ने अपने कविदर्शन से हनुमानजी की आत्मसमर्पण-भावना को सही अर्थ में देखा है और उसे केवल एक - निर्मम - शब्द से उजागर किया है । स्पष्ट है कि महाकवि कालिदास ने मारुति का जो 'दर्शन' एक ही - निर्मम - शब्द से व्यक्त किया है वह अधिक स्पृहणीय है। मारुति का ऐसा जो अभूतपूर्व दर्शन महाकवि ने किया है, वह उनकी परकायाप्रवेश की शक्ति को आभारी है।
संक्षेप में कहें तो वर्णन के विस्तार से महाकवि-पद की प्राप्ति नहीं होती है। अरे ! वर्णन के साथ-साथ यदि 'दर्शन' नहीं है तो कवि-पद की प्राप्ति सम्भव नहीं है, अथवा यदि दर्शनपूर्वक का वर्णन नहीं है तो कविपद अलभ्य ही रहेगा ॥
सामीप्य:मोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हरिवंशपुराण की विष्णुविषयक स्तुतियों का समीक्षात्मक परिशीलन
वन्दना मिश्र
हरिवंशपुराण का पौराणिक वाङ्मय में प्रमुख स्थान है। इस पुराण में पुराण के पञ्च लक्षण घटित होते हैं तथा धर्म, अर्थ, काम, मोक्ष चतुर्वर्ग की प्राप्ति के सोपान परिलक्षित होते हैं । यहाँ चतुर्वर्ग में धर्म, अर्थ, काम, मोक्ष की विशेष चर्चा आई है। हरिवंशपुराण की अनेक स्तुतियों में भगवान् विष्णु की यशोगाथा का कीर्तन मिलता है जो शान्तिकामी एवं मुमुक्षु को आनन्द प्रदान करती है । हरिवंशपुराण महाभारत का खिल भाग है । महाभारतोक्त विष्णु सहस्रनाम (अनुशासन पर्व अ. १४९) की प्रत्यक्ष छाप हरिवंशपुराण की विष्णुस्तुतियों में परिलक्षित होती है ।
विष् + न् के संयोग से निष्पन्न विष्णु शब्द देवत्रयी में परिगणित द्वितीय नाम है - 'ब्रह्मा, विष्णु, महेश' । विष्णु का दायित्व विश्व का पालन-पोषण करना है । विष्णु विश्व के कण-कण में व्याप्त हैं इसलिए वे विष्णु कहे जाते हैं । जयदेव ने गीतगोविन्द में विष्णु के दशावतारों का उल्लेख किया है। ये अवतार हैं मत्स्य, कूर्म, वाराह, नरसिंह, वामन, राम (परशुराम), राम (दाशरथि), कृष्ण, बुद्ध तथा कल्कि २ । ऋग्वेद में विष्णु की स्तुति करते हुए उन्हें बलशाली तथा सर्वत्र विचरणशील कहा गया है। यहाँ कहा गया है कि विष्णु ने अपने तीन डगों (पादन्यासों) से पृथ्वी सम्बन्धी लोकों को नाप लिया है । उनके तीन पादन्यास विश्व की सृष्टि, उसके स्थापन एवं धारण करने के साथ-साथ आश्रितजनों का पालन-पोषण भी करते हैं।
स्तु + क्ति के संयोग से व्युत्पन्न स्तुति शब्द का आशय है गुणकीर्तन, सराहना तथा प्रशंसा आदि । प्रकृत स्थल पर स्तुति का सम्बन्ध विष्णु विषयक स्तुतियों से है । कालिदास ने रघुवंश में कहा है कि है प्रभु ! आपका चरित्र स्तुतियों से परे है " । विष्णु की स्तुतियाँ स्तोता को मानसिक तथा आध्यात्मिक लाभ प्रदान करती हैं । भारतीय संस्कृति में देवस्तुति का अत्यन्त महत्त्वपूर्ण स्थान है।
हरिवंशपुराण में अनेक देवी-देवताओं की भावप्रवण स्तुतियाँ मिलती हैं, जिनमें आर्या की स्तुति (विष्णुपर्व अ० ३, वि०प० अ० ११२) श्री कृष्ण की स्तुति (वि० प० अ० ५१) (भविष्यपर्व अ० १११) (भ० प० अ० १३१), शङ्कर की स्तुति (वि० प० अ० ७२), (वि० प० अ० ७४) तथा विष्णु स्तुति (भ० प० अ० २६), (भ० प० अ० ६८, ८० तथा ८७) आदि प्रमुख हैं। इन स्तुतियों में भगवान श्रीकृष्ण को विष्णु का अवतार मानते हुए विष्णु की स्तुतियाँ की गयी हैं । अनेक स्थानों पर विष्णु के अवतारों की यथा नरसिंह, वराह, तथा वामन आदि रूपों की स्तुतियाँ हैं । एक स्थल पर ऋषि मार्कण्डेय हरिहर (विष्णु तथा शिव) में अभेद मानते हुए एकरूप दोनों देवों की स्तुति करते हैं (वि०प०अ० १२५) । हरिवंशपुराण ब्रह्मा, विष्णु तथा महेश को एक ही तत्त्व के रूप में स्वीकार करता है । जि
को एक ही तत्त्व के रूप में स्वीकार करता है । जिस प्रकार हिम, जल तथा उपल (ओला) एक ही जल के विभिन्न रूप हैं उसी प्रकार ये तीनों देव हैं ।
★ शोधार्थिनी, सरस्वती शिशुमंदिर मार्ग, मु. पहेलनगर, पो. कादीपुर, जि. सुलतानपुर (उ.प्र.) २२८१४५
हरिवंशपुराण की विष्णुविषयक स्तुतियों का समीक्षात्मक परिशीलन
૧૯
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भविष्यत् पर्व अध्याय ६८ में कश्यप द्वारा परमपुरुष परमात्मा विष्णु का स्तवन किया गया है, जिसे वेदोक्त स्तोत्रपाठ कहा गया है । यह स्तवन गद्य में है जिसमें विष्णु के अनेक विशेषणों, कृत्यों तथा स्वरूपात्मक अवधारणाओं का संज्ञान होता है। इस प्रकरण का प्रधान कथ्य है कि वेद विष्णु का हजारों प्रकार से वर्णन करते हैं । विष्णु देवों के सृष्टा, नित्यसिद्ध, गार्हपत्यादि त्रिविध अग्नियों के आवर्तक वृष्णिज (श्रीकृष्ण) अजन्मा तथा सनातन पुरुष हैं । वे विश्वरूप, अक्षर, सत्याक्षर, हंस, महाहंस, अग्र, अग्रज तथा पद्मनाभ हैं । वे सहस्रबाहु, सहस्रमूर्ति, सहस्रास्य, सहस्राक्ष, सहस्रभुज तथा सहस्रात्मा हैं । विष्णु ही शतधार तथा सहस्रधार सोम हैं । वे ही धुलोक, पृथ्वी, पूषा, मातरिश्वा, धर्म, इन्द्र, होता, हन्ता, जल, विश्ववाक्, (यज्ञ में प्रयुक्त) सुक्र, ऋत्विज्, ईज्य तथा ईड्य हैं । वे मोक्ष, योग, गुह्य, सिद्ध, यज्ञ, सोम, दक्षिणा, दीक्षा तथा सर्वस्व हैं । विष्णु विश्वभोक्ता, विश्वपालक, विश्वम्भर, सात हविर्यज्ञ-संस्थाओं के विशेषज्ञ, सुरासुरगुरु, महादिदेव, नरदेव तथा स्वयंभू आदि हैं ।
___ उक्त प्रकरण में 'वेदोक्त' कहने का आशय यह है कि विष्णु के लिए इस स्तुति में जिन नामों का प्रयोग किया गया, वस्तुतः वेद में कथित हैं । इस स्तोत्र की शैली भी अथर्वशीर्ष के नाम से प्रख्यात स्तोत्रों के समान ही हैं। जैसे यह स्तुति विष्णु के विषय में निर्देश करती है - 'धौरसि पृथिव्यसि पूषासि मातरिश्वासि धर्मोऽसि मधवासि' (भ०प०अ०६४-८)। यह शैली अथर्वशीर्ष की है यथा - गणेश अथर्वशीर्ष में गणेश की स्तुति में इस प्रकार की रचना शैली है- त्वं ब्रह्मासि, त्वं रुद्रोऽसि, त्वं शिवोऽसि, आदि ।
कर्ण भविष्यत्पर्व अध्याय ८० में श्लोक सं० ३७ से ५२ तक भगवान विष्णु की विशेषताओं को बतलाकर श्लोक संख्या ५९ से ८९ तक उनका स्तवन करता है तथा ८१ वें अध्याय में कृष्ण रूप विष्णु की स्तुति करता है । तदनुसार विष्णु सर्वेश्वर हैं। श्री हरि ही सम्पूर्ण लोकों की उत्पत्ति के कारण, पालक, कर्ता, हर्ता, जगदीश्वर, सबके आदिपुरुष उद्गमस्थान हैं । श्री हरि ही समस्त जगत् के कर्ता, पुराणपुरुष, प्रभुओं के प्रभु और सत्त्व स्वरूप हैं, वे आदि देव, वरदायक तथा वरेण्य हैं । उनकी कृपाप्रसाद से ही प्राणियों, गन्धर्वो और बड़े-बड़े नागों के समुदाय से युक्त जगत् वर्तमान रूप में प्रकट हुआ है । वे संसार की उत्पत्ति के कारणभूत तत्त्व हैं । विष्णु ही संसार के सृष्टा, पालक तथा संहारक हैं। वे आदिपुरुष, पुरातन देवता, प्रभावशाली, अविनाशी, विश्वस्वरूप तथा भु
भगवान् विष्णु ने आदिकाल में मुनियों द्वारा वन्दित वराह रूप होकर महान् मेघ के समान गर्जना करते हुए अपनी दाढ़ के अग्रभाग पर पृथ्वी के मूल भाग को स्थापित कर उसे जल के ऊपर उठाया था, जो पुराण पुरुषो
। पुरुषोत्तम प्रभु भी हरि समस्त जगत के कर्ता, साक्षी यज्ञ रूप एवं यज्ञ के अधिपति हैं। विष्णु के ही अनेक रूप हैं जिसे कोई इन्द्र कहता है तो कोई पुराणपुरुष, कोई उन्हें अद्वैत सत्ता से युक्त परमेश्वर कहता है तो कोई उन्हें सर्वेश्वर । घण्टाकर्ण भगवान् विष्णु से स्वयं की रक्षा की प्रार्थना करते हुए कहता है कि 'हे हरि ! आप याचकों के कल्पवृक्ष हैं, सदा सबके दाता हैं । देवेश्वर ! जहाँ-जहाँ मेरा जन्म हो, वहाँ-वहाँ आप मेरे हृदय में विराजमान रहें । जल मेरी रक्षा करें, आप सूर्य के समान तेजस्वी हैं, आपको नमस्कार है ।' 'देव जनार्दन ! देव जनार्दन ! आप मेरे मन की बार-बार रक्षा करें, मेरे मन में मलिनता न रहे ।'
२०
सामीप्य:ोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
घण्टाकर्ण ८२वें अध्याय में कृष्ण का विष्णुरूप में श्लोक संख्या ३ से ४० तक स्तुति करते हुए उनके विभिन्न रूपों का तथा उनकी कृपालुता का विस्तार से वर्णन करता है । तदनुसार कृष्ण ही विष्णु हैं, ये ही चक्रधारी शार्ङ्गधर धनुष और बाण धारण करने वाले हैं। ये ही विष्णु, जिष्णु, जगन्नाथ, पुराणपुरुष, पुरुषोत्तम, विश्वात्मा, विश्वकर्ता तथा सनातन परमात्मा हैं । विष्णु ने वाराह रूप धारण करके पृथ्वी को जल से बाहर निकाला । दानव बलि को बलपूर्वक बाँधकर इन्हीं वामन रूपी श्री हरिने देवराज इन्द्र को त्रिलोकी का राज्य समर्पित कर दिया था । नृसिंह रूप में विष्णु ने दानवों का संहार किया । विष्णु ने आदिकाल में एक हाथ से मन्दराचल पर्वत धारण किया था जिन्होंने मधु तथा कैटभ नामक दो महाअसुरों को मारा था । विष्णु ही कालान्तर में परशुराम, रघुकल में उत्पन्न राम तथा सम्प्रति कृष्ण रूप में विराजमान हैं।
भविष्यत् पर्व के अठासीवें अध्याय में भगवान् शङ्कर श्रीकृष्ण को विष्णु स्वरूप मानकर स्तुति करते हैं । तदनुसार कृष्ण स्वयं नित्य स्वरूप भगवान विष्णु हैं । सर्वव्यापी जनार्दन जगत् के कारण रूप जो प्रधान (प्रकृति) हैं । उसके तीन भेद हैं - सत्त्व, रज तथा तम । इस त्रिगुणीमयी प्रकृति से ही यह विश्व ब्रह्माण्ड उत्पन्न हुआ है । इसका कारण भूत जो सांख्य प्रकृति हैं उसे विद्वान् पुरुष विष्णु का स्वरुप बतलाते हैं जो परिणाम को प्राप्त होकर जगत् के अधिष्ठाता के रूप में स्थित हैं । महत् तत्त्व से महान (अहङ्कार) प्रकट हुआ उस महत् तत्त्व के परिणाम विष्णु हैं । इस जगत के पञ्चमहाभूत पृथ्वी, वायु, आकाश, जल, तथा अनल विष्णु ही हैं। भगवान विष्णु ही कर्मेन्द्रियों तथा ज्ञानेन्द्रियों को सञ्चालित करते हैं । जब विष्णु रजोगुण से संयुक्त होते हैं तब सृष्टि करते हैं, जब सत्वगुण से संयुक्त होते हैं तो तीनों लोकों का पालन करते हैं और जब तमोगुण युक्त होते हैं तब जगत का संहार करते हैं । कृष्ण सृष्टिकाल में ब्रह्मा, पालनकाल में विष्णु तथा संहारकाल में रुद्र नाम धारण कर लेते हैं । उन्हीं से जो हुआ है और जो होने वाला है, वह यह सम्पूर्ण जगत विष्णुमय है । विराट और सम्राट् की उत्पत्ति जनार्दन से ही हुई है । विष्णु के मुख से ब्राह्मण, भुजाओं से क्षत्रिय, जंघाओं से वैश्य तथा पैरों से शूद्र की उत्पत्ति हुई है। उन्हीं के मन से चन्द्रमा, नेत्रों से सूर्य, मुख से इन्द्र तथा अग्नि, प्राण से वायुदेव, नाभि से अन्तरिक्ष, मस्तक से धुलोक, पैरों से पृथ्वी, कानों से दिशायें उत्पन्न हुई हैं । केशव तो सम्पूर्ण लोकों में सर्वत्र व्याप्त होकर विराजमान हैं। उनमें "विष' धातु के व्याप्ति रूप अर्थ का दर्शन होने से वे विष्णु नाम धारण करते हैं । वे भूत, वर्तमान तथा भविष्य के स्वामी हैं । विष्णु प्राणियों के पाप ताप को हरते हैं अतएव उन्हें हरि कहा गया है । वे सदा सबका 'शम' (कल्याण) करते हैं तवएव शङ्कर कहे जाते हैं । विष्णु बृहत् तथा वर्धनशील हैं अतएव वे ब्रह्म हैं । 'मा' विद्या को कहते है । 'धव' का आशय स्वामी होता है । यतः विष्णु विद्या के स्वामी हैं अतएव माधव कहे जाते हैं । 'गौ' का आशय वाणी है । 'विज्ञ' का तात्पर्य जानकार होता है । यतः विष्णु वाणी के विज्ञ हैं । अतएव उन्हें गोविन्द कहा जाता है। विष्णु अक्षरों में अकार (आदिवर्ण) हैं । वर्गों में आश्रित रहने वाले स्फोट हैं । वे वृक्षों में पीपल हैं। समस्त लोकों के गरु ब्रह्मा हैं। श्रेष्ठ पर्वतों में मेरु पर्वत और देवर्षियों में नारद हैं। विष्ण समस्त भूतों के आदि, मध्य और अन्त हैं । उन्हीं से विष्णु का प्रादुर्भाव हुआ है । अन्ततः सारा जगत उन्हीं में लीन हो जाता है । विष्णु ही नित्य-निरन्तर ऋग्वेद, यजुर्वेद और सामवेद हैं । विष्णु ही माधव हरिवंशपुराण की विष्णुविषयक स्तुतियों का समीक्षात्मक परिशीलन
૨૧
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथा केशव हैं। वे नमस्करणीय हैं, वन्दनीय है. अभिनन्दनीय तथा पूजनीय हैं। उनकी महत्ता की इयत्ता का गुणगान कोई नहीं कर सकता है । उक्त स्तुति में शब्दों की व्युत्पत्ति पर विशेष ध्यान देने योग्य है। अर्थपरक व्युत्पत्ति करते हुए नाम का विधान व्युत्पत्ति - जिज्ञासुओं के लिए सर्वथा प्रीतिकर है ।
विष्णु पर्व के एक सौ पचीसवें अध्याय में ऋषि मार्कण्डेय ने हरिहरात्मक स्तोत्र का वर्णन किया है (श्लोक सं० २९ से ५८ तक) इस प्रकरण में ऋषि मार्कण्डेय ने विष्णु तथा शङ्कर को एकरूप मानते हुए इन दोनों की स्तुति की है। इस सन्दर्भ में विष्णु के अनेक स्वरूपों को देखा जा सकता है। ऋषिकथन का सार-संक्षेप है कि शिव ही विष्णु रूप हैं तथा विष्णु ही शिव रूप हैं । जो विष्णु है, वे ही रुद्र हैं, और जो रुद्र है वे ही ब्रह्मा हैं । इनका मूल रूप तो एक ही है परन्तु ये कार्यभेद से रुद्र, विष्णु
और ब्रह्मा तीन देवता कहलाते हैं । जिस प्रकार जल में डाला हुआ जल जलरूप हो जाता है, उसी प्रकार रुद्रदेव में प्रविष्ट भगवान विष्णु रुद्रमय हो जाते हैं१९ । जिस प्रकार अग्नि में प्रविष्ट हुई अग्नि, अग्निरुप हो जाती है, उसी प्रकार विष्णु में प्रविष्ट हुये रुद्रदेव विष्णुरुप हो जाते हैं । विष्णु तथा महेश संसार की सृष्टि और पालन करते हैं । ब्रह्मा, विष्णु तथा महेश की सृष्टि और पालन करते हैं । ब्रह्मा, विष्णु तथा महेश मेघरूप से जल की वर्षा करते हैं, सूर्यरूप से प्रकाशित होते हैं तथा वायुरूप से सर्वत्र गतिशील होते हैं । रुद्र के परमदेव विष्णु हैं और विष्णु के परमदेव शिव हैं । एक ही परमेश्वर दो रूपों में व्यक्त होकर सदा समस्त जगत में विचरते हैं । भगवान् शङ्कर के बिना विष्णु नहीं है और विष्णु के बिना शिव नहीं हैं । रुद्र तथा विष्णु पुराकाल से एकता को प्राप्त हैं । त्रिनेत्रधारी अभिवादनीय हैं तथा कमलोचन कृष्ण (विष्णु) प्रणम्य हैं । हाथ में त्रिशूल धारण करने वाले भगवान शङ्कर तथा एक हाथ में सुदर्शन चक्र धारण करने वाले श्री हरि प्रणम्य हैं । श्मशानवासी हर तथा समुद्रनिवासी हरि वृषभवाहन हर तथा गरुड़वाहन हरि वन्दनीय हैं । दक्षयज्ञ के विध्वंसक तथा पर्वत निवासी शिव, बलि को बाँधने वाले तथा समुद्र वासी विष्णु प्रणम्य हैं। भगवान विष्णु तथा शङ्कर सर्वथा नमस्य हैं । सामवेद इन दोनों देवों की वन्दना करते हैं । उक्त विष्णु विषयक स्तुतियों के समीक्षात्मक परिशीलन से स्पष्ट है कि विष्णु के अनेक नाम हैं । उनसे मोक्ष विषयक तथा भौतिक सम्पदा विषयक वरदान पाने की अपेक्षा साधक को रहती है। वे साधक की मनोकामना पूर्ण करते हैं । विष्णु विषयक अनेक स्तुतियों में उन्हें नमस्कार किया गया हैं। उनकी स्तुति गद्यात्मक भी है। आलोच्य पुराण की विष्णु स्तुतियों में वैदिक विष्णु (परमेष्ठी) की छाया साफ झलकती है। पुरुषसक्त मन्त्र में कथित सहस्रात्मक पुरुष ही विष्ण हैं । उन्हीं से यज्ञ की उत्पत्ति हुई । इन स्तुतियों में विष्णु के लिए प्रयुक्त शब्दों में अर्थबोध है जो मानसिक तोषण तो करते ही हैं साधक को साधना की सिद्धि की अवस्था में पहुँचाने में सहायक भी हैं । वस्तुतः ये अद्भुत शब्द-सङ्ग्रह हैं जो प्राचीन भारतीय मनीषा की चिन्तन विषयक विविधता के परिचायक हैं । ये स्तुतियाँ उद्घोष करती हैं कि ब्रह्मा, विष्णु तथा महेश एक ही शक्ति के त्रिविध रूप हैं । हरि तथा हर दो भिन्न तत्त्व नहीं हैं । प्रत्युत् एक ही सिक्के के दो पहलू हैं । विभिन्नता में एकता का उद्भव आख्यान हैं । भिन्नभिन्न रूपों में स्थित जीवों-पदार्थों में विष्णु तत्त्व ही व्याप्त है। आज का मानव अशान्त है, वह उदारीकरण, वैश्वीकरण, आधुनिकीकरण तथा यन्त्रीकरण के दुश्चक्रों में पिस रहा है। उसे मानसिक शान्ति प्रदान करने में ये स्तुतियाँ सिद्ध मन्त्रवत् हैं तथा मतमतान्तरगत विभिन्नता को दूर करने में ये स्तवन अति सहायक ૨૨
सामीप्य : मोटो. २००६ - मार्य, २००७
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हैं क्योंकि ये अन्ततः एकेश्वरवाद का ही गणगान करते हैं । राष्ट्रिय एकता, अखण्डता, : की अवधारणा को सम्पुष्ट करने में हरिवंशपुराणोक्त विष्णुविषयक स्तुतियाँ परम सहयोगी हैं।
सन्दर्भ : १. यस्माद्विश्वमिदं सर्वं तस्य शक्त्या महात्मनः । __तस्मादेवोच्यते विष्णुर्विशधातोः प्रवेशनात् ॥ संस्कृत हिन्दी शब्दकोश आप्टे पृ० ९६२ २. मत्स्य:कूर्मोवराहश्चनरसिंहोऽथवामनः ।
रामो रामश्च कृष्णश्च बुद्धः कल्की च ते दश || गीतगोविन्द ऋग्वेद १-१५४ स्तुतिभ्यो व्यतिरिच्यन्ते दूराणि चरितानि ते । रघुवंश १०-३० सहस्रबाहो सहस्रमूर्ते सहस्रास्य सहस्राक्ष सहस्रभुज सहस्रभव सहस्रशस्त्वात्मा हुर्वेदाः । भ०प० अ० ६८ वामनपुराण का सांस्कृतिक अध्ययन - डॉ० मालती त्रिपाठी, पृ० १३७ लोकानां प्रभवः पाता कर्ता-हर्ता जगत्पतिः । आदिः स समस्तस्य प्रभवः कारणं हरिः ॥ भ०प० ८०-३७ त्रिधा भूतं जगद्योनि प्रधानं कारणात्मकम् । सत्वं रजस्तमो विष्णोजगदण्डं जनार्दनम् । तस्य कारण माहुस्त्वां सांख्य प्रकृति संज्ञकम् तदरूपेण भवान् विष्णो परिणम्याधितिष्ठति ॥ भ०प० ८८-१९, २० ब्रह्मा त्वं सृष्टिकाले तु स्थितौ विष्णुरसि प्रभो । संहारे रुद्रतानासि विधामा त्वमसि प्रभो ॥ भ०प० ८८-३१ दृष्टव्य ब्राह्मणोऽस्य मुखमासीद बाहू राजन्यः कृतः ।
उरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ।। ऋग्वेद १०-९०-१२ ११. अग्निमग्नि प्रविष्टस्तु अग्निरेव यथा भवेत् ।
हरिवंशपुराण की विष्णुविषयक स्तुतियों का समीक्षात्मक परिशीलन
૨૩
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विष्णुपुराण में रस-योजना : एक समीक्षात्मक विवेचन
ज्ञानप्रकाश दुबे अष्टादश महापुराणों में विष्णुपुराण का महत्त्वपूर्ण स्थान है । विष्णुपुराण पर पुराण-लक्षण सर्वथा घटित होते हैं । यह महापुराण ज्ञान-विज्ञान का आकर ग्रन्थ है । भारतीय मनीषा के उत्तम वरदान के रूप में सिद्ध प्रसिद्ध विष्णुपुराण भूगोल, ज्योतिष, कर्मकाण्ड, राजवंश तथा श्रीकृष्णचरित्र आदि प्रकरणों से तो सुभूषित है ही, साथ में उसमें काव्यशास्त्रीय तत्त्वों का प्राचुर्य भी है। विष्णुपुराण वैष्णव भक्ति का अद्भुत आख्यान है । यद्यपि इस महापुराण में भक्ति-रस की प्रधानता है तथा अन्य रसों की भी समुचित समन्वित दर्शनीय है। विष्णुपुराण धार्मिक ग्रन्थ अवश्य है परन्तु उसमें सहदयों के प्रीति-उतापदक काव्य तत्त्व की कथमपि उपेक्षा नहीं है।
काव्य में रस की महत्ता अनपेक्षणीय है। रसप्रधान काव्य नीरस शास्त्रीय उपदेशों को मधर बना देता है जिससे शास्त्रीय नीरसता भी सरस हो जाती है। आचार्य भामह ने ठीक ही कहा है कि 'काव्य को मधुर रस में मिलाकर शास्त्र का भी उपभोग होता है। पहले मधु को चखने वाले कड़वी दवा को भी पी लेते हैं । काव्यशास्त्रियों ने काव्य की विभिन्न परिभाषायें दी हैं परन्तु विश्वनाथ कविराज कहते हैं कि 'रसात्मक वाक्य ही काव्य है २ ।' परिमल पद्म लिखते हैं कि 'उस काव्य को नमस्कार है, जिसकी बूंद मात्र से भी हृदय के सिञ्चित होने पर भी सत्पुरुष का मुख सुवर्णता (कान्तियुक्त अथवा सुन्दर वचनों से युक्त) को प्राप्त हो जाता है तथा असज्जन की दुर्वर्णता (कान्तिहीन अथवा अपशब्दों से युक्त) को । रस क्या है ? एक स्वाभाविक प्रश्न उठता है । रस की अनेक कोणीय समीक्षा-विवेचना अनेक काव्यशास्त्रीय पुस्तकों में उपलब्ध है । तैत्तरीयोपनिषद का विचार है कि 'वही ब्रह्म है । इस रस को प्राप्त करके ही जीवात्मा आनन्द युक्त होता है ।' दर्शन-अध्यात्म का जो मोक्ष है वही काव्य का रस है । कवि की रसात्मक वाणी का ही सहृदय समादर करते हैं । पाल्यकीर्ति की मान्यता है कि किसी वस्तु में रस हो या न हो किन्तु कवि की वाणी में रस होना चाहिये । भारतीय चिन्तन-परम्परा तो रस की महत्ता की इयत्ता का समादर करते हुए यहाँ तक कहती है कि 'संसार रूपी विष-वृक्ष के दो फल अमृत तुल्य हैं - काव्यामृत के रस का आस्वाद और सज्जनों की सङ्गति ।' विष्णुपुराण में रस-स्वरुप भगवान विष्णु हैं । रस-सिन्धु विष्णु का गुणगान है। विष्णुपुराणकार की वाणी रस-सिक्त है । विष्णुपुराण का काव्य रसात्मक वाक्य की कोटि में गिना जा सकता है। १. श्रृङ्गार रस :
इस रस का स्थाई भाव रति, आलम्बन नायक या नायिका, उद्दीपन चन्द्र-चाँदनी, वन, उपवन, अनुरागपूर्ण परस्पर एकदूसरे को देखना, कटाक्ष करना आदि; अनुभाव, उग्रता, मरण तथा आलस्यादि व्यभिचारी भाव हैं । यह सम्भोग तथा विप्रयोग दो प्रकार का होता है । विष्णुपुराण के पञ्चम अंश के
★ शोधार्थिनी, सरस्वती शिशुमंदिर मार्ग, मु. पहेलनगर, पो. कादीपुर, जि. सुलतानपुर (उ.प्र.) २२८१४५
सामीप्य : मोटी. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तेरहवें अध्याय में भगवान श्रीकृष्ण का गोपियों के साथ रासक्रीड़ा का सरस वर्णन है । इस प्रकरण में श्रृङ्गार की रसराजता स्वयमेव सिद्ध है। श्रीकृष्णचन्द्र निर्मल आकाश, शरतचन्द्र की चन्द्रिका और दिशाओं को सुरभित करनेवाली विकसित कुमुदिनी तथा वन-खण्डी को मुखर मधुकरों से मनोहर देखकर गोपियों के साथ रमण करने की इच्छा करते हैं उस समय बलराम के अभाव में ही श्रीकृष्ण स्त्रियों को प्रिय लगने वाले अत्यन्त मधुर एवं अस्फुट एवं मृदुल पर ऊँचे और धीमे स्वर से गाने लगे । उनकी उस सुरम्य गीतध्वनि को सुनकर गोपियाँ अपने-अपने घरों को छोड़कर तत्काल जहाँ कृष्ण थे वहाँ चली गयीं। फिर क्या ? कोई गोपी श्रीकृष्ण के स्वर में स्वर मिलाकर गाने लगी तो कोई मन ही मन श्रीकृष्ण का स्मरण करने लगी । कोई तो हे कृष्ण, हे कृष्ण कहते हुए लज्जा से सङ्कचित हो गयी और कोई प्रेमोन्मादिनी होकर तुरन्त उनके पास जा खड़ी हुई । इस उद्धरण में रति भाव दोनों के हृदय में समान रूप से उद्दीप्त है। कृष्ण जितनी ही तन्मयता से गोपियों से मिलना चाहते हैं उतनी ही अधीरता से गोपियाँ श्रीकृष्ण के अनुराग में आपादमस्तक अनुरञ्जित हैं । यहाँ आलम्बन तथा आश्रय का पारस्परिक सम्बन्ध विलक्षण है । एक बार कृष्ण आश्रय तो गोपियाँ आलम्बन, दूसरी बार गोपियाँ आश्रय तो श्रीकृष्ण आलम्बन । शरच्चन्द्र की शोभा की कमनीयता का कशलतापूर्वक वर्णन कौन कर सकता है ? यहाँ 'रति' स्थायी भाव को उद्दीप्त करने के लिए चारुचन्द्रमयी रजनी तथा गोवर्धन-क्षेत्र पर्याप्त हैं। गोपियों का कृष्ण के स्वर में स्वर मिलाकर गायन करना, लज्जा से सङ्कचित हो जाना तथा प्रेमोन्माद आदि संचारी भाव हैं । यह सम्पूर्ण अध्याय संयोग श्रृङ्गार का उत्कृष्ट निदर्शन है । इस श्रृङ्गार-वर्णन को भौतिक तथा आध्यात्मिक धरातल पर विस्तृत व्याख्यायित किया जा सकता है ।
_ विष्णुपुराण में अन्यत्र भी श्रृङ्गार-रस की स्थिति उपलब्ध होती है । यथा प्रथम अंश के अध्याय १५ के श्लोक सं० १८-२० में ऋषि कण्डु तथा अप्सरा प्रम्लोचा विषयक श्रृङ्गार-वर्णन संक्षिप्त होते हुए भी मर्मस्पर्शी है। पञ्चम अंश के बीसवें अध्याय में श्लोक संख्या ०१ से १२ के मध्य कृष्ण तथा कुब्जा की प्रेमलीला में श्रृङ्गार रस का परिपाक हुआ है। उल्लेख्य है कि विष्णुपुराणकार श्रृङ्गार को काव्यशास्त्रीय रीति से सर्वाङ्गीण उपस्थित नहीं करते । प्रत्युत् प्रकरणानुसार श्रृङ्गार उपस्थित होकर परिवेश को रससिक्त बना देता है। २. हास्य रस :
यह रस विकृत आकार, वेष, बोली, चेष्टा तथा व्यवहार आदि के वर्णन से उत्पन्न होता है । इसका स्थायी भाव हास, आलम्बन विकृत वेष, विकृत वचन वाला व्यक्ति तथा उद्दीपन अनुपयुक्त वचन वेष-भूषा आदि होते हैं । विष्णुपुराण के पञ्चम अंश के अध्याय ३८ के श्लोक सं० ८० के कथन के अनुसार रम्भा तथा तिलोत्तमा नामक वैदिकी अप्सराएँ आठ स्थानों से टेढ़े कुरूप अष्टावक्र को देख कर हँस पड़ती हैं । यहाँ रम्भा तथा तिलोत्तमा आश्रय हैं । अष्टावक्र की आठ स्थलों से टेढ़ी देह आलम्बन है तथा स्थायीभाव हास है ही । यद्यपि ऋषियों, महर्षियों या श्रेष्ठीजनों के विकृतिपूर्ण अङ्गों को जो प्रकृति ने उन्हें दे दिया है या जिसे स्वीकार करने को वे विवश हैं - देखकर हँसी करना उचित नहीं कहा जा सकता परन्तु एक बार प्राग्दर्शन में हँसी आ ही जाती है।
विष्णुपुराण में रस-योजना : एक समीक्षात्मक विवेचन
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. करुण रस :
इसका स्थायी भाव शोक है। कोई मृत व्यक्ति, दीन दशा को प्राप्त व्यक्ति आलम्बन होता है । मृतक का दाह तथा उससे सम्बन्ध रखने वाली वस्तुएँ उद्दीपन होती हैं । पृथ्वी पर गिर पड़ना तथा रुदन आदि अनुभव होते हैं । महाकवि भवभूति करुण रस पर इतने मन्त्रमुग्ध हैं कि वे करुण को ही एकमात्र 'रस' मानते हैं । आलोच्य महापुराण के पञ्चम अंश के अध्याय सात में श्लोक संख्या १४ से ३२ तक करुण रस का भावभरित उपस्थापन सुष्ठ रूपेण अवलोकनीय है। प्रकरण कृष्ण के कालीदह में कूदने का है । जब कालियनाग श्री कृष्ण को कुण्डलाकर होकर बलपूर्वक कस लेता है तब गोपगण सर्पफणों से पीड़ित कृष्ण को देखकर रोने लगते हैं । गोपगणों के वज्रपात सदृश अमङ्गल वाक्यों को सुनकर यशोदा तथा गोपियाँ व्याकुल होती हुई रुदन करती हुई कालीदह के तट पर पहुँचती हैं । सारा
ण परम कारुणिक हो उठता है। यहाँ पर गोप तथा यशोदादि आश्रय तथा विपत्तिग्रस्त कृष्ण (प्रत्यक्ष रूप में) आलम्बन हैं । गोपादि के हृदय में अद्भूत भाव शोक ही स्थायी भाव है। कृष्ण का सर्पराज के चंगुल में फँसा होना तथा उनकी निरुपायता उद्दीपन है। गोपादि का रुदन अनुभव है। ४. रौद्र रस :
इस रस का स्थाई भाव क्रोध तथा आलम्बन अपकार करने वाला व्यक्ति तथा शत्रु आदि होते हैं । शत्रु के द्वारा किये अपकार आदि इस रस में उद्दीपन का कार्य करते हैं । शस्त्र को बार-बार चमकाना, बड़ी-बड़ी डींगे मारना तथा त्योरियाँ चढ़ाना आदि अनुभाव होते हैं । विष्णुपुराण के प्रथम अंश के तेरहवें अध्याय के श्लोक संख्या ६८-६९ में रौद्र रस है। अराजकता से व्याकुल प्रजा महाराज पृथु के पास जाती है और कहती है कि 'हे प्रजापति नपश्रेष्ठ ! अराजकता के समय पथ्वी ने समस्त औषधियाँ अपने में लीन कर ली हैं। अत: आपकी सम्पूर्ण प्रजा क्षीण हो रही है। विधाता ने आपको हमारा जीवनदायक प्रजापति बनाया है अतः क्षुधारूप महारोग से पीड़ित हम प्रजाजनों को आप जीवन रूप औषधि दीजिए । यह सुनकर महाराज पृथु अपना दिव्य धनुष और बाण लेकर अत्यन्त क्रोधपूर्वक पृथ्वी के पीछे दौड़ पड़े ११ । प्रकृत प्रकरण में समस्त औषधियों को अपने में लीन कर लेने के कारण शत्रु रूप पृथ्वी आलम्बन है। पृथ्वी द्वारा समस्त औषधियों को अपने में लीन कर लेना तथा प्रजाजन की क्षुब्धता उद्दीपन भाव है । राजा पृथु का क्रोधावेश में दिव्य धनुष बाण को लेकर चल पड़ना अनुभाव है । राजा के चित्त में उत्पन्न क्रोध स्थायी भाव है। प्रथम अंश अध्याय १५ के श्लोक सं० ४१ कण्डु मुनि के तथा चतुर्थ अंश अध्याय ६ के श्लोक सं० ५७ में पुरुरवा के क्रोध प्रकरण में रौद्ररस की स्थिति सुदृढ़ है । ५. वीर रस :
इस रस में आलम्बन शत्रु होता है जिस पर विजय प्राप्त करना होता है । शत्रु का प्रलाप, शौर्य तथा युद्ध का तुमुल कोलाहल आदि इस रस में उद्दीपन का कार्य करते हैं । हथियारों का चलाना नेत्रों का आरक्त होना तथा शरीर में रोंगटों का खड़ा हो जाना आदि अनुभव है । इस रस का स्थायी भाव उत्साह होता है। विवेच्य पुराण के पञ्चम अंश के अध्याय दस के श्लोक संख्या ३४-३५ में वीर रस की स्थिति है। महाबलवान बलराम् प्रलम्बासुर (राक्षस - जिसने बलराम का अपहरण कर लिया था)
૨૬
सामीप्य:मोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
को पीड़ित करने के अनन्तर क्रोध से नेत्र लाल करके प्रलम्बासुर के मस्तक पर घूँसा मारते हैं जिसकी चोट से प्रलम्बासुर की दोनों आँखें बाहर निकल आती हैं १२ । यहाँ बलराम तथा प्रलम्बासुर आलम्बन तथा बलराम आश्रय हैं । बलराम के चित्त में स्थित (शत्रु को मारने के लिये) उत्साह स्थायीभाव है । बलराम के नयनों का क्रोध से लाल हो जाना अनुभाव है । पञ्चम अंश के अध्याय बीस के श्लोक सं० ३० से ४१ के मध्य वीर रस गोस्वामी तुलसीदास के शब्दों में- "मनहुँ वीर रस धरे शरीरा ९३" की तरह स्थित है । यहाँ पर भगवान श्रीकृष्ण कुवलयापीड़ नामक महाबलशाली गजराज को (जो कृष्ण को मारना चाहता था) रङ्गभूमि में भयङ्कर युद्ध कर उसे मार डालते हैं ।
६. भयानक रस :
किसी भयङ्कर वस्तु का दर्शन, व्याघ्र तथा चौरादि इस रस में आलम्बन होते हैं। किसी भयानक वस्तु का स्वर, तथा उसकी भयकारी चेष्टा उद्दीपन, काया-कम्प, स्वेद, श्रवण, आस्य शुष्कता आदि अनुभाव होते हैं । आश्रय के चित्त का 'भय' स्थायीभाव है । समीक्ष्य पुराण के द्वितीय अंश के अध्याय आठ के श्लोक सं० ४९ से ५२ तक भयानक रस का परिसर है । पराशर का कथन है कि 'दारुण तथा भयानक सन्ध्या काल के उपस्थित होने पर मन्देहा नातक भयङ्कर राक्षसगण सूर्य को खाना चाहते हैं........ सन्ध्या काल में उनका सूर्य से भीषण युद्ध होता है । प्रकृत स्थल पर भयानक राक्षसों का दिखलाई पड़ना भयकारी है । यहाँ स्थाई भाव भय है । आलम्बन सामान्य व्यक्ति है। I
1
द्वितीय अंश के अध्याय तेरह के श्लोक संख्या १४ से १८ तक भयानक रस का मूर्तिमन्त वर्णन है । यहाँ सिंह को देखकर भयभीत हिरणी का अत्यन्त मनोवैज्ञानिक चित्रण किया गया है । चतुर्थ अंश अध्याय बारह के श्लोक - संख्या सत्रह में शत्रु राजा से भयभीत राजकुमारी शैव्या का उल्लेख मिलता
है ।
७. बीभत्स रस :
इस रस का आलम्बन है दुर्गन्धमय मांस, रक्त तथा अस्थि आदि । रक्त, मांस की सड़न तथा दुर्गन्ध आना, पक्षी अथवा पशुओं द्वारा मांस को नोच-नोचकर खाना आदि उद्दीपन है । नाक काटेढ़ा करना, सिकोड़ना, तथा थूकना आदि अनुभाव है । बीभत्स रस का स्थायी भाव जुगुप्सा होता है । समीक्ष्य महापुराण के पञ्चम अंश के अध्याय १४ के श्लोक सं० ४ तथा १३ में बीभत्स रस का अवलोकन किया जा सकता है। अरिष्टासुर की देह का पृष्ठ भाग गोबर तथा मूत्र से सना हुआ बताया गया है जो जुगुप्साजनक है । भगवान कृष्ण ने जब अरिष्टासुर (वृषभ रूप) की सींग उखाड़ ली फिर उसी सींग से उस पर आघात किया जिससे वह महादैत्य मुख से रक्त का वमन करता हुआ मर गया । पञ्चम अंश के अध्याय तीस के श्लोक सं० ३४ में भी बीभत्स रस की स्थिति है । पारिजात हरण का प्रकरण है । श्रीभगवान के साथ गरुड़ भी अपनी चोंच पंख और पंजों से देवताओं को मारते, खाते तथा फाड़ते फिर रहे थे । यह वर्णन बीभत्स का प्रत्यक्ष प्रमाण है ।
८. अद्भुत रस :
इस रस में किसी अलौकिक तथा आश्चर्य उत्पन्न करने वाला व्यक्ति या पदार्थ. आलम्बन, अलौकिक विष्णुपुराण में रस- योजना : एक समीक्षात्मक विवेचन
For Private and Personal Use Only
૨૭
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वस्तुओं के दर्शन, श्रवण तथा कीर्तन उद्दीपन, सम्बन्धित पदार्थ की प्रशंसा करना, आँसू आना तथा गदगद होना अनुभाव, हर्ष तथा आवेग आदि सञ्चारी भाव तथा विस्मय स्थायी भाव होता है । पञ्चम अंश के अध्याय इक्कीस के श्लोक सं० २१ से २४ तक अद्भुत रस की उपस्थिति है । भगवान श्रीकृष्ण तथा बलराम गुरुसान्दीपनि से शिक्षा ग्रहण करते हैं। दोनों ने केवल चौंसठ दिनों में रहस्य तथा सङ्ग्रह के सहित (अस्त्रमन्त्रोपनिषत् तथा अस्त्र प्रयोग) सम्पूर्ण धनुर्वेद सीख लिया । सान्दीपनि ने जब उनके इस असम्भव और अतिमानुष कर्म को देखा तो यही समझा कि साक्षात् सूर्य और चन्द्रमा ही मेरे घर पर आ गये । यह पूर्ण प्रकरण विस्मयकारी है । इतने कम दिनों में इतनी गुरुगम्भीर विद्या को हृदयंगम कर लेना विस्मयोत्पादक है। भगवान श्रीकृष्ण विष्णु के अलौकिक कर्म तथा स्वरूप का अनेकशः वर्णन मिलता है । इन स्थानों पर अद्भुत रस का अधिवास है ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९. शान्त रस :
इस रस में परमात्मा का चिन्तन तथा संसार की अनित्यता का ज्ञान आलम्बन, सत्सङ्ग, पुण्य आश्रम आदि उद्दीपन, शरीर में रोमाञ्च हो जाना आदि अनुभाव, मति हर्ष तथा स्मृति आदि अनुभाव तथा शम (चित्त की शान्ति) या निर्वेद (संसार के विषयों के प्रति वैराग्य) स्थायी भाव है । विष्णुपुराण के प्रथम अंश के अध्याय १७ में प्रहलाद चरित वर्णित है । प्रहलाद दैत्यकुमारों से कहते हैं कि 'मूर्ख लोग अपनी बाल्यावस्था में खेलकूद में लगे रहते हैं, युवावस्था में विषयों में फँस जाते हैं और बुढ़ापा आने पर उसे असमर्थता के कारण व्यर्थ ही काटते हैं । इसीलिए विवेकी पुरुष को चाहिये कि देह की बाल्य, यौवन और वृद्ध आदि अवस्थाओं की उपेक्षा न करके बाल्यावस्था में ही अपने कल्याण का यत्न करे । मैंने तुम लोगों से जो कुछ कहा है उसे यदि तुम मिथ्या नहीं समझते तो मेरी प्रसन्नता के लिये ही श्री विष्णु भगवान का स्मरण करो । इन पंक्तियों से स्पष्ट है कि यहाँ प्रहलाद को परमात्मा की अनुरक्ति की व्यञ्जना ही अभीष्ट है एतएव शान्त रस है । तृतीय अंश के अध्याय अठारह के चतुर्थ अंश के अध्याय दस में श्लोक संख्या २३ से २९ तक शान्त रस का अत्यन्त मनोरम वर्णन उपलब्ध है । इस प्रकरण में महाराज ययाति अपने चित्त को सांसारिक भोग-वृत्तियों से विरत कर श्री भगवान में लगा देते हैं । विष्णुपुराण में शान्त तथा भक्ति रस में प्रतिद्वन्दिता है कि कौन आगे है । विष्णुपुराण का उद्देश्य ही है कि भक्त के चित्त में भगवान अच्युत् के श्रीचरणों में अखण्ड भक्ति हो एवं उसे परम शान्ति की प्राप्ति हो ।
२८
१०. वात्सल्य रस :
इस रस का आलम्बन है भाई-बहिन, पुत्र तथा कन्या, अपने से छोटों के प्रति प्रेमपरक वात्सल्य, ही यहाँ स्थायी भाव होता है। बालक की तोतली बातें आदि उद्दीपन तथा स्नेह से गोद में लेना, आलिंगन करना तथा सीस सूँघना आदि अनुभाव है । समीक्ष्य पुराण के चतुर्थ अंश के अध्याय दो में श्लोक संख्या १०२-०३ में वात्सल्य रस है । महाराज मान्धाता अपनी पुत्रियों से मिलने महर्षि सौभरि के आश्रम में जाते हैं । महाराज अपनी कन्या का स्नेहपूर्वक आलिङ्गन कर आसन पर बैठते हैं। पुनः उनका वात्सल्य उमड़ पड़ता है । वे बढ़ते हुये प्रेम के कारण नयनों में जल भर कर कहते हैं कि 'बेटी तुम लोग यहाँ सुखपूर्वक
सामीप्य : खोटो. २००६ - भार्य, २००७
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
हो न ? तुम्हें किसी प्रकार का कष्ट तो नहीं है ?" यह सम्पूर्ण परिवेश वात्सल्य ग्राम रचयिता है। भगवान कृष्ण की बाललीला ( ६, ६, १० - १२) तथा बालक प्रद्युम्न (५-२७-१२) के प्रकरणों में वात्सल्य रस उपस्थित है ।
११. भक्ति रस :
प्राचीन आचार्यों ने भक्ति रस को देवता विषयक रति मानकर केवल भाव कोटि में ही निर्दिष्ट किया था परन्तु गौड़ीय वैष्णवों ने इसे रस ही नहीं प्रत्युत् सर्वोत्कृष्ट और आदि रस की मान्यता प्रदान की । रूप गोस्वामी के 'भक्तिरसामृतसिन्धु' तथा 'उज्जवलनीलमणि' नामक ग्रन्थों में 'भक्ति' की तत्वविवेचिनी व्याख्या मिलती है । 'भक्ति रस' को काव्य रस में प्रतिष्ठापूर्ण स्थान दिलाने में आचार्य मधुसूदन सरस्वती के योगदान को कथमपि विस्मृत नहीं किया जा सकता । भक्ति रस का स्थायी भाव ईश्वर विषयक रति विशेषकर कृष्ण तथा राम विषयक रति । आलम्बन ईश्वर का कोई रूप विशेषकर कृष्ण तथा राम का कोई रूप, भक्तों का समागम, तीर्थों का सेवन, नदी का एकान्त, पवित्र स्थल आदि उद्दीपन हैं । भगवान के नाम तथा लीला का कीर्तन आदि अनुभाव तथा मति, हर्ष आदि सञ्चारी भाव हैं । विष्णुपुराण १ - १८ में वर्णित भक्त प्रवर प्रहलाद कृत भगवत् स्तुति, (१-२० में भी), २- १५ में ऋषि द्वारा निदाघ को अद्वैत ज्ञानोपदेश, २-८ विष्णु आराधना, ५- २ में भगवान के गर्भ में आ जाने पर देवगण द्वारा पारमार्थिक स्वरूप के वर्णन में भक्ति रस की विशिष्ट उद्भावना पठनीय है। अन्य प्रकरणों में भी यथास्थान विष्णु विषयक भक्तिसूत्र एवं स्रोत दिखलायी पड़ते हैं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भगवान प्रहलाद की स्तुति सुनकर कहते हैं कि 'हे प्रहलाद ! मैं तेरी अनन्य भक्ति से अत्यन्त प्रसन्न हूँ, तुझे जिस वर की इच्छा हो माँग ले ।' प्रत्युत्तर में प्रहलाद कहते हैं कि 'हे नाथ ! सहस्रों योनियों से मैं जिस-जिसमें जाऊँ उसी में हे अच्युत् ! आपमें मेरी सर्वदा अक्षुण्ण भक्ति बनी रहे । अविवेकी पुरुषों की विषयों में जैसी अविचल प्रीति होती है वैसे ही आपका स्मरण करते हुए मेरे हृदय से कभी दूर न हो ।'
'कुर्वतस्ते प्रसन्नोऽहं भक्तिमव्यभिचारिणीम् ।
यथाभिलषितो मत्तः प्रहलाद क्रियतां वरः ॥ १-२०-१७
'नाथ योनिसहस्रेषु येषु येषु व्रजाभ्यहम् ।
तेषु तेष्वच्युताभक्तिरच्युतास्तु सदा त्वयि ॥ या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी ।
त्वामनुस्मरतः सा मे हृदयान्मापसर्पतु ॥' १०-२० - १७, १८
यहाँ भगवान विष्णु आलम्बन तथा भक्तराज प्रहलाद आश्रय हैं । भगवान् विष्णु की उपस्थिति और उनकी कृपा उद्दीपन है । प्रहलाद द्वारा भगवान का गुणकथनादि अनुभाव तथा विष्णु विषयक भक्ति स्थायी भाव है ।
उक्त समीक्षात्मक विवेचन के आधार पर असन्धिग्ध रूप से कहा जा सकता है कि विष्णुपुराण
विष्णुपुराण में रस- योजना : एक समीक्षात्मक विवेचन
For Private and Personal Use Only
૨૯
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
में रसयोजना समर्थ सशक्त तथा प्रभावी है। इतना अवश्य है कि अन्य रसों की अपेक्षा शान्त तथा भक्ति रस की विशेष स्थिति है । ऐसा होना समीचीन भी है क्योंकि विष्णुपुराण का जो प्रमुख प्रतिपाद्य है वह है श्रोता या पाठक के हृदय में विष्णु विषयक अविचल भक्ति का बीजारोपण तथा विवर्धन ।
सन्दर्भ:
م
م له
63
स्वादुकाव्यरसोन्मिश्रं शास्त्रमत्युपयुंजते । प्रथमालीढमधवः पिबन्ति कटुभेषजम् ॥ काव्यालंकार ५-३ वाक्यं रसात्मकं काव्यम् साहित्य दर्पण प्रथम परिच्छेद नमो नमः काव्यरसाय तस्मै निषिक्तमन्तःपृषतापि यस्य । सुवर्णतां वक्त्रमुपैति साधोदर्वर्णतां याति च दर्जनस्य ॥ परिमल पद्मगप्त - नवसाहसाङ चरितम १-१४ रसौ वै सः रस ह्येवायंलब्ध्वाऽनन्दी भवति । तैत्तरीयेपनिषद् २-७-२ अस्तवस्तुषुमावाभूतकविवाचि रसः स्थितिः । पाल्यकीति (राजशेखर कतकाव्यमीमांसा में) संसार-विषवृक्षस्य द्वे फले ह्यमृतोपमे ।।
काव्यामृत रसास्वादः सङ्गति सुजनैःसह ॥ परम्परागत ७. विष्णुपुराण पञ्चम अंश अध्याय १३, श्लोक १४-१९ ८. तं दृष्ट्वा गृहमानानां यासां हासः स्फुटोऽभवत् । ५-३८-८० ९. एकोरसः करुण एव निमित्तभेदाद् । उ०रा०च० १०. ततस्तु नृपतिर्दिव्यमादायाजगवंधनुः ।
शरांश्च दिव्यान्कुपितः सोन्वधवद्वसुन्धराम् ॥ वि०पु० १-१३-६९ ११. मुष्टिना सोऽहन्मूर्ध्नि कोपसंरक्त लोचनः ।
तेन चास्य प्रहारेण बहिर्याते विलोचने ॥ वि०पु० ५-१०-३५ १२. रामचरित मानस
30
साभीप्य:ोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कालिदास के समय का भारत : आधुनिक भारत के परिप्रेक्ष्य में ।'
डॉ. रवीन्द्र पटेल
संस्कृत साहित्य के शिरमोर कवि कालिदास के समय में तत्कालीन परिस्थितियों तथा घटनाओं का गहरा प्रभाव उनके साहित्य में पडे बिना नहीं रहता । कालिदास के विचारों को पूर्णतया समझने के लिए उनके काव्यों का आस्वादन करने से तत्कालीन भारत का त्रादृश वर्णन मिलता हैं । जिन राजनैतिक, धार्मिक, सामाजिक, सांस्कृतिक और साहित्यिक परिस्थितियों में एवं जिन प्रदेशों और अवस्थाओं में रहकर उसने अपने ग्रंथों की रचना की इसका वर्णन उनके ग्रन्थों से प्राप्त होता है ।
__ कालिदास के समय में राजा तथा प्रजा के परस्पर सम्बन्ध अत्यन्त मधुर थे । राजा अपना प्रधान कर्तव्य प्रजानुरंजन समझता था और प्रजा को अपनी सन्तान के समान मानता था। प्रजा भी उसे पितृतुल्य समझती थी । यद्यपि दण्डव्यवस्था कठोर थी, तथापि उसकी आवश्यकता कदाचित् ही पड़ती थी। न्याय में अपने-पराये का भेद नहीं होता था । रघुवंश उसका साद्यन्त उदाहरण है।
___कालिदास के समय के संदर्भ में आधुनिक भारत में प्रशासन और प्रजा में वैमनस्य बढ़ गया हैं । राजनेता भ्रष्टाचार, अनीति, अव्यवहार आदि में फसे हुए हैं । बिना घूस के प्रजा का कोई कार्य संपन्न नहीं होता । अपराधी खुलेआम घूमते हैं, और जो निरपराध होते हैं, उनको दंड दिया जाता है। न्यायव्यवस्था भी भ्रष्टाचार से मुक्त नहीं है।
तत्कालीन समय में प्रजा से लिया कर प्रजा पर ही व्यय किया जाता था । राजा ही प्रजा की शिक्षादीक्षा तथा उसकी जीविका की व्यवस्था के लिए उत्तरदायी था । राजकोष पर राजा का अधिकार न था, वैयक्तिक दानपुण्य वह अपनी निजी सम्पत्ति में से करता था । रघु ने कौत्स को जो दान दिया था, वह राजकोष से नहीं, किन्तु अपनी निजी सम्पत्ति में से दिया था ।
आधुनिक भारत के राज्यकर्ता प्रजा के धन को हर कर अरबोपति बन जाते हैं, प्रजा से लिया कर प्रजा के लिए खर्च नहीं होता । राज्यकर्ता अपना नीजी खर्च राजकोष से ही करते हैं ।
ऋषियों के आश्रम नगर, ग्राम आदि से दूर होते थे । गुरुकुल को माता के गर्भ जैसा जाना जाता था, जिन पर बहार की उथल-पुथल का प्रभाव नहीं पड़ता था । विद्यार्थी एकाग्र होकर अपने अध्ययन में लगे रहते थे। ऋषि-मुनि अपने आदर्श, आचार तथा उपदेश से देश के नैतिक स्तर को ऊँचा उठाते थे । दशरथ को वशिष्ठ के चरणों में देखकर कितने ही उच्च वृत्तिवाले नवयुवकों को राजसी ठाटवाले दशरथ की अपेक्षा तपस्वी वशिष्ठ बनने की प्रेरणा मिलती थी।
आज गुरुकुल पद्धति बिलकुल नष्ट हो गई है, इससे गुरु और शिष्य-परंपरा में काफी अन्तर बढ़ गया है । शिष्य अपने गुरु को गुरु नहीं मानता और गुरु भी धन इकट्ठा करने में व्यस्त हो गये + अखिल भारतीय कालिदास समारोह, उज्जैन, नवे. २००६ में प्रस्तुत शोधपत्र । ★ पीएच.डी. स्कोलर, रतनपुर, ता. ईडर, जि. सा.का. ३८३४३० कालिदास के समय का भारत : आधुनिक भारत के परिप्रेक्ष्य में ।
૩૧
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हैं । विद्यार्थी में उच्च आदर्श, आचार, विचार, नैतिक स्तर लुप्त हो गया है। आज के ये नवयुवक तपस्वी विशिष्ट की अपेक्षा राजसी ठाटवाले दशरथ बनने की चेष्टा करते हैं। शिक्षा में भ्रष्टाचार नस-नस में फैल गया है। मानो पैसे के बिना कोई कार्य सम्पन्न नहीं होता । आज शिक्षा और उसकी अवस्था इतनी बिगड़ी हुई है, की उसको सुधारना नामुमकीन है ।
कालिदास के समय के आचार्योनें ऐसी धार्मिक, सामाजिक और राजनैतिक व्यवस्था की रचना की थी, जो समाज को सुदृढ ढाँचे में ढाल सके और उसे सुरक्षित रख सके । इन नवीन व्यवस्थाओं को प्रामाणिक मान्यता प्रदान करने के लिए श्रुति (वेद) को आधृत किया है । मनुस्मृति नामक प्रसिद्ध ग्रन्थ में सोलह संस्कार, व्यवहार, अपराध का निर्णय आदि नियम राजा के पालन के लिए बनाये गये हैं, और प्रजा को भी इन नियमों से बांध दिया जाता था । अतः राजा को वर्णाश्रमधर्म का रक्षक तथा ईश्वर का प्रतिनिधि कहा गया है । रघुवंश में शम्बूक तपस्या कर रहा था ऐसा उल्लेख है, किन्तु उस समय
करने का अधिकार न था । कालिदास शैबधर्मी था उसका उल्लेख केनोपनिषद की हैमवती उमा में है। उसने पौराणिक कृष्ण, वामन विष्णु तथा ब्रह्मा तीनों को एक ही परमशक्ति के तीन रूप माने हैं। परमात्मा की आराधना के विध-विध प्रकार और उनके प्रतिपादक शास्त्रों को भी आदर की दृष्टि से देखा जाता था । उस समय का समाज भी काफी उदार था । मनु ने असवर्ण विवाहों को वैध माना हैं । तत्कालिन व्यवहारों, मान्यताओं और कला आदि ने भारतीय संस्कृति के निर्माण तथा विकास में अच्छा योगदान दिया है।
कालिदास के संदर्भ में आज की धार्मिक, सामाजिक, आर्थिक और राजनैतिक व्यवस्था बहुत बिगड़ी हुई है । समाज में दंभ, भ्रष्टाचार, शोषण के कारण स्त्रीयों की दयनीय स्थिति है । बलात्कार, अपहरण जैसे किस्से हररोज होते रहते हैं । सामाजिक स्तर निम्न कक्षा का हो गया है । धार्मिक दंभ बढ़ गया हैं । अपने को धर्मगुरु कहलानेवाले धार्मिक गुरु अरबों की संपत्ति अपने नीचे दबाये बैठे हैं। प्रजा ने परमात्मा को आधुनिक स्वरूप दे दिया है। नैतिक मूल्यो का अध:पतन हो गया है, प्रजा निर्माल्य बनती जा रही है। राजनैतिक व्यवस्था नाम:शेष हो गई हैं, तथा राजनैतिक अपराधीकरण बढ़ गया प्रजा आर्थिक उपार्जन में पड़ी हैं, प्रजा में हिंसा, अपराध, भ्रष्टाचार का भाव बढ़ गया है । समाज में मनुस्मृति
की वर्णव्यवस्था बिलकुल नष्ट हो गई हैं । प्रजा का रक्षण करनेवाला कोई नहीं है, और जो प्रजा के रक्षक हैं, वो ही भक्षक बन जाते हैं। समाज में से वैवाहिक पद्धतियाँ नष्ट हो गई हैं । आधुनिक संस्कृति के विकास ने सुव्यवहारों, मान्यताओं, कला आदि को निर्मूलन कर दिया हैं ।
कालिदास के समय में अहिंसा की भावना बहुत अच्छी थी, यह उसके काव्यों में दिखाई पडती है। गन्धर्व ने राजा अज को संमोहन नामक अस्त्र दिया, जो बिना हिंसा किये शत्रुओं को पराजित करनेवाला था । अज ने अपने शत्रुओं पर उस अस्त्र का प्रयोग कर उन्हें हरा दिया, किन्तु उन्हें मारा नहीं । मनु ने शिकार को व्यसन कहकर उसका निषेध किया हैं । कालिदास ने दशरथ के उस शिकार खेलने की निन्दा की है, जिसमें उसके हाथों श्रवणकुमार का वध हो गया था । 'अभिज्ञानशाकुन्तल' में भी माधव के मुख से कवि ने शिकार करना बुरा ठहराया है । शाकुन्तल में यज्ञ में पशु मारनेवाले क्षेत्रिय ब्राह्मण
सामीप्य : मोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पर व्यंग्य से कटाक्ष किया है। उपनिषदों में 'अन्न का निषेध न करो' ऐसा उपदेश दिया है । मनु ने केवल वानप्रस्थ तथा घोर पाप का प्रायश्चित करनेवाले के लिए ही पंचाग्नितापन आदि उपवासों की व्यवस्था की है । इस प्रकार उस समय के समाज में अहिंसा का बड़ा प्रभाव था ।
कालिदास की तुलना में आधुनिक भारत में अहिंसा का प्रभाव अच्छा नहीं है, महात्मा गांधी ने अहिंसा को अपना शस्त्र बनाया था । जैनाचार्यों के अहिंसा के विचार बहुत सुचारु, और समाज - उत्थान के लिए प्रभावकारी हैं, किन्तु आज का आधुनिक समाज पापाचार, हिंसाचार में डूबा है इसलिए महात्मा और जैनधर्म के अहिंसा के विचार प्रभावशाली नहीं होते । आधुनिक युग में गौहत्या और अन्य पशुपक्षीओं की हत्या का सिलसिला बढ़ गया है, इसलिए मांसाहार का भी महत्त्व बढ़ गया है। पर्यावरण और पशु- - पक्षी की अनेक जातियाँ लुप्त होती जा रही हैं। आधुनिक प्रजा ने पर्यावरण और कुदरती संपत्ति को बहुत नुकसान पहुँचाया हैं । पर्यावरण के बिना आज विश्व मानो धगधगते गोले में परिवर्तित होता जा रहा है । मनु, उपनिषद तथा कालिदास के अहिंसा और प्रकृति के सिद्धांत को मानो अभिशाप लग गया है ।
प्राचीन भारत में ऋतुओं के अपने उत्सव थे। उनमें भी वसन्तोत्सव का विशेष महत्त्व था । शाकुन्तल में सानुमती अप्सराने कहा है कि 'मानव उत्सवों के बड़े प्रेमी होते हैं। स्त्रियाँ पति, पुत्र की दीर्घायु, पति का प्रेम प्राप्त करना आदि अनेक प्रयोजनों से व्रत रखती थीं । चित्रकला, नाचना, गानाबजाना आदि मनोरंजन के साधन थे । मन्दिरों तथा उत्सवों में नृत्य भी बहुत प्रचलित थे ।
प्राचीन भारत की तुलना में आधुनिक युग में उत्सव, मनोरंजन शुश्क हो गये हैं, प्रजा उत्सवों से विमुख होकर निरुत्साहित हो गई है । धार्मिक उत्सवों में शुष्कता के कारण प्रजा निर्माल्य होती जा रही है । उत्सवों और मनोरंजन से प्रजा में नये संचार का उद्भव होता है, वह आज नहीं दिखाई पड़ता । कालिदास के समय गृहस्थाश्रम चारों आश्रमों में श्रेष्ठ समझा जाता था। समाज में स्त्रियों का स्थान बहुत ऊँचा था । शिवजी द्वारा बुलाये जाने पर जब सप्तर्षि उनके स्थान पर पहुँचे, तब वसिष्ठ के वाम पार्श्व में देवी अरुन्धती के दर्शन पर उन्हें गृहस्थाश्रम की महिमा का अनुभव हुआ और उन्होंने विवाह का निश्चय कर लिया । उनके इस निश्चय से प्राजापत्य महर्षियों का सिर भी ऊँचा हो गया। समाज में स्त्रियों को सम्मानास्पद पद प्राप्त था । वे शिक्षित होती थीं और उनकी शिक्षा में इतिहास, पुराण, चित्रकला तथा नृत्य, संगीत आदि पर विशेष बल दिया जाता था। पति के साथ यज्ञ आदि धार्मिक क्रियाओं में भाग लेती थीं, इन्दुमती ने स्वयंवर को पसंद किया था और पार्वती ने स्पष्ट ही कह दिया था कि वे शिव से ही विवाह करेंगी। राजा अग्निवर्ण की मृत्यु हो जाने पर उसकी रानी का विधिवत् राज्याभिषेक किया गया था । राजाओं तथा धनी परिवारों में बहुविवाह भी प्रचलित था । कोई-कोई स्त्री अपने पति के साथ सती भी हो जाती थी । कन्या को पराया धन समझा जाता था और उसके लिए योग्य घर की चिन्ता माता-पिता को होती थी । कन्या के जन्म पर उत्सव मनाया जाता था । पुत्र पुत्री जन्म के समय की महिमा का वर्णन कवि ने अपने ग्रन्थों में किया है । कालिदास के ग्रन्थों में कुलीन कन्याओं और विवाहिता नारियों के सुन्दर चित्रों की भी कमी नहीं ।
कालिदास के समय का भारत : आधुनिक भारत के परिप्रेक्ष्य में ।
For Private and Personal Use Only
33
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
कालिदास की तुलना में आज गृहस्थाश्रम निम्नस्तर पर आ गया है, समाज में स्त्रियों का स्थान निम्न स्तर पर आ गया है। स्त्रियों को आदर की भावना से नहीं देखा जाता । आधुनिक शिक्षा पद्धति के कारण प्रजा में संस्कार का अभाव हो गया है । पुत्रैष्णा की तीव्र इच्छा में आज कन्या होने पर गर्भपात करा दिया जाता है, परिणाम स्वरूप आज समाज में कन्याओं की कमी महसूस होने लगी है । सामाजिक असमतुला पैदा हो गई है । पश्चिमी संस्कृति के कारण पतिव्रता स्त्रियों का अभाव दिखाई पड़ता है, सामाजिक असभ्यता बढ़ती जाती है । हरेक व्यक्ति अपने आप में छीपी हुई - बुराई को नहीं देखता और अच्छे आदमी होने का ढोंग करता है । छोटी उम्र में विवाह सम्बन्ध, सामाजिक अज्ञानता, शिक्षा की कमी, बड़ा कुटुम्ब आदि समस्याएँ समाज को दुराचार की ओर ले गई हैं ।
T
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्राचीन काल में राजा दीन-दुखियों या पीड़ितों की सहायता के लिए आवश्यकता आ पड़ने पर, वह अपनी जान पर भी खेलने को तैयार रहता था । प्रजा को वह अपनी सन्तान के सम्मान प्यार और पालन करता था । “सुशासन के कारण प्रजा सुखी और समृद्ध थी । वह उन अभावों से मुक्त थी जिनसे विवश होकर लोग अपराध करते हैं ।" राजकर्मचारी इतने सतर्क थे कि अपराध करनेवाले को तुरन्त पकड़ लेते थे । कालिदास की रचनाओं में उस समय के समाज की नैतिक व्यवस्था का जो चित्र उपलब्ध होता हैं, वह बहुत कुछ विक्रम के राज्यशासन से मिलता-जुलता है, ऐसा अनेक ग्रन्थों के उल्लेख से मालूम पड़ता हैं । दिलीप के राज्य में चोरी का नाम सुनाई नहीं पड़ता था, पराये धन को कोई छू नहीं सकता था । उस समय में सत्पुरुष को सम्मान और दुष्ट पुरुष निकट का सम्बन्धी हो तो भी दंड दिया जाता था । रिश्वत देने या राजकर्मचारी द्वारा बलपूर्वक रिश्वत लेने की मनाई थी, किन्तु पकड़े जाने पर कठोर दंड दिया जाता था ।
३४
आधुनिक युग में नैतिक जीवन अध: पतन की ओर आ चुका है। प्रशासन में बैठे राजनेता दीनदुखियों या पीड़ितो की सहायता से विमुख रहते हैं । कुदरती आपत्ति, प्रकोप और अन्य आपत्तियों के समय राजनेता प्रज्ञा को आश्वासन देकर चले जाते हैं। प्रजा को संभालनेवाला कोई नहीं रहता । राजकर्मचारी बिना रिश्वत लिये प्रजा का कोई कार्य नहीं करते । राजकर्मचारी कामचोरी करते हैं, राजनेता देश का धन लूटते हैं, तो सामान्य प्रजा चोरी, डकैती, लूटफाट आदि करती है । इस प्रकार सामाजिक बुराईया प्राचीनकाल की तुलना में और बढ़ गई हैं ।
कालिदास का युग ऐसा सन्धिकाल था, जब यज्ञ-याग आदि का स्थान शिव, विष्णु, स्कन्द जैसे देवताओं की मूर्तिपूजा ने लिया है । उच्चवर्ग के लोगों की भाषा संस्कृत थी । राजमहेलों और साहित्य के क्षेत्र में भी उसे प्रधान स्थान प्राप्त हो चुका था । उस समय उत्तर तथा पश्चिमोत्तर भारत में बौद्धों की महायान शाखा अपना साहित्य संस्कृत भाषा में ही लिख रही थी । इस युग में वेद का अध्ययन उसके छह अंगो - शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छन्द तथा ज्योतिष के साथ किया जाता था । ब्राह्मण, उपनिषद्, सूत्रग्रन्थ, रामायण, महाभारत और सांख्य आदि दर्शन पाठ्यक्रम के अन्तर्गत थे । धर्म को लेकर मनु आदि के धर्मशास्त्र तथा अर्थ के विषय में कौटिल्य आदि के अर्थशास्त्र के ग्रंथ बने । काम विषय पर वात्सायन का कामशास्त्र आज भी उपलब्ध है, जिसका उपयोग कालिदास ने अच्छी तरह किया है । नागरिक सुसंस्कृत व्यक्ति होता था, अतः उसके व्यवहार में प्रायः उच्छृंखलता का फूहड़पन नहीं आता था ।
सामीप्य : खोस्टो २००६ - भार्य, २००७
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मानचित्र - १
मानचित्र - १
'विक्रमोर्वर्शीय' में इन्द्रसभा में एक नाटक खेले जाने का वर्णन है, जिसके लेखक तथा सूत्रधार स्वयं भरत थे। 'मालविकाग्निमित्र' में पूर्ववर्ती नाट्यकार भास, सामिलक, कविपुत्र आदि का स्मरण किया है । उस समय नृत्यकला भी बहुत उन्नत दशा में थी। मालविकाने अग्निमित्र की एक गोष्ठी में परिष्कृत नृत्य, सूक्ष्म भावाभिनय और मधुर संगीत के कुशल मिश्रण का अद्भुत दृश्य उपस्थित किया था । कौटिल्य के अर्थशास्त्र के गहन अध्ययन के कारण राजनीति - सम्बन्धी विचार से कवि बहुत प्रभावित थे । इस के अनेक प्रमाण उसके ग्रन्थों में मिलते हैं ।
कालिदास के समय में कई मंजिल के सोपानयुक्त भवन बनाये जाते थे । शिलाओं के स्तम्भों में तरह-तरह की चित्र, आकृतियों, मूर्तियाँ, फूल-पत्तियाँ आदि अंकित की जाती थीं । भवनों की दीवारों पर बड़े-बड़े चित्र बनाये जाते थे । रघुवंश के सोलहवें सर्ग में, इसी प्रकार के एक सुन्दर चित्रदृश्य का वर्णन है । उद्यानों में धारागृह भी बनाये जाते थे, जिनमें जलयन्त्र चलते थे । कालिदास के समय तक सुन्दर प्रस्तरवेदियाँ, तोरणद्वार और कलापूर्ण स्तम्भ बन चुके थे, वे आज भी पुराने भग्नावशेष के रूप में देखे जाते हैं । कालिदास ने अपने ग्रन्थों में व्याकरण, कोश, निरुक्त, कर्मकाण्ड. छन्द. ज्योतिष. दर्शन, रामायण, महाभारत, पुराण, धर्मशास्त्र, अर्थशास्त्र, कामशास्त्र, नाट्यसास्त्र, काव्य आदि का अध्ययन करके अपने साहित्य को उच्चतम बनाया है।
___ आधुनिक युग में प्रजा धार्मिक जीवन से विमुख और भगवान में श्रद्धा रहित है। भक्ति और प्रभुस्मरण में बाह्याडम्बर की प्रवृत्तियों ने अपनी जगह बना ली है। बाह्य दिखावे में ही प्रभु स्मरण की प्रवृत्ति होती है, 'मुँह में राम और बगल में छूरी' जैसा भेद चल रहा है । धार्मिक ग्रन्थों के अध्ययन के बीना सामाजिक सुसंस्कृतता का अभाव दिखाई पड़ता है। धार्मिक ग्रन्थों के अध्ययन से संस्कार, विकास, आंतरिक परिवर्तन, सामाजिक उत्थान होता है, जो आज प्रजा में दिखाई नहीं पड़ता । वात्सायन के 'कामशास्त्र' का कोई नीति-नियम समाज में उपलब्ध नहीं है, इसलिए जातीय ज्ञान के अभाव के कारण प्रजा में जातीय रोग की महामारी का आविर्भाव हुआ है।
इस प्रकार कालिदास के समय का भारत और आधुनिक भारत के बीच संस्कृति और सभ्यता
कालिदास के समय का भारत : आधुनिक भारत के परिप्रेक्ष्य में ।
૩૫
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
का साम्य वैषम्य कैसा हैं, इसकी चर्चा उपरोक्त की गई हैं । आधुनिक भारत की सभ्यता में जो परिवर्तन आया हैं, इस से सामाजिक वैमनस्य बढ़ गया हैं । जो हमारी संस्कृति के विरुद्ध हैं।
कालिदास के काव्यों में निर्दिष्ट स्थलों से युक्त • भारत का मानचित्र
संदर्भ अर्थशास्त्र - विष्णुगुप्त, जयमङ्गल, नीतिनिर्णायपन्चटीकासमेत, संपा. श्रीविश्वनाथशास्त्री, भाग १/२ सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय, वाराणसी, द्वितिय संस्करण, १९७० । कुमारसंभव - कालिदास, संपा. आचार्य पं. सीताराम चतुर्वेदी, पंचमसंस्करण, सं. २०५४ विक्रमाब्द, उत्तरप्रदेश संस्कृत संस्थान, लखनऊ केनोपनिषद् - संपा. जगदीशलाल शास्त्री, मोतीलाल बनारसीदास, वाराणसी, द्वितीय संस्करण, सन १९७० तैतिरीय उपनिषद् (उपनिषद संग्रह) - संपा. जगदीशलाल शास्त्री, मोतीलाल बनारसीदास वाराणसी, द्वितीय संस्करण, सन १९७० मनुस्मृति - संपा.वासुदेव ल. चौखम्बा, काशी, पंचम संस्करण, शकाब्द - १८३७ मालविकाग्निमित्र - कालिदास, संपा. आचार्य पं. सीताराम चतुर्वेदी, पंचमसंस्करण, सं. २०५४ विक्रमाब्द, उत्तरप्रदेश संस्कृत संस्थान, लखनऊ यजुर्वेद - संपा. पं. जगदीशलाल शास्त्री, मोतीलाल बनारसीदास, दिल्ही, ई. १९७१, तृतीय संस्करण रघुवंश - प्रो. रेवाप्रसाद द्विवेदी, साहित्य अकादमी, दिल्ली, प्रथम संस्करण, ई. १९९३ विक्रमोर्वशीयम् - कालिदास, संपा. आचार्य पं. सीताराम चतुर्वेदी, पंचम संस्करण, सं. २०५४
विक्रमाब्द, उत्तरप्रदेश संस्कृत संस्थान, लखनऊ १०. अभिज्ञानशाकुन्तल - संपा. सुबोधचन्द्र पंत, मोतीलाल बनारसीदास, दिल्ही, प्रथम संस्करण, ई. १९७०
36
सामीप्य : मोटो. २००६-मार्य, २००७
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
जैनी वाचमुपास्महे काव्यानुशासन और नाट्यदर्पण का मंगल पद्य
www.kobatirth.org
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( हम जैनी वाणी की उपासना करते हैं ) *
पारुल मांकड
जैन आचार्यों ने संस्कृत काव्यशास्त्र में जो योगदान दिया है उनमें आचार्य हेमचन्द्र और उनके शिष्ययुगल रामचन्द्र और गुणचन्द्र सर्वाधिक प्रसिद्ध हैं । 'जैनी वाचमुपास्महे' यह पद्यांश प्रायः सभी जैनाचार्यों के काव्यशास्त्रीय ग्रन्थों में द्रष्टिगोचर होता है । परंतु प्रस्तुत शोधपत्र में हम हेमचन्द्रकृत 'काव्यानुशासन' (का.शा.) के और रामचन्द्र - गुणचन्द्रकृत 'नाट्यदर्पण' (ना.द.) के मंगल पद्य पर विचारविमर्श करना चाहते हैं ।
सर्वप्रथम हम हेमचन्द्र के मंगलपद्य में प्रयुक्त 'जैनी वाचमुपास्महे' पद्यांश का विचार करेगें । यथाअकृत्रिमस्वापदां परमार्थाभिधायिनीम् ।
सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥ (का. शा. १ / १ )
स्वभावतः मधुर पदों से युक्त परम श्रेष्ठ अर्थ को कहनेवाली और सर्व भाषाओं में परिणत होनेवाली जैनी वाणी की हम उपासना करते हैं ।
+
इसकी 'अलंकारचूडामणि' नामक वृत्ति में हेमचन्द्र इस प्रकार विवेचना करते हैं
रागादिजेतारो जिनास्तेषामियं जैनी जिनोपज्ञा । अनेन कारणशुद्धयोपादेयतामाह । उच्यत इति वाक् वर्णपदवाक्यादिभावेन भाषाद्रव्यपरिणतिः । तामुपास्महे । उपासनं योगप्रणिधानम् । अकृत्रिमस्वादून्यनाहार्यमाधुर्याणि पदानि नामिकादीनि यस्यां सा । तथा स्वच्छस्वादुमृदुप्रभृतयो हि गुणमात्रवचना अपि दृश्यन्ते । अथवा अकृत्रिमाण्यसंस्कृतान्यत एव स्वादूनि मन्दधियामपि पेशलानि पदानि यस्यामिति विग्रहः । ( वही पृ. १)
'जिन' का मतलब है जो राग इत्यादि (= द्वेष) को जीतनेवाले हैं वे । उनकी यह वाणी वह जैनी वाणी अर्थात् जिनों के द्वारा प्रयुक्त होनेवाली । अतः उस वाणी की कारणशुद्धि से ही उसकी ग्राह्यता बताते हुए आचार्य कहते हैं - जो बोली जाती है वह हुई वाणी, जो वर्ण (अक्षर), पद तथा वाक्य इत्यादि रूप में भाषा में परिणत होती है उसकी हम उपासना करते हैं ।
-
'उपासन' का अर्थ है योग में निर्दिष्ट ध्यान । अकृत्रिम स्वादु अर्थात् स्वभाव से ही मधुर नामादि अर्थ को दर्शाने वाले पद जिसमें हैं ऐसी वाणी । स्वच्छ, स्वादु, मृदु, कभी केवल गुणवाचक भी प्रतीत होते हैं । अथवा अकृत्रिम होने के कारण और अपरिष्कृत होने के कारण ही मीठे तथा अल्प बुद्धि वालों के लिए कोमल (सरल) लगनेवाले पद जिसमें हैं, ऐसा ( समास का ) विग्रह हो सकता है । २
आचार्य हेमचन्द्र आगे समझाते हुए कहते हैं कि यह (वाणी) गीत इत्यादि के समान है । परमार्थ
★ AIOC (जगन्नाथपूरी) २००२ डिसे. में स्वीकृत शोधपत्र |
रीडर इन संस्कृत, एल. डी. इन्स्टिीट्यूट ऑफ इन्डोलोजी, अहमदाबाद
जैनी वाचमुपास्महे - ( हम जैनी वाणी की उपासना करते हैं ) * - काव्यानुशासन और नाट्यदर्पण ..
For Private and Personal Use Only
39
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
अर्थात् आत्यंतिक कल्याण अर्थात् मोक्ष - को कहनेवाली उस (वाणी) का स्वभाव होने से परमार्थ को कहनेवाली - ऐसा कहा गया | द्रव्यादि के अनुयोग भी परंपरा से मोक्ष के प्रयोजन रूप होने से परमार्थ का कथन करनेवाले माने गये हैं। और भी सब देवता, मनुष्य तथा तिर्यंच् (पक्षी) की सुंदर भाषाओं में परिणत होती अर्थात् तन्मयता को प्राप्त करती है; अतः वह 'सर्वभाषापरिणता' है। एकरूप होती हुई भी भगवान की अर्धमागधी भाषा बादलों ने छोडे हुए जल की भाँति आश्रय के अनुरूप बनके परिणत होती है । ३
इस तरह जगत के लिए विस्मयरूप अतिशय अर्थात् श्रेष्ठत्व बिना एकसाथ अनेक प्राणियों पर उपकार करना संभव नहीं हो पाता ।४
(१) जैनी वाणी अर्धमागधी भाषा
हेमचन्द्र के 'विवेक' में द्रव्यानुयोग' के सिवा कोई पद पर प्रकाश डाला नहीं गया है। हेमचन्द्र प्रस्तुत मंगल पद्य के विवरण से निम्नोक्त तथ्य उभर आते हैं जैनों की सरस्वती जिनोपज्ञा है और जिन वह है जिसने राग
www.kobatirth.org
-
द्वेषादि कषायों को जित लिया है ।
(२) राग-द्वेष विहीन चित्तवाले मुनियों की वाणी होने से उसकी कारणशुद्धि स्वयं स्पष्ट है अतः यह उपादेय है, स्वीकार योग्य है ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ww
(३) बोली जाती है इसलिए 'वाक्' वाणी है और अकारादि वर्ण, पद और वाक्यादि भावरूप होने से भाषाद्रव्य में परिणत होती है । उसकी उपासना हम करते I (४) उपासना का अर्थ है योगशास्त्र में कथित प्रणिधान ध्यान चिंतन इत्यादि । (५) वाणी के जो पद हैं वे स्वभावतः ही मधुर होने से आस्वाद्य हैं जो पद नामादि अर्थ को दर्शाते
मनन
हैं ।
३८
-
B
-
(६) स्वच्छ, मधुर, सुकुमार आदि (शब्द) केवल गुणवाचक ही होते हैं । स्वच्छ, माधुर्यादि काव्यगुण से यह वाणी परिपूर्ण है यह गर्भितार्थ भी ध्वनित होता है ।
(७) स्वाभाविक प्राकृत (संस्कृत नहीं हैं याने परिस्कृत नहीं हैं) पद होने से ही स्वादुमधुर होते हैं तथा मन्दमति वालों को भी सरल लगते हैं । यह सब गीतादि के भी समान है ।
(८) परमार्थ
निःश्रेयस मोक्ष को कहनेवाली होने से यह परमार्थाभिधायिनी भी है । क्योंकि द्रव्यादि अनुयोग भी परंपरा से निःश्रेयस के ही प्रयोजक हैं ।
(९) जैनी वाणी सुर नर और तिर्यंच् की सुंदर भाषा में परिणत होती है अर्थात् तन्मयता को प्राप्त होती है अतः इसे "सर्वभाषापरिणता" कहा गया है ।
For Private and Personal Use Only
(१०) एकरूप होने के बावजूद भी भगवान की अर्धमागधी भाषा बादलों ने बरसाये हुए पानी की तरह आश्रय के अनुरूप परिणत होती है। जैसे मेघजल सागर, सरिता, तालाब, आदि आश्रय के अनुरूप बरसता है और आश्रय व्याप में समा जाता है, वैसे अर्धमागधी भाषा भले एक हो मानव, देवतागण
सामीप्य : खोस्टो २००६ - भार्य, २००७
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
और तिर्यंच सभी को अपनी-अपनी भाषा में समझ में आती है इसलिए उसे 'सर्वभाषापरिणता'
कहा गया है। (११) इन 'अतिशयों' के बिना एकसाथ अनेक जीवों पर उपकार करना असंभव है।
अधुना हम नाट्यदर्पणकारों के मंगलपद्य की समीक्षा करेंगे -
प्रथम विवेक में मूलग्रन्थ और स्वपज्ञवृत्ति के आरंभ में दोनों के लिए मंगलाचरण का समान पद्य (हालां कि दो बार उल्लेखित करते हैं) उद्-घोषित करते हुए रामचन्द्र गुणचन्द्र कहते हैं -
चतुर्वर्गफलां नित्यं जैनी वाचमुपास्महे ।
रूपैदशभि विश्वं यया न्याय्ये धृतं पथि ॥१/१।। धर्म, अर्थ, काम और मोक्षरूप चतुर्वर्गात्मक फलों को प्रदान करनेवाली, जिनों की उस वाणी को हम नमस्कार करते हैं जिसने अपने बारह रूपों (द्वादशांग - से) द्वारा संसार को न्यायोचित मार्ग में स्थापित किया है।
स्वोपज्ञ-वृत्ति में इस पद्य को मंगल-परक और अभिनय-परक दो अर्थों में कहा गया है -
(१) चतुर्वर्ग इत्यादि - चतुर्वर्गो धर्म - अर्थ - काम - मोक्ष - यथौचित्यं प्रधानं गौणं वा फलं यस्यां समुदाय - समदायिनोरभेदोऽप्यस्ति, तेन पुरुषभेदेन एक - द्वि - त्रि पुरुषार्थफलत्वेऽपि चतर्वर्गफलत्वं न विहन्यते ।
इष्टलक्षणात्वाच्च फलस्य यो यस्य, पुरुषार्थोऽभीष्टः स तस्य प्रधानं, अपरो गौणः । 'नित्यम्' इत्यनेन आवश्यकं वाचः चतुर्वर्गफलं प्रति हेतुत्वमुच्यते । अर्थापेक्षया जिनानामियं जैनी । जिनोपदिष्टं ह्यर्थ ऋषयो ग्रथ्नन्ति । 'वाचम्' इति भारतीम् । 'उपास्महे तदर्थानुष्ठानेन समीपे वर्तामहे । समीपवृत्या च तदेकशरणात्मात्वमात्मना रव्यापितम् ॥ (ना.द. पृष्ठ १/१ उपर)
चतुर्वर्ग अर्थात् धर्म, अर्थ, काम और मोक्ष रूप चारों पुरुषार्थ औचित्य के अनुसार जिसके प्रधान या गौण फल हैं वह चतुर्वर्गफला वाणी हुई । समुदाय और समुदायी का अभेद माना जाता है इसलिए पुरुषभेद से एक दो और तीन पुरुषार्थ फल के रूप में हो तो भी चतुर्वर्ग का खण्डन नहीं होता ।
फल के इष्ट होने से चारों पुरुषार्थों में जिस समय जो पुरुषार्थ जिसको अभीष्ट है, वह उसके लिए प्रधान होता है और अन्य पुरुषार्थ गौण फल वाले होते हैं । चतुर्वर्ग फलों के साथ अन्वित होने वाले 'नित्यम्' इस पदसे वाणी का चतुर्वर्ग फल के प्रति आवश्यक - अनिवार्य - हेतुत्व सूचित किया है। यह जिनवाणी शब्दात्मक ही हो यह आवश्यक नहीं, किन्तु अर्थ की अपेक्षा से (रागादि के जेता) जिनों की यह वाणी होने से उसे 'जैनी' कहा गया है। क्योंकि जिनों के द्वारा बताए गये अर्थ को ही ऋषि अपने ग्रन्थ में ग्रथित करते हैं । वाचम् से भारती - सरस्वती का ग्रहण होता है । उपास्महे अर्तात् इसके अनुष्ठान से समीप-उपस्थित होते हैं । समीप रहने के कारण अपने एकमात्र शरणागतत्व के रूप में प्रतिपादित किया है।
जैनी वाचमुपास्महे - (हम जैनी वाणी की उपासना करते हैं)* - काव्यानुशासन और नाट्यदर्पण ...
उ&
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'नित्यम्' का उपास्महे पद के साथ भी अन्वय करते हुए ना.द. कार आगे स्पष्टता करते हुए कहते है -
"नित्य' का यहाँ 'उपास्महे' पद से भी अन्वय होता है । इसमें उपासन का अविच्छेद (=नैरन्तर्य) सूचित होता है । द्वादशरूप अर्थात् आचारांग सूत्र से लेकर द्रष्टिवाद तक जैनधर्म के बारह मुख्य अंक । यहाँ पर प्रसिद्ध बारह मुख्य अंग ही अभिप्रेत है, अन्य जैन आगमादि नहीं, क्योंकि उनकी तुलना बारह रूपकों के साथ नहीं हो पाती ।
_ 'विश्व' पद समुदाय की दृष्टि से एकवचन में है। विश्व अर्थात् कर्मभूमि के प्राधान्य को लेकर मनुष्यलोक अथवा पूरा विश्व (संसार) । न्याय्य पद की धर्मपथ्यर्थ इत्यादि सूत्र से न्याय्य अर्थात् न्याय में यत् प्रत्यय करने से सिद्धि होती है। न्यायानुकूल मार्ग में 'धृतं' अर्थात् व्यवस्थित किया । यह व्यवस्थापन तीनों काल में होने से अतीत (भूतकाल का) निर्देश किया है । क्योंकि धृतम् पद से प्रतीत होता अतीतनिर्देश वाणी के अनादित्व को सूचित करता है । (वही. पृ. ९, १०) द्वितीय व्याख्या :
ना.द.कार प्रस्तुत मंगल की अभिनयपरक व्याख्या करते हैं -
(२) यद्यपि साक्षात् धर्म - अर्थ - कामफलान्येव नाटकादिनि तथापि 'रामवद् वर्तितव्यं न रावणवद्' इति हेयोपादेय - हानोपादानपरतया, धर्मस्य च मोक्षहेतुतया मोक्षोऽपि पारम्पर्येण फलम् । 'नित्यम्' इत्यनेन चतुर्वर्गफलान्येव रूपकाणि निबन्धनीयानि इति ख्याप्यते । जिनानां रागादिजेतृणां लक्षणप्रणयनापेक्षेयं जैनी । न नाम सर्वत्रोपदिष्टं लक्षणं न । नवेक्षाऽर्वाचीनदृशः संक्षेपविस्तराभ्यां तत् कर्तृ प्रभवन्ति ।
यद्यपि नाटकादि रूपक प्रकार धर्म, अर्थ, और काम इन तीनों में से किसी एक फल को साक्षात् रूप से प्रदान करते हैं। फिर भी 'राम की तरह वरताव करना चाहिए रावण की तरह नहीं' इस तरह हेय और उपादेय (परित्याज्य और ग्राह्य) परक होने से परंपरा से धर्म भी नाटकादिके रूप में मोक्ष रूप फल का कारण हो सकता है। 'नित्यम्' से चतुर्वर्ग फलरूप नाटकादि का ही निरूपण कवियों को करना चाहिए यही बात यहां सूचित की गई है । 'जिनों' से अर्थात् रागादि के विजेता सन्तों का ग्रहण भी यहाँ होता है अतः रागादि को वश में करनेवालों की यह वाणी साक्षात् रूप से - अपने मूल रूप में (जिनों की न होने पर भी) रचना की दृष्टि से जिनों की ही कही जा सकती है। और सर्वत्र उपदिष्ट अर्थ लक्षण न हो ऐसी कोई बात नहीं है । नवीन दृष्टिवाले अर्वाचीन भरतादि उसको विस्तार से कह सकते हैं ।
'वाचम्' को स्पष्ट करते हुए ना.द.कार बतातें है कि 'वाचम्' अर्थात् नाटकादि रूप वाणी का 'उपास्महे' अर्थात् हम परिशीलन करते हैं । 'नित्यम्' पद इस अभिनय परक अर्थ में भी - 'चतुर्वर्ग'
और 'उपास्महे' दोनों पदों के साथ वंदनपरक अर्थ की तरह यहां भी जोडा गया है। अभिप्राय यह है कि, नाटकादि का सतत परिशीलन न करनेवाले विद्वान को - नाट्यशास्त्र आदि पर ग्रन्थ रचनेवाले औचित्य को प्रतिपादित करनेवाले-उनको उचित नियमों के प्रतिपादक विद्वान् कैसे कह सकते हैं ।
'रूपक' शब्द की व्युत्पत्ति विशद करते हुए दोनों ग्रन्थकार कहते हैं - रूप्यन्ते अभिनीयन्ते इति
४०
सामीप्य : मोटो. २००६ - भार्थ, २००७
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रूपाणि नाटकादीनि । 'रूपित' अर्थात् अभिनय द्वारा प्रदर्शित किये जाते हैं इसलिए नाटकादि 'रूपक' कहलाते हैं। इससे अनभिनेय है (काव्यादि) वहां 'रूप' शब्द अप्रतीत ही रहता है। अतः वाणी का सामान्य निर्देश होने पर भी वाणी अभिनेय - नाटकादि रूप ही समझी जानी चाहिए । वैसे 'अभिनेय' के बारह से भी ज्यादा भेद हैं, किन्तु प्रस्तुत प्रकरणानुसार 'द्वादश' पद कहा है । 'विश्वम्' पद पहली व्याख्या के समान यहां भी समुदायवाची ही है। समवकार आदि रूपक प्रकारों में देवता आदि का चरित्र निरूपण होता है इसलिए नाटक में भी समस्त विश्व का (केवल मर्त्यलोक का ही नहीं) समावेश होता है । 'पथि' पद यश सम्पादन का उपाय होने से उत्तम कार्यों को बोधित करता है । नायक और प्रतिनायक के विषय में धर्म और अधर्म के फलों को दिखलाकर नाटकादि दुर्दान्तचित्त (अधर्मियों) के व्यवहार को भी न्याय्य मार्ग में व्यवस्थापित करते हैं ।
___ इस व्याख्या में भी श्रद्धापरक होने से यह पद्य नमस्कार सूचक ही समझना चाहिए । इस पद्य को विवरण के प्रारंभ में और मूल ग्रन्थ की कारिका रूप में यह सूचित करने के लिए रखा गया है कि मूलग्रन्थ और वृत्ति दोनों के कर्ता अभिन्न हैं । (ना.द. पृ. ११, १२)
मंगलपरक और अभिनयपरक दो प्रकार के विवरण से निम्नोक्त तथ्य उभर आते हैं । (१) परंपरा अनसार मंगल पद्य में इष्ट और समचित देवता को नमस्कार किया गया है। यहां इष्ट और
समुचित देवता जैनी वाणी ही है । वाणी की प्रशंसा से समग्र कृति और अर्थ की प्रशंसा व्यञ्जित
होती है। (२) रागादि के जेता हैं वे जिन हैं उनकी वाणी अर्धमागधी भाषा जो अर्थापेक्षा भरतादि मुनि की भी
वाणी है क्योंकि ऋषि रागादि जेता जो हैं उन्हीं की (जिनों की) वाणी कहते हैं। भाषा चाहे संस्कृत हो । भले ही वे अर्वाचीन हो, पर नूतन दृष्टिवाले हैं अतः ग्रन्थकार भरतादि की भी प्रशंसा करते
(३) धर्म - अर्थ - काम और मोक्षरूप पुरुषार्थ चतुष्टय जैनी वाणी का फल है । नाट्य के संदर्भ में
प्रथम तीन पुरुषार्थ ही फलरूप हैं किन्तु धर्म से मोक्षरूपी पुरुषार्थ का भी आक्षेप हो जाता है । (४) वाणी 'द्वादशाङ्गी' है। वैसे ४५ जैन आगम हैं, परंतु यहाँ सूत्रकृतांगादि बारह अंग आगमों का निर्देश
ही उचित समझा गया है। क्योंकि अभिनयपरक अर्थ में प्रस्तुत वाणी नाटकादि बारह प्रकार के रूपकों को धारण करती है और जगत को न्याय्य मार्ग में व्यवस्थापित करती है। रूपकों में नाटकादि को देखते हुए अधर्म के पथ पर जो हैं वे उद्धत मनुष्य भी न्याय्य पथ पर - धर्म के पथ पर प्रतिष्ठित होते हैं। क्योंकि नाटकादि में राम की तरह जीना चाहिए रावण की तरह नहीं, यही उपदेश
व्यञ्जित होता है। (५) 'नित्य' विशेषण दोनों अर्थ में चतुर्वर्ग और 'उपास्महे' के साथ जुडता है । नित्यम् - आवश्यक
वाणी जो चतुर्वर्ग प्रति कारणरूप है । 'उपास्महे से तदर्थानुष्ठान से उस वाणी की समीप में रहते हैं यह विदित होता है। अर्थात् नैरन्तर्य सूचित होता है। अभिनयपरक अर्थ में चतर्वर्गफल रूप
जैनी वाचमुपास्महे- (हम जैनी वाणी की उपासना करते हैं)* - काव्यानुशासन और नाट्यदर्पण ...
४१
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
रूपकों को निबन्धित करना ही चाहिए यही अर्थ सूचित होता है । और 'उपास्महे' से नाटकादि ग्रन्थों का और उसके शास्त्र ग्रन्थों का सतत परिशीलन समझना चाहिए ।
(६) विश्व से 'मर्त्यलोक' और सारा 'विश्व' (चौदह भुवनादि) यही एक अर्थ सूचित होता है । दूसरा अर्थ है नाटकादि में खास तौर से समवकारादि में देव दैत्य के चरित होने से मनुष्यलोक के सिवा इतर लोक का भी निरूपण आवश्यक समझा गया है ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪૨
(७) न्याय्ये पथि - न्याय से अनपेत अर्थात् न्यायानुकूल मार्ग में विश्व को प्रतिष्ठित करना जैनी वाणी का कर्तव्य है । नाटक के सन्दर्भ में यशसंपादन के उपाय रूप होने से नायक प्रतिनायक के नयानय (नय और अनय) रूप फल के उपदेश से नाटकादि दुष्टों को भी सुपथ पर प्रतिष्ठित कर सकते हैं ।
समीक्षा :
नाट्यदर्पणकार के मंगल पद्य के प्रेरणास्रोत हेमचन्द्र का का.शा. ही है । परंतु का.शा. का पद्य परंपरागत और केवल धर्मपरक है। जबकि, ना.द. कार मंगल पद्य से जैनी वाणी का नाट्यवाणी तक विस्तार करके व्यवहारिक अभिगम का स्वीकार करते हैं, बेशक पद्य का मंगलपरक और अभिनयपरक अर्थ जताने में ना.द.कार का परिश्रम सायास लगता है। का.शा. में हेमचन्द्र का मंगल पद्य नितान्त सहज और भक्तिभाव पूर्ण है। हेमचन्द्र ने काव्यपरक अर्थ देने का सभान प्रयत्न नहीं किया है । मधुर मृदु स्वादु ये जैनी वाणी - भगवान की अर्धमागधी भाषा के निराले गुण हैं और उनके निरूपण से सहज रूप में माधुर्य, सुकुमार इत्यादि काव्यगुणों की व्यञ्जना भी निष्पन्न हो ही जाती है ।
-
हेमचन्द्र ने भी रूपक के द्वादश भेद स्वीकृत किये हैं, प्रकरणी के बदले वे सट्टक का निर्देश करते हैं इतना फर्क है । ना.द. ने प्रकरणी को जोडकर अपने रूपकभेद को भी द्वादश ही माना है । किन्तु उन्हें द्वादशांगी जैनी वाणी के साथ युक्त कर दिया है । अत्र उनका प्रेरणास्त्रोत दशरूपक है । दशरूपक में धनञ्जयने विष्णु के दश अवतारों को लेकर रूपक के दश प्रकार निरूपित किये हैं । (द.रू. १/२) रामचन्द्र - गुणचन्द्र ने चतुर्वर्ग को नाट्य का फल माना है । अतः उनका अभिगम साहित्य के संदर्भ में भी धार्मिक है। पूरा काव्य व नाट्यसाहित्य का फल केवल आनन्द है । काव्य और नाट्य में उपदेश जरूर आता है पर वह कान्तासंमित है । साहित्य मात्र का प्रधान प्रयोजन अनर्गल आनन्द ही है | हेमचन्द्र ने काव्य के संदर्भ में आनन्दरूप प्रयोजन का स्वीकार किया ही है क्योंकि कला मात्र आनन्द के लिए ही होती है (का. शा. १ / ३)
।
For Private and Personal Use Only
सामीप्य : खोस्टो २००६ - भार्य, २००७
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पादटिप्पण अ. वाग्भटकृत काव्यानुशासन १/१ नि.सा. आवृत्ति १९६५ व. नरेन्द्रप्रभसूरिकृत अलंकारमहोदधि १/१ : सं. एल.बी.गान्धी, जी.ओ. ऐस. बरोडा, १९४२ क. आचार्य अजितसेनकृत अलंकार चिन्तामणि सं. नेमिचन्द्र शास्त्री, भारतीय ज्ञानपीठ, दिल्ही, :
१९७३, इत्यादि ग्रंथ का मंगलपद्य २. बालस्त्रीमूढमूर्खाणां नृणां चारित्रकाक्षिणाम् ।
अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धन्तः प्राकृतः कृतः ॥१॥ (का.शा. हेमचन्द्र वृत्ति में उद्धृत पद्य पृ. १) : सं. डॉ. तपस्वी नान्दी, एल.डी.इन्स्टिीट्यूट ऑफ इन्डोलोजी, अहमदाबाद, ई.स. २०००. तदेतग्दीतादिसाधारणमिति विशिनष्टि । परमार्थो निःश्रेयसं तदभिधानशीलां परमार्थाभिधायिनी द्रव्याद्यनयोगानामपि पारम्पर्येण निःश्रेयसप्रयोजनत्वात् । तथा सर्वेषां सुरनरतिरश्चां विचित्रासु भाषासु परिणता तन्मयतां गतां सर्वभाषापरिणताम् । एकरूपापि हि भगवतोऽर्धमागधी भाषा । वारिदविमुक्तवारिवदाश्रयानुरूपतया परिणमपि । यदाह - देवा दैवीं नरा नारी शबराश्चापि शाबरीम् । तिर्यञ्चोऽपि हि तैरश्ची मेनिरे भगवग्दिरम् ॥२॥ न ह्येवंविधं भुवनाद्भुतमतिशयमन्तरेण युगपदनेकः सत्त्वोपकारः शक्यकर्तुम् । (वही पृ. १) का.शा. १/१ विवेक (पृ. २) : संपा. र.छो. परीख महावीर जैन विद्यालय मुंबई, १९३८ अनुयोग चार प्रकार के हैं - चरणकरणानुयोग, धर्मकथानुयोग, गणितानुयोग और द्रव्यानुयोग - जो परंपरासे निःश्रेयस मोक्षके साधक बन सकते हैं। बारह अंग निम्नोक्त हैं - (१) आचारांग (२) सूत्रकृतांग (३) स्थानाङ्ग (४) समवायाङ्ग (५) भगवती (६) ज्ञाताधर्मकथा (७) उपासकदशा (८) अन्तःकृतदशांग (९) अनुत्तरोपपातिक (१०) प्रश्नव्याकरण (११) विपाक (१२) दृष्टिपाद । ना.द. पृ. १,२ संपाः. आचार्य विश्वेश्वर. दिल्ली विश्वविद्यालय, १९६१.
ॐ
६ .
जैनी वाचमुपास्महे- (हम जैनी वाणी की उपासना करते हैं)* - काव्यानुशासन और नाट्यदर्पण ...
४३
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાશ્મ, મધ્યામ અને નવાશ્મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
ડૉ. આર. ટી. સાવલિયા*
પુરામકાલીન સંસ્કૃતિ :
સંસ્કૃતિની શરૂઆતનાં હજારો વર્ષોનો વૃત્તાંત અનલિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિના વૃત્તાંત માટે અન્ય સમકાલીન સાધનો દ્વારા કેટલીક રૂપરેખાત્મક માહિતી મળે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગુ-અક્ષરજ્ઞાન કે નિરક્ષરજ્ઞાનકાલને “પ્રાગુ-ઐતિહાસિક કાલ' તરીકે ઓળખવામાં આવે છે. આ કાલમાં માનવસર્જિત ટકાઉ ચીજો મુખ્યત્વે પાષાણની ઘડવામાં આવતી. આથી તે યુગને “પાષાણયુગ' કહે છે. એ ચીજોમાં મુખ્યત્વે હથિયારોનો સમાવેશ થાય છે. પ્રા-ઐતિહાસિક કાલ આ પાષાણયુગોનો બનેલો છે.
પ્રાગુ-ઐતિહાસિક સંસ્કૃતિના વૃત્તાંતનો સર્વ આધાર એ કાલની પુરાવસ્તુકીય સાધનસામગ્રી પર રહેલો છે, જેમાં મુખ્યત્વે માનવે ઘડેલાં પાષાણનાં હથિયારો, માનવોના અને માનવની સાથે સંકળાયેલા પ્રાણીઓના દેહાવશેષ, માનવે ઘડેલાં વાસણો વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે. આ સામગ્રી સ્થળતપાસ અને કેટલેક અંશે ઉખ્ખનન (ખોદકામ) દ્વારા પ્રાપ્ત થઈ છે.
પ્રાગિતિહાસના વિભાગીકરણમાં મોટેભાગે સ્તર-રચના, ઓજારોના ઘડતર, વપરાયેલી વસ્તુઓ, પ્રાપ્તિસ્થાનો વગેરેનો ઉપયોગ થાય છે. તેમાં ઓજારો બનાવવામાં વપરાતાં પદાર્થો વધુ મહત્ત્વ ધરાવે છે. આ મુજબ થતા વિભાગીકરણમાં જ્યારે માત્ર પથ્થરોનાં જ ઓજારો ઉપરાંત અસ્થિ (હાડકાં)ઓનાં ઓજારો વપરાતા તેવા યુગને
અશ્મયુગ' નામ આપવામાં આવે છે. પથ્થરોની સાથે તાંબુ, કાંસું જેવા પદાર્થો ઓજારો બનાવવા માટે વપરાય છે ત્યારે તે યુગને ‘તામ્રાશ્મયુગ” કહે છે. જ્યારથી લોખંડનાં ઓજારો વપરાવા માંડે છે ત્યારથી ‘લોહયુગ'ની શરૂઆત ગણાય છે.
સમગ્ર દષ્ટિએ ભારતના પ્રાગિતિહાસના વિભાગો આ પ્રમાણે પાડવામાં આવે છેઃ (૧) પ્રાચીનાશ્મયુગ : (Palaolithic or Old Stone Age)
આશરે ૨૫ હજાર વર્ષ પહેલાંનો અને વિશ્વ-ઇતિહાસમાં આશરે ૨૬ લાખ
વર્ષ કરતાં વધુ જૂનો સમય. (૨) મધ્યામયુગ
(Mesolithic or Middle Stone Age)
આશરે ૨૫ હજાર વર્ષથી ૧૩ હજાર વર્ષ સુધી (૩) અંત્યામયુગ
(Neolithic or New Stone Age)
આશરે સાડા ચાર હજાર વર્ષથી ૧૩ હજાર વર્ષ સુધી (૪) નવાશ્મયુગ
આશરે ચાર હજાર વર્ષથી ૬ હજાર વર્ષ સુધી (૫) તામ્રામયુગ
(Copper Bronze Age) આશરે ત્રણ હજાર વર્ષથી છ હજાર વર્ષ સુધી
Delivered lectures in the Deparment, under the UGC scheme of exchange of teacher : Department of History, Sardar Patel University, Vallabh Vidyanagar. Date : 1 & 2 September, 2006 વરિષ્ઠ અધ્યાપક, ભો.જે.વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કૅમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) લોહયુગ
: (Iron Age)
આશરે ત્રણ હજાર વર્ષથી આજ સુધી સામાન્ય ભાષામાં જોઈએ તો, • આદિમ અસંગ્રાહક તબક્કો અથવા આદ્ય અને મધ્યપાષાણ યુગો • વિકસિત અત્રસંગ્રાહક તબક્કો અથવા અંત્યપાષાણ/મધ્યપાષાણનો યુગ પ્રારંભિક અન્ન ઉત્પાદન તરફ સંક્રમણ અથવા આદ્ય નૂતનપાષાણ યુગ સ્થાયી ગ્રામ કોમો અથવા વિકસિત નૂતનપાષાણ યુગીતામ્રપાષાણ યુગ નાગરિકીકરણ અથવા કાંસ્યયુગ
આ રૂપરેખાની અંતર્ગત જુદાં જુદાં સ્થળોની આનુપૂર્વી માટે પણ જાતજાતના વિવાદો ચાલતા હોય છે. ખાસ કરીને આ વિવાદોમાં પથ્થરનાં ઓજારોનાં સ્વરૂપો, એ ઓજારો સાથે મળતાં પ્રાણીઓનાં અસ્થિઓ વગેરે વાપરીને દલીલો થતી હોય છે.
ગમે તે અભિપ્રાયો હોય તો પણ પ્રાગ-ઇતિહાસની જ્ઞાનપ્રાપ્તિના વિશિષ્ટ માર્ગો દ્વારા ભારતમાં પ્રાગિતિહાસનું અને આદ્ય-ઇતિહાસયુગનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ સ્પષ્ટ છે.
પ્રાગૈતિહાસિક માનવવિદ્યા (Prehistoric Anthopology) દ્વારા માનવનો શારીરિક વિકાસ જાણી શકાય. છે અને પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વ (Prehistoric Archaeology)થી માનવે શ્રમ દ્વારા મેળવેલી માનવતા જાણી શકાય છે.
નિસર્ગના ફેરફારો અને પદાર્થોની ગોઠવણીમાં એક જ પ્રકારના સ્વરૂપવાળા પથ્થરો, રેતી, માટી વગેરેને સ્તર અથવા વળું કહે છે. માનવોના પ્રવૃત્તિસૂચક પદાર્થો પણ પૃથ્વી પર સ્તરાનુક્રમમાં અનેક સ્થળે ગોઠવાયેલા મળે છે. તે સ્થળે નૈસર્ગિક પ્રક્રિયા તથા માનવોની બુદ્ધિ તથા મહેનતથી સ્તરોમાં ફેરફારો થતા હોય છે. આ તપાસમાં માનવકૃત વસ્તુઓ તથા નૈસર્ગિક પરિસ્થિતિમાં થયેલા ફેરફારો લક્ષમાં લેવામાં આવે છે. માનવકૃત વસ્તુઓની મદદથી સમજાય છે કે માણસો પોતાની જરૂરિયાત સંતોષવા માટે જોઈતાં ધારદાર સાધનો પથ્થરના બનાવતા.
પ્રાચીન પાષાણયુગમાં માનવ પ્રાણીઓના શિકારથી તથા માછલીઓમાંથી ભરણપોષણ કરતો. શિકાર કરવા માટેનાં ઓજારો બનાવવા માટે પણ ઓજારો ઘડવાનો વિચાર માનવમનમાં આવ્યો હોય તેમ લાગે છે. પથ્થરનાં ઓજારોના મુખ્ય બે પ્રકાર હતા (૧) ઘડીને બનાવેલા ઓજારો (Core Tools) (૨) ચીરીઓ પાડી બનાવેલા ઓજારો (Flake Tools). આ ઓજારો બનાવવામાં આકારની દરકાર રખાઈ લાગતી નથી. જેમાં ફળાં જેવાં હથિયારો (ભાલાની અણીઓ) તથા પથ્થરના ટુકડા કરીને કે છોલીને બનાવેલાં જુદી જાતનાં ઓજારો મળે છે.
પથ્થરોનાં ઓજારો બનાવવા માટે શરૂઆતમાં અનુકૂળ પથ્થર શોધીને તે ફોડવામાં આવતો અને તેનું ઓજાર બનાવવામાં આવતું. તેમાં ગાભ કે પતરીનો ઉપયોગ થતો જોવામાં આવે છે. પરંતુ પથ્થરનાં ઓજારોના ઘડતરનો વિકાસ થવાથી સારી રીતે બંધાયેલા સૂક્ષ્મ રજકણવાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો. આવા પથ્થરો અણિયાળી એરણ પર મૂકીને ફોડવામાં આવતા. તે પથ્થરોના નળાકાર કે શંકુઆકાર ગાભ પરથી પતરી કાઢવાના પ્રયોગમાં જયારે અણી લાંબી કાઢવાની જરૂર પડી ત્યારે નળાકાર ગાભની એક લાંબી બાજુ પર પહેલાં આડી અવળી નાની નાની પતરીઓ કાઢવામાં આવતી. આ રીતે પથ્થર ફોડીને આ પથ્થરને અણિયાળી એરણ પર રાખીને તેને બાજુ પરથી હલકી હથોડીના ઘા કરવાથી લાંબી પતરી નીકળે છે. આ પતરીને નસ કાકરવાળી હોય છે. આ કાકરવાળી, નસને લીધે આવી પતરીઓને “કાકરનસ' પતરી કહેવાય. આ રીતે ગાભ પરથી પહેલી પતરીઓ નીકળે તે મોટેભાગે પુરામ, મધ્યમ અને નવા મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
૪૫
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચ્ચે એક નસવાળી હોય છે. પરંતુ ગાભ નાનો થાય ત્યારે તેની પરથી બે નસવાળી પતરીઓ પણ નીકળે છે, તેથી પતરીઓ તપાસતાં તેની ઉપરથી નસો તથા તે ફોડવાની પદ્ધતિ બાબત અનુમાન થઈ શકે છે.
આમ, પથ્થરો ફોડવા માટે વપરાતી વિવિધ પદ્ધતિઓ જોતાં તેમાં પથ્થરમાંથી વધુ પતરીઓ કાઢવાની રીત વિકસતી ગઈ છે. તેની પરથી મનુષ્યની બુદ્ધિ માટે અનુમાન કરી શકાય કે શરૂઆતમાં મનુષ્યની તેની તાત્કાલિક જરૂર પૂરી પાડવા માટે ઓજારો ઘડવાની આવડત વિકસી છે, અર્થાત્ તેની કારીગરી અને વિચાર કરવાની શક્તિમાં સારો વિકાસ થયો હતો. આ પરિસ્થિતિનો ખ્યાલ ઓજારોના ઘાટ પરથી પણ આવી શકે છે.
અશ્મ ઓજારો પૈકી અશ્મભુરિકા, અશ્મકુઠાર લાંબો વખત વપરાયાં, પરંતુ તેની સાથે ચાલુ થયેલી પતરી વાપરવાની પરંપરામાં પતરીમાંથી જુદાં જુદાં સાધનો બનાવવાની પરંપરા વિકસતી ચાલે છે. આ પરંપરામાં મળી આવતાં સાધનોમાં જાતજાતની ખુરપી અથવા છોલવાનાં સાધનો ઘણાં મળે છે. આ સાધનો મોટે ભાગે એક બાજુ પર કે જુદી જુદી બાજુ પરની ધાર અને તેના ઉપયોગથી ઓળખાય છે. જેમ કે, પાર્શ્વખુરપી, અન્તઃખુરપી, અન્તર્ગોળ ખુરપી, બહિર્ગોળ ખુરપી વગેરે વિશિષ્ટ બનાવેલી હોય છે. ઘણીવાર જાતજાતના ગર્ભોનો પણ આ કામમાં ઉપયોગ થતો જોવા મળે છે. પ્રમાણમાં નાનાં ઓજારો વડે લાકડાં, વાંસ કે એવા પદાર્થો પર કામ થતું હોવાની કલ્પના છે.
આ ઓજારોના વિકાસ પછી પતરીઓ પરથી હાલનાં ચપ્પનાં પાનાં જેવાં ઓજારોના ભાગો ત્રિકોણ, અર્ધચંદ્ર, સમબાજુ, ચતુષ્કોણ વગેરે ઘાટનાં પથ્થરનાં સાધનો મળે છે. આ સાધનો પ્રમાણમાં ઘણાં નાનાં હોય છે તેથી તે હાથમાં પકડીને વાપરવાને બદલે કોઈ હાથા પર ચડાવીને વાપરતા હોવાનો અભિપ્રાય જોવામાં આવે છે. આ જાતનાં પથ્થરનાં ઓજારોની વપરાશ તાંબા અને કાંસાનાં ઓજારોની સાથે તથા પથ્થરને ઘસીને ધાર કાઢીને બનાવેલાં નવાશ્મ ઓજારો સાથે થતો નજરે પડે છે. - પથ્થરનાં ઓજારોની ધાર સખત અને લાંબો વખત ચાલે એવી બનાવવા માટે પથ્થરને ઘસીને આખી ધાર સીધી કરવામાં આવે છે. પથ્થરને બીજા પથ્થર પર જરૂર પડ્યે રેતીની મદદથી ઘસીને તેની ધાર વ્યવસ્થિત કરવામાં આવે છે. આ જાતનાં પથ્થરનાં ઓજારો ઉપરોક્ત ત્રિકોણ વગેરે કરતાં ઘણાં મોટાં હોય છે, અને તેથી તે જલદીથી મળી આવે છે. પથ્થરનાં ઓજારોના ઘડતરમાં ધાર કાઢવાની આ વિશિષ્ટ પદ્ધતિવાળાં ઓજારો લીસાં અને ચમકતાં હોય છે, તેથી તેને Polished Stone Tools (પોલીડ સ્ટોન ટુલ્સ) તરીકે ઓળખવામાં આવે છે. આ ઓજારોમાં કહાડી, વાંસલા, કોદાળી, છીણી, હથોડી જેવાં વિવિધ ઓજારો પ્રાપ્ત થયાં છે. આવાં ઓજારોની સાથે ક્યારેક તાંબા કે કાંસાનાં ઓજારો તેના ઉપલા થરમાંથી મળે છે.
ઓજારો ઉપરાંત પથ્થરનાં વાટવાનાં સાધનો નિશા, નિશાતરા વગેરે પણ પ્રાગૈતિહાસિક કાળમાં મળવાની શરૂઆત થાય છે. તેની વપરાયેલી ઉપરની સપાટીના ઘસારાને લીધે તે ઓળખાય છે.
પ્રાગિતિહાસમાં પથ્થરની આ વસ્તુઓ ઉપરાંત અસ્થિ અથવા હાડકાં મળે છે. તેમાં મોટે ભાગે મજબૂત અને લાંબો સમય ટકી શકે એવાં હાડકાં, છિપોલીઓ વગેરેનો સમાવેશ થાય છે. હાડકાંનો મોટો ભાગ મનુષ્યોએ મારેલાં અને ખાધેલાં જાનવરોના ભાગો હોય છે, જયારે મનુષ્યનાં હાડકાં ઘણાં ઓછા પ્રમાણમાં મળે છે.
હાડકાંમાંથી બનાવેલાં ઓજારો પણ મળી આવે છે. તેમાં નાની ખુરપી, ભાલોડા તથા સાબરશીંગની કોદાળીઓ જેવા ઘણાં ઓજારો હોય છે. આ ઓજારો અશ્મયુગોના ઉત્તરાર્ધમાં મળે છે અને તેના અધ્યયનથી તત્કાલીન કુદરતી પરિસ્થિતિ તેમજ મનુષ્યો અને પશુઓ તેમજ ઈતર જીવો સાથેના સંબંધો સમજવામાં ઘણી સહાય મળે છે.
- પથ્થરનાં આ ઓજારોની પ્રક્રિયા વધુ કરકસરયુક્ત છે, તેથી તેમાં સાધનોનો વધુ કુશળતાપૂર્વક ઉપયોગ થતો હોવાની માન્યતા સકારણ ગણાય. તદુપરાંત પથ્થરનાં ઓજારને ઘસીને ધાર કાઢવા માટે વધારે નવરાશની જરૂર
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
,,,,
પડે. એ નવરાશ માટેની જરૂરી પાર્શ્વભૂમિકા પણ આ પથ્થરનાં ઓજારો સૂચવી જાય છે.
આમ પથ્થરનાં ઓજારોની બનાવટ, ઉપયોગ ઇત્યાદિની પ્રક્રિયાનો વિચાર કરતાં તેના ઘડતર પરથી પથ્થરો મેળવવામાં રાખવામાં આવતી સાવધાની તથા કુદરતી પરિસ્થિતિમાં ઓજારો બનાવવા માટે મળતા પથ્થરોનો કરકસરભર્યો ઉપયોગ કરવાની કુશળતા વધતી જતી નજરે પડે છે. તેથી સમજાય છે કે પોતાની જરૂર પ્રમાણે માણસો ઓજારો બનાવતા અને વાપરતા.
હાડકાંનાં વિવિધ સાધનો પૈકી અણી, ભાલોડ, અંજનશલાકા જેવાં સાધનો તથા સોય, કોતરણી માટેનાં સાધનોથી મનુષ્યની કેટલીક કારીગરીનો ખ્યાલ આવે છે. તેમાં સોય-સાદી અને નાકાવાળી મળતાં તેની મદદથી થતાં સિવણકામ, ભરતકામ વગેરેનો ખ્યાલ આવે છે. આ સાધનોથી મનુષ્યો માત્ર ઉપયોગી વસ્તુઓ ઉપરાંત કલાનાં તત્ત્વોવાળી વસ્તુઓ પણ બનાવતા હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. આમ પથ્થર અને હાડકાંનાં ઓજારો મનુષ્યની બુદ્ધિ દ્વારા કુદરતમાં મળતી વસ્તુઓનો પોતાના ઉપયોગ માટે જરૂરી ફેરફાર કરવાની શક્તિ દર્શાવે છે અને તેમાં કારીગરીની વિવિધ શક્તિઓ દર્શાવે છે. પરંતુ તે કારીગરીનો વધુ વિકાસ અગ્નિના ઉપયોગથી કૃત્રિમ પદાર્થો બનાવવાથી થતો નિહાળાય છે. અગ્નિનો ઉપયોગ મનુષ્યો રાંધવામાં લાંબા વખતથી કરતા હોય એમ બળેલાં હાડકાંઓ પરથી દેખાય છે. સીનથ્રોપસ નામની મનુષ્ય જેવાં પ્રાણીઓની જાતિ હતી. ચીનમાં પેકિંગ નજીક ચાઉકાઉ-ટખની ગુફામાં રહેતી. આ ગુફામાંથી બનેલાં હાડકાં મળી આવવાને કારણે અનુમાન કરવામાં આવે છે કે તે અગ્નિનો ઉપયોગ કરતી હશે. આમ આદિ માનવ કુદરત આપે તેવો શિકાર કરીને ખોરાક પ્રાપ્ત કરતો અને સંગ્રહ
કરતો.
ઉપલા પ્રાચીન પાષાણયુગમાં આશરે ૨૫,૦૦૦ વર્ષો પૂર્વે ક્રોમેગનન, રોડેસિયન અને નિએન્ડરથલ નામની મનુષ્ય જાતિઓ પૃથ્વી પર હતી. નીચલા પાષાણયુગના હિમયુગોમાં ૪,૦૦,૦૦૦ વર્ષો પૂર્વે પિથેકેથ્રોપસ, હેઈડલબર્ગ વગેરે નામની માનવજાતિઓ પૃથ્વી પર હતી. નિએન્ડરથલ નામની વિચિત્ર મનુષ્યજાતિ આધુનિક મનુષ્ય કરતાં જુદી હતી. માનવ સંસ્કૃતિમાં આ જાતિએ પણ ફાળો આપ્યો છે. આ જાતિ ફળાં જેવાં હથિયારો તથા પથ્થરના કડા કરીને કે છોલીને જુદી જાતનો ઓજારો બનાવતી. આ જાતિના માણસો એકત્રિત થઈને વ્યવસ્થિત સમૂહોમાં શિકાર કરતા. આમાંથી સામાજિક સંગઠન થયું હશે.
પ્રાચીન પાષાણયુગમાં મુડદાંને કબરોમાં દાટવામાં આવતાં. તે કબરો ઘર તરીકે ઉપયોગમાં લેવાતી. ગુફાઓમાં પણ કબરો કરવામાં આવતી. કબરમાં શબ પાસે માંસ તથા ઓજારો રાખવામાં આવતાં, કારણ કે એવી માન્યતા પ્રચલિત હતી કે મૃતઆત્માઓને પણ વસ્તુઓની જરૂર પડે છે. આ યુગનાં ઓજારો સીરિયા, ભારત, ચીન, સાઈબિરિયા વગેરેમાંથી મળી આવ્યાં છે. •
પ્રાચીનાશ્મ યુગના મનુષ્યોના જીવનનિર્વાહમાં બારેમાસ પાણી મળી રહે તેવા વિસ્તારો અને તેની સાથે તેમનાં સાધનો બનાવવા માટે જ્યાં પથ્થરો મળતા હોય તેવાં સ્થળોએથી તેમના વસવાટનાં એંધાણ મળે છે. ભારતમાં મળેલા પ્રાચીનામ યુગનાં ઓજારોનાં સ્થળો તપાસતાં સમજાય છે કે આ યુગના લોકો નદીકિનારે અથવા તેનાથી થોડે દૂર, મોટે ભાગે રહેતા હતા. સમગ્ર દષ્ટિએ વિચાર કરતાં સમજાય છે કે જ્યાં કુદરતી ગુફાઓ કે નાના ડુંગરોની આડમાં પ્રાચીનાશ્મ યુગથી મનુષ્યો રહેતા જયાં આવી પરિસ્થિતિ ન હોય ત્યાં ઝાડને આશ્રયે કે ખુલ્લામાં તેઓ રહેતા. પ્રાચીનામ યુગથી અંત્યામ યુગ સુધીના અવશેષો આવી પરિસ્થિતિમાં મળે છે.
પ્રાચીનામ યુગના અવશેષો તપાસતાં એક હકીકત સ્પષ્ટ થાય છે કે તે યુગના પદાર્થોમાં સ્થાનિક પદાર્થો વપરાયેલા હોય છે. આ પરથી જણાય છે કે પ્રાચીનાશ્મ યુગમાં સામાન્યતઃ મનુષ્યને બીજા પ્રદેશો પર પોતાના યોગક્ષેમ માટે આધાર રાખવો પડતો ન હતો, તેથી આ યુગમાં જ્યારે મનુષ્યો સ્થળાંતર કરીને બીજા પ્રદેશમાં જતા
પુરામ, મધ્યમ અને નવામકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
૪૭
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યારે બીજા પ્રદેશમાં લોકો યોગક્ષેમ માટે તે પ્રદેશમાં મળતા સ્થાનિક પદાર્થો પર આધાર રાખતા હોવાથી તેમના બીજા પ્રદેશો સાથેના સંપર્કોનું પ્રમાણ નહીંવત્ છે. પદાર્થોની બનાવટ અને તેની રૂપરચના દ્વારા નિશ્ચિત થતાં રૂપસામ્ય પરથી સંપર્કો સ્થાપિત કરવાની પદ્ધતિનો ઉપયોગ પ્રાગિતિહાસમાં ઘણો થાય છે. તેની મદદથી જુદી જુદી જગ્યાએથી મળતી વસ્તુઓના બનાવનારના સંપર્કો કે સ્થળાંતરો બાબત વિચારણા થતી હોય છે.
પ્રાચીનાશ્મ યુગને વટાવીને મધ્યામ અને અંત્યાશ્મ યુગના સંપર્કોની હકીકતો તપાસતાં પણ ઓજારોની રૂપસમતાની મદદથી એશિયા તથા યુરોપ વચ્ચેના સંપર્કોનો ખ્યાલ પણ આવે છે. આ સંપર્કો છે કે સ્થળાંતરો એ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. પરંતુ આ યુગોનાં ઓજારોમાં પણ ઘણી સમાનતા હોવાથી તેની મદદથી સંપર્કની કલ્પના કરવામાં આવે છે. ભારતના મોટા ભાગના પ્રદેશોમાં આ સમતા દેખાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપર્કો અને સ્થળાંતરો મોટેભાગે યોગક્ષેમ માટે થતાં હોય છે. જ્યારે નૈસર્ગિક કે માનવીય પ્રવૃત્તિથી એક સ્થળ યોગક્ષેમ માટે પ્રતિકૂળ જણાય ત્યારે મનુષ્યો તેનો ત્યાગ કરી બીજે સ્થળે જતા હોવાની પ્રક્રિયા જાણીતી છે. આ પ્રક્રિયામાં નૈસર્ગિક પરિસ્થિતિએ કેટલોક ભાગ ભજવ્યો હોવાનું પ્રાગૈતિહાસિક કાળના અવશેષો દર્શાવે છે.
આમ આ યુગનો માનવ વનવાસી હતો, એને કોઈ સ્થિર રહેઠાણ નહોતું અને એ પોતાનો ખોરાક ઉત્પન્ન કરી શકતો નહિ, એ છોડો અને ફળો એકઠાં કરતો, માછલાં પકડતો ને રાની પ્રાણીઓનો શિકાર કરતો. પરિસ્થિતિ અને સંજોગોમાંનાં પરિવર્તનોએ ઓજારોમાં પરિવર્તન આણ્યાં. તેઓએ મોટાં, બેઢંગ અને ભારે ઓજારોમાંથી વધુ નાનાં, વધુ ખૂબીદાર અને વધુ વિશિષ્ટ ઓજાર વિકસાવ્યાં. મુખ્યત્વે એનાં ઓજારોના અભ્યાસ પર આધારિત માનવના વિકાસનો ઇતિહાસ તેથી સંભવિત છે.
મધ્યાશ્મ અને નવાશ્મક્રાંતિ (શિકારી અવસ્થાનું માનવજીવન અને કૃષિ તથા પશુપાલનનો પ્રારંભ)
માનવજીવન અને તેના દેહનું યોગક્ષેમ પંચમહાભૂત તત્ત્વો પર આધાર રાખે છે. આપણે દેહને પંચમહાભૂતનો બનેલો માનીએ છીએ, તેની તંદુરસ્તી ટકાવવી, વંશવૃદ્ધિ કરવી તથા સામાજિક જીવન યોગ્ય રીતે નિભાવવું વગેરે અનેક કાર્યો કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની નૈસર્ગિક સામગ્રીનો ઉપયોગ કરે છે. આ નૈસર્ગિક સામગ્રીમાં આહારની વસ્તુઓ તથા તે પ્રાપ્ત કરવા માટેની ભૌતિક સામગ્રી, નિવાસ માટેનાં સાધનો અને ઇતર ઉપયોગની સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે.
વાનરમાનવમાંથી માનવરૂપે વિકાસ પામતાં માનવે પોતાની સામાજિક પરંપરાની શરૂઆતના તબક્કામાં પાષાણનાં ઓજારો ઘડી સૌ પ્રથમ શિકાર તથા ધાન્યસંચયની અને આગળ જતાં ખેતી અને પશુપાલનની પરંપરા મેળવીને શરૂઆતમાં આરણ્યક અવસ્થાની અને પછી ગ્રામીણ અવસ્થાની રહેણીકરણી વિકસાવી. માનવની આ આરંભિક અવસ્થાઓ દરમ્યાન થયેલા માનવજીવનના ખેડાણને ‘સંસ્કૃતિ’ કહે છે. મનુષ્યએ શિકાર, ખેતી અને પશુપાલનમાંથી ઉદ્યોગ અને વાણિજયનો વિકાસ સાધ્યો. તેણે નાના નાના ગામોને બદલે મોટાં નગરો વસાવી અગાઉની આરણ્યક અવસ્થા અને ગ્રામીણ અવસ્થામાંથી નાગરિક અવસ્થા પ્રાપ્ત કરી. માનવ સંસ્કૃતિના ઘડતરમાં દેખા દેતી આ ઉચ્ચ અવસ્થાને ‘નાગરિક સંસ્કૃતિ' સભ્યતા કહે છે.
૪૮
મનુષ્યનો નગરીય અવસ્થામાં વિકાસ થવો તે કોઈ જાદુઈ પ્રક્રિયા ન હતી. હજારો વર્ષની સાધના પછી વનવાસી અવસ્થામાંથી માનવી સભ્યતાની ટોચ પર પહોંચ્યો છે. માનવવિકાસને ધ્યાનમાં રાખીને માનવવિકાસના ત્રણ તબક્કાઓ ગણાવાય છે.
(૧) વનવાસી અવસ્થા - Savage Stage
(૨) બાબરીય અવસ્થા - Barbar Stage
For Private and Personal Use Only
સામીપ્ય ઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) નગરીય અવસ્થા - Urban Stage (૧) વનવાસી અવસ્થા (Savage stage) :
આ અવસ્થાનો માનવી વનમાં જીવન ગુજારતો હોવાથી અને ખોરાક માટે શિકારની શોધમાં રખડુ જીવન ગુજારતો હોવાથી તેની આ અવસ્થાને વનવાસી અવસ્થા કહે છે. આ અવસ્થામાં તેની પાસે રહેઠાણની, ખોરાક બનાવવાની કોઈ સૂઝ ન હતી. તેની પાસે પોતાના મનોભાવો વ્યક્ત કરવા માટે ભાષા પણ ન હતી. તે પોતાનાં સુખ-દુઃખ ચીચીયારીઓ પાડીને વ્યક્ત કરતો હતો. ખોબા વડે પાણી પીવાની પણ તેને ગતાગમ ન હતી. પોતાના સાથી પશુઓની જેમ તે નદી કે તળાવના પાણીનો પોતાના મોં વડે સીધો સંપર્ક સાધતો હતો. રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરી ન હોવાથી તે પથ્થરની શિલાઓ પર કે ઝાડની બખોલમાં પડ્યો રહેતો હતો. તેને ઊંઘ, આરામ, ભૂખ કે તરસ કોઈનો ખ્યાલ ન હતો. તે સમૂહમાં શિકારની શોધમાં નકળતો અને કાચુ માંસ, કંદમૂળ અને ફળ ખાઈને રહેતો. આ અવસ્થામાં તે પોતાના હાથને પણ પગની જેમ સ્વીકારતો હતો. પોતાના સાથી પશુઓની જેમ તેનું જીવન પણ પશુ જેવું જ હતું. હજારો વર્ષ પછી તેને ધીમે ધીમે સમજાયું કે તેને બે પગ અને બે હાથ છે. અહીંથી સભ્યતાની શરૂઆત થઈ ગણાય. (૨) બાબરીય અવસ્થા (Barbar stage) :
આ અવસ્થા એ વનવાસી અને નગરીય અવસ્થાની કડીરૂપ છે. આ અવસ્થામાં આદિમાનવ પોતાના હાથ વડે અનેક ઓજારો અને સાધનો બનાવવા લાગ્યો. શિકારની શોધમાં રખડુ જીવન ગાળવાને બદલે તે હવે પ્રાથમિક કક્ષાની ખેતી કરી સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. આ અવસ્થામાં આદિમાનવે ખેતી, અગ્નિ, ચક્ર અને શઢવાળી હોડીની ક્રાંતિકારી શોધ કરી.
ખેતી એ સંસ્કૃતિનું પ્રથમ સોપાન હતું. પુરુષવર્ગ જયારે શિકારની શોધમાં જંગલમાં ભટકતો હતો, ત્યારે પ્રકૃતિમાં જે ફેરફારો થતા હતા તેની નોંધ સ્ત્રીઓએ લીધી. વૃક્ષનો વિકાસ કેવી રીતે થાય છે ? ફૂલમાંથી ફળ કેવી રીતે બને છે ? અને ફળનાં બીમાંથી ફરી વૃક્ષ કેવી રીતે જન્મે છે ? તેની નોંધ લેવામાં આવી. માનવસમાજમાં ખેતીની શોધ કરવાનું બહુમાન સ્ત્રીઓને મળે છે. ખેતીની શોધથી આદિમાનવને ફુરસદ મળી. ફુરસદનો સમય તે માટીનાં વાસણો, રાચરચીલું વગેરે બનાવવામાં કાઢવા લાગ્યો. કાચું માંસ ખાવાને બદલે હવે તે અનાજ અને ફળફૂલ ખાવા લાગ્યો. પરિણામે ખોરાક પચાવવાનો પ્રશ્ન હલ થઈ ગયો. ખેતી સાથે પશુપાલન પણ ધીમે ધીમે વિકસ્યું. અગાઉ પશુઓનો આહાર તરીકે ઉપયોગ કરતો હતો તેને બદલે હવે તે ભારવાહક તરીકે અને જોતરવામાં તેનો ઉપયોગ કરવા લાગ્યો. કેટલાંક પશુઓ તેના કુટુંબનાં સાથી જેવાં બની ગયાં. પશુપાલનથી તે દૂધ પણ મેળવવા લાગ્યો. માતાઓ માટે બાળઉછેરનો પ્રશ્ન પણ હલ થઈ ગયો. આમ આદિમાનવે પશુઓને પણ પોતાના જીવનની આર્થિક પ્રવૃત્તિનું સાધન બનાવ્યાં. સમય જતાં પશુઓ જ તેની માલ મિલકત ગણાવા લાગ્યાં.
આ અવસ્થામાં બીજી ક્રાંતિકારી શોધ તે અગ્નિ મનાય છે. આકસ્મિક રીતે જ મનુષ્યને કુદરત દ્વારા અગ્નિની ભેટ મળી. વનમાં કોઈ કારણસર બે લાકડાંના ઘર્ષણમાંથી અચાનક આગ ફાટી નીકળી અને માનવે પછી તેનો ઉપયોગ સમજી લીધો. અગ્નિનો સૌ પ્રથમ ઉપયોગ તેણે અંધકારને ભેદવામાં કર્યો. અગ્નિની મદદ વડે તે ખોરાક રાંધીને ખાતાં શીખ્યો. પરિણામે પાચનના પ્રશ્નો હલ થઈ ગયા. અગ્નિની મદદથી માટીને પકવીને અન્નસંચય માટેનાં વાસણો બનાવવામાં તથા ધાતુઓને ઓગાળી તેમાંથી અનેક ઓજારો અને હથિયારો તથા ખેતીનાં સાધનસામગ્રીનું નિર્માણ કર્યું. અગ્નિ ન હોત તો સભ્યતાનો વિકાસ આદિમાનવ કરી શક્યો ન હોત. આ કારણથી જ દુનિયાની કેટલીક સંસ્કૃતિઓમાં અગ્નિને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે,
આ અવસ્થાની ત્રીજી મહત્ત્વની શોધ તે ચક્ર ગણાય છે. ચક્રની શોધથી મનુષ્ય માટીનાં વાસણો બનાવવાની
પુરામ, મધ્યમ અને નવા મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
૪૯
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆત કરી. પૈડાંની મદદથી તેણે ગાડું કે ગાડી પણ ચલાવી. ચક્રની મદદ વડે ગરગડી પણ બનાવી અને વજન ઊંચકવામાં હળવાશ અનુભવી. આજના ઔદ્યોગિક જમાનામાં ચક્ર ઉદ્યોગનું એક મહત્ત્વનું સાધન બની ગયું છે. ચક્રની મદદ વડે અનેક યંત્રો ચલાવી શકાય છે.
માનવની ચોથી મહત્ત્વની શોધ તે શઢવાળી હોડી હતી. આ નાવની મદદ વડે જળમાર્ગનો વ્યવહાર સરળ બની ગયો. ચક્ર અને નાવ એ બંનેની મદદથી મનુષ્ય આર્થિક વ્યવહાર વધારી શક્યો. (૩) નગરીય અવસ્થા (Urban stage) :
આર્થિક અને વૈજ્ઞાનિક ક્રાંતિને કારણે માનવજીવનનો વિકાસ થયો. ખેતીકામ માટે હળની શોધ કરી, મા લાકડાના ટુકડાઓ, પથ્થર તથા બરૂથી ઝૂંપડીઓ બંધાઈ, અનાજના ભંડારો અન્નસંચય માટે બનવા લાગ્યા. અનાજ દળવા પથ્થરની ઘંટીઓનું નિર્માણ થયું. સમાજના ઉપયોગ માટે કૃત્રિમ ચીજો, નવાં હથિયાર વગેરેનું ઉત્પાદન થયું. કુટુંબમાં સ્ત્રી જાતિ અને પુરુષજાતિ વચ્ચે કામની વહેંચણી આ યુગના આરંભમાં થઈ લાગે છે. આ યુગનો માનવ વિવિધ ધનધાન્ય પકવતો થયો. ગામોની આસપાસ સંગઠિત શ્રમથી ખાઈઓ તથા વાડો જંગલી પશુઓ તથા માનવશત્રુઓથી બચવા માટે બનાવવામાં આવતી.
દરેક કુટુંબ પોતાનો ખોરાક, કપડાં, વાસણ, ઓજારો તથા બીજો સામાન ઉત્પન્ન કરતું. આદિમાનવ પોતાની જરૂરિયાતો કરતાં વધારે ઉત્પાદન કરતો થયો. આ વધારાની ઊપજશક્તિને કારણે તેની આર્થિક પરિસ્થિતિમાં મોટા ફેરફારો થયા. તેની સમાજરચના બદલાઈ ગઈ. વધારાના માલનો વિનિમય થતો હોવાનું માની શકાય.
આ યુગનું દરેક ગામડું સ્વાશ્રયી હતું. આ યુગની અનેક સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ખેતીકામ તથા પશુપાલનને કારણે અન્ય માણસોની જરૂર પડી, જેને કારણે ગુલામોની પ્રથા શરૂ થઈ. બળવાન માણસ વધારે જમીન અને માણસો રાખતો, જેમાંથી શેઠ, માલિક, નોકર વગેરે વર્ગો અસ્તિત્વમાં આવ્યા. ટોળીઓના સમૂહનો બળવાન વ્યક્તિ સરદાર બન્યો, જેમાંથી રાજા અને રાજયનો ઉદ્દભવ થયો. મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વગેરે અસ્તિત્વમાં આવ્યા. સામાજિક વિકાસ રીત-રિવાજ, નીતિ-નિયમો તથા વિજ્ઞાનને કારણે થયો. વિચારો દર્શાવવા શબ્દોનું સર્જન થયું હશે. ભાષાને લઈને લેખનકળાની શરૂઆત થઈ. નાગરિક ક્રાંતિ માટે ભાષા અને લેખનકળાની જરૂરિયાત હતી. વૈજ્ઞાનિક શોધને લઈને કળા અને સૌંદર્ય મનોરંજનના સાધનો વિકસ્યાં.
આમ મનુષ્ય શિકાર, ખેતી અને પશુપાલનમાંથી ઉદ્યોગ અને વાણિજયનો વિકાસ સાધ્યો. તેણે નાનાં નાનાં ગામોને બદલે મોટાં નગરો વસાવ્યાં.
ટૂંકમાં, ભારતીય પ્રાગિતિહાસમાં મનુષ્યોએ તમામ પ્રકારની પથ્થર પરની કારીગરી તથા કામની ઉચ્ચભૂમિકા હાંસલ કરી હતી, ધાતુ ઉદ્યોગ વિકસાવ્યો હતો તથા નાની વસાહતોથી માંડીને મોટાં નગરોનું આયોજન કરવાની શક્તિ તથા આજના કલાકારને મુગ્ધ કરે એવી કલાનાં સર્જન કરીને ભારતની પરંપરાઓનાં દીર્ઘજીવી તત્ત્વોનાં મૂલ્યોની પ્રતિષ્ઠા પ્રાગૈતિહાસિક યુગમાં થઈ હતી એમ તેનું અધ્યયન બતાવે છે.
પ્રાગિતિહાસનું અધ્યયન મનુષ્ય બનાવેલી કે વાપરેલી વસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનોની પરિસ્થિતિ સહિત સમગ્ર પાસાંઓ લક્ષમાં લેવાથી સફળતાપૂર્વક થઈ શકે છે. આ માટે એ યુગનાં સ્થળોના સારા નકશા બનાવવાનું કાર્ય કરવાની ઘણી જરૂર છે. વળી તે સ્થળનું સ્થાનિક નામ, સીમાડાઓ વગેરેની સૂચિઓ અને નોંધ રાખવી. ભારતમાં કૂબામાં રહેતા લોકો જે રીતે પ્રાગૈતિહાસિક અવશેષો સમજી શકે છે તેવી રીતે શહેરમાં રહેતા લોકો સમજી શકતા નથી, તેથી આપણા દેશની જીવનપદ્ધતિનું સાદંત જ્ઞાન મેળવવાની આપણો પ્રાગિતિહાસ સમજવા માટે ઘણી જરૂર છે. ખાસ કરીને પ્રાચીન વસ્તુ એ જ્ઞાનપ્રેરક હોઈ તેમાંથી થતી જ્ઞાનસાધના મહત્ત્વની હોય છે. આ ક્ષેત્ર આંતરવિદ્યાકીય છે. તેમાં આપણા પોતાના ક્ષેત્રમાં આપણો અસાધારણ કાબૂ હોવો ઇષ્ટ છે. બીજાં ક્ષેત્રોમાંથી જરૂરી વિદ્યા મેળવીને પ૦
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપણો વિકાસ કરી શકાય છે.
વળી, પ્રાગૈતિહાસિક પદાર્થો દર્શાવવા માટે, તેની ગોઠવણી કરવા માટે પ્રકાશ પાર્શ્વભૂમિ, રંગ, ચિત્રો ઇત્યાદિ દ્વારા સંગ્રહાલયોની વિધિ (ગેલેરી)ઓમાં પણ વધુ ને વધુ વિકાસ થઈ શકે છે અને તેમાં ઘણું બાકી છે. સ્થાનિક, તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ કક્ષાએ સંગ્રહાલયોનું સંકલન તથા અધ્યયન-અધ્યાપન માટેનાં સંગ્રહાલયો ઇત્યાદિ માટેનું ઘણું કામ બાકી છે. પ્રાગિતિહાસ માટે ભાષાપ્રયોગ વિકસાવવાની ઘણી જરૂર છે. જે તે સ્થળે દેખાતા પદાર્થો માટે કેટલાક શબ્દો હોય છે તેનો ઉપયોગ કરવાથી ભાષા સમૃદ્ધ થાય છે. પરંતુ ભાષામાં લખાણ કરવામાં તેનું અવરોધક બળ વિષય પરત્વે ઉપેક્ષા કે જિજ્ઞાસાનો અભાવ હોય છે. આ અવરોધક બળને લીધે ગુજરાતી ભાષાનાં સામયિકો, ગ્રંથો વગેરેમાં પ્રાગિતિહાસમાં ઘણાં ઓછાં લખાણો થાય છે.
આમ, પ્રાગૈતિહાસિક ભારત તથા વિશ્વના પ્રાગિતિહાસના જ્ઞાનનાં ક્ષેત્રમાં અનેક રીતે સંશોધનો શક્ય છે અને તેના વિકાસ માટે જરૂરી સંસ્થાઓ વિક્સાવવી અને તેમાં સારા કાર્યકર્તાઓ મળી રહે તે પ્રકારની વિદ્યાકીય સગવડો વિકસાવવાની પણ જરૂર છે. આવી સંસ્થાઓ સિવાયનું પ્રાગિતિહાસનું જ્ઞાન સમૃદ્ધ થાય એમ નથી. સામાન્યતઃ પ્રાગિતિહાસની તમામ સંશોધન પ્રણાલિકાઓ પુરાવસ્તુ સંશોધનની છે, તેથી પુરાવસ્તુ સંશોધનોનો સર્વાંગી વિકાસ થતાં ઇતિહાસની ખૂટતી કડીઓ પણ મળવાની શક્યતા છે.
આમ ઇતિહાસ અને તેનાં લાક્ષણિક અધ્યયન અને સંશોધનોમાં મનુષ્યનાં મનુષ્યત્વ, પ્રાચીનતા અને તેના વિકાસની વિવિધ કક્ષાઓ, તેની સિદ્ધિઓ અને નિષ્ફળતા, તેના આદિની જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં માનવપ્રવૃત્તિના ઘણા અંશો નવા સ્વરૂપે દેખાતા થયા છે અને મનુષ્યની અતીત કાળની સિદ્ધિઓનાં મોટા ભાગનાં સર થયેલાં સોપાનોની શ્રેણી આજે પણ ઉપયોગી છે એમ દેખાય છે. જેમ જેમ આ વિષયનું વધુ ને વધુ ખેડાણ થશે તેમ તેમ ભારતીય જીવન અને સંસ્કૃતિની લાંબી પરંપરાનાં વધુ ને વધુ તત્ત્વો પ્રાગૈતિહાસિક ભારતની દેણ હોવા બાબત નવો પ્રકાશ પડતો જશે એમ આજની પરિસ્થિતિ દર્શાવે છે.
સંદર્ભગ્રંથો
૧.
૨.
૩.
૪.
૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Coon, C. S., The Story of Man', New York, 1954.
Kraus, B. S., The Basis of Human Evalution', New York, 1964. Rhodes, F.H.T., ‘The Evalution of Life', London, 1962. Malinowski, ‘Culture', Encyclopedia of Social Sciences, Vol. IV
Sankalia, H. D., ‘Pre-History and Prato-History in India and Pakistan', Bombay, 1962.
ચોપરા, પી. એન., ‘ભારતનું ગેઝેટિયર’, ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૪.
સત્યનારાયણ, પ્રા. કે., ‘મનુષ્યની ઉત્પત્તિ અને વિકાસ', ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૦.
મહેતા, ૨. ના., ‘ભારતીય પ્રાગિતિહાસ', અમદાવાદ, ૧૯૮૨.
પટેલ, અંબાલાલ, ‘ભારતીય પ્રાચીન સંસ્કૃતિ', સંસ્કાર પ્રકાશન, સુરત, ૧૯૬૨.
પરીખ, ૨. છો. અને શાસ્ત્રી હ. ગં., ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' ગ્રંથ-૧, ઇતિહાસની પૂર્વભૂમિકા, અમદાવાદ, ૧૯૭૨.
૧૧. સાવલિયા, આર. ટી., ‘વિચારવિમર્શ', અમદાવાદ, ૨૦૦૧.
* રેખાંકન સૌજન્ય : ભારતીય પ્રાગિતિહાસ
૬.
૭.
૮.
૯.
૧૦.
પુરામ, મધ્યાશ્મ અને નવાશ્મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
For Private and Personal Use Only
૫૧
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨
www.kobatirth.org
A
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ne15]+de ]+P h]]
neL]>ho Flb[≠ aah lalitabe etah pip allf P]h] b
૨. કાટખૂણે ફોડેલો પથ્થર લાવાલ્વા પદ્ધતિ
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૯ – માર્ચ, ૨૦૦૭
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**,
છે,
*
,
: :
tra
:
::
અંડર-
lip
'
Tips
:
=
-
માં
-
15
૨
Kakkt
કદ..
કાજામ
gayel
વિવિધ જાતનાં અન્યામ યુગના ગર્ભો, પતરીઓ અને ઓજારો
પુરામ, મધ્યાશ્મ અને નવાશ્મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
૫૩
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાક
suહ ના
પથ્થરનાં ઘસીને ધાર કાઢેલાં વિવિધ જાતનાં સાધનો
પથ્થરનાં ઓજારો પરના હાથાઓ તથા
સંભવિત ઉપયોગ
=
=
=
=
એ
* *
-
૨
હાડકાંનાં વિવિધ સાધનો
૫૪
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા પ્રાચીનઃ પરિવેશ, નૂતન
ડૉ. આર. પી. મહેતા
ડૉ. કૃષ્ણકુમાર ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદેથી ઈ. ૧૯૮૫માં સેવા નિવૃત્ત થયા છે. એમણે વિવિધ ક્ષેત્રના ૪૬ ગ્રન્થોની રચના કરી છે. એમણે પહેલાં ‘ઉદયનચરિત' નામે સંસ્કૃત નવલકથા પ્રકાશિત કરી. એમની સંસ્કૃત ભાષામાં લખાયેલી ત્યારપછીની આ નવલકથા “તપોવનવાસિની' ઈ. ૧૯૯૪ માં પ્રકાશિત થઈ છે. કનખલ હરિદ્વારથી મયંક પ્રકાશન દ્વારા આ પ્રકાશન થયું છે.
સંસ્કૃતમાં લખાયેલી આ રચનાનું સાહિત્યિક સ્વરૂપ “નવલકથા' નું છે. આ નવલકથામાં ૨૭ પ્રકરણો છે. લેખકે તેની સાથે આનો હિન્દી અનુવાદ આપ્યો છે. આ શકુન્તલાની પ્રાચીન કથા અહીં નવલકથા” ના નૂતન પરિવેશમાં પ્રસ્તુત થઈ છે, નવલકથાના કેન્દ્રમાં નાયિકા શકુન્તલા છે. આ રીતે આ નાયિકાપ્રધાન નવલકથા છે. નાયિકાની તાપસી સ્વરૂપમાં પ્રસ્તુતિ હોવાથી તપોવનવાસિની' શીર્ષક અન્વર્થ છે.
નવલકથાની “પ્રોવના' ગુરુકુળ કાંગડી વિશ્વવિદ્યાલય હરિદ્વારના કુલપતિ ધર્મપાલે લખી છે. શ્રી ધર્મપાલ આ રીતે પ્રશંસા કરે છે. પ્રાવીનેષુ સંસ્કૃતપ્રજ્યેષુ સન્તનાવૃત્ત પ્રાયશ: પદ્યમયમેવોપન્નાખ્યતે | પરંતુ गद्यग्रन्थेषु तद्वृत्तं न केनापि निबद्धम् । डो. कृष्णकुमारणामुमेवाभावं दूरीकर्तुं गद्यमय्या शैल्या परिष्कृता बहुविधनवकल्पनासमन्विता नारीणां मातृरूपौजः परिचायिका शकुन्तलाकथा संकीर्तिता।... अस्या रचनायां वर्णविन्यासो रसाधनवत्ति वितनते. ललितपद्यविलासः सचिरं ललनालावण्यमल्लासयति समचितशब्दोत्प्रासो गुणाभिव्यञ्जकतां निश्चिनोति, वाक्यनिचयइष्टार्थमुच्चिनोति, काव्यशोभावर्धकालङ्कारनियोगः सर्वथा रसमुपकुरुते, ત્રિવિધ યથોજિતં રસપૂર્ષય મતિમતિનીતિ ! આ રીતે નવલકથામાં “સાહિત્ય-ગુણ તો છે જ, પરંતુ શાકુન્તલકથાનો ગઘાવતાર અહીં પ્રથમવાર જ છે. નારી જીવનના બે સમર્થ ઉન્મેષો અહીં શકુન્તલાને નિમિત્તે પ્રગટ્યા છે – માતરૂપ અને ઓજસ્વિતા. એ રીતે પ્રાચ્ય કથાનું યથાતથ નિરૂપણ નથી જ. બહુવિધ નવકલ્પનોથી મંડિત આ કથાનો આકાર છે.
Introduction દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર શ્રી સત્યવ્રત શાસ્ત્રીની છે. આ વિસ્તૃત ભૂમિકા નવલકથાનો પૂરેપૂરો પરિચય આપી રહે છે. એમણે નવલકથાને આ રીતે આવકાર આપ્યો છે - With the imaginative handling of the old theme in a powerful and vibrant style, the Tapovanavāsini is a welcome addition to the growing novel literature in sanskrit, which in spite of interest in it cannot account for more then a score or so of standerd works. For this it's talented author deserves rich plaudits. પ્રભાવશાળી શૈલીમાં પ્રાચ્ય કથાની કલ્પનાસભર માવજત ને કારણે વિકસનશીલ સંસ્કૃત નવલકથાક્ષેત્રમાં આ એક નોંધપાત્ર સંપૂરણ છે.
નવલકથાને પ્રારંભે ડૉ. કૃષ્ણકુમારે સંસ્કૃતમાં પ્રસ્તાવના આપી છે. હિન્દી અનુવાદને પ્રારંભે આનો અનુવાદ પૂમિwામાં આપ્યો છે. તેમાંથી નવલકથાના આશયો સ્પષ્ટ કર્યા છે, તે આ છે : “પ્રસ્તુત ૩પન્યાય મેં नारी के प्रणय भावों के साथ ही स्वाभिमानी रूप को और बालक में शक्ति का संग्रह करानेवाले मातारूप को अभिव्यक्त कराने का प्रयत्न है। यह न तो 'महाभारत' की शकुन्तला में और न कालिदास की शकुन्तला में अभिव्यक्ति होता है। ...नारी के मनोरम सौन्दर्य आदि गुणों का वर्णन करके सहृदयों के हृदयों को
* નિયામક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
કથા પ્રાચીન પરિવેશ, નૂતન
૫૫.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रसन्न करना ही लेखक का प्रथम प्रयोजन है । तथापि इसमें उसके आन्तरिक सौन्दर्य की अभिव्यक्ति મી હોતી હૈઆધુનિક વિભાવનાથી સંયુક્ત એવું આ શકુન્તલાનું નવપરિમાર્જન સહૃદયી વાચકને સંતર્પક બની રહે તેમ છે.
સંસ્કૃત નવલકથાની સાથોસાથ રચના રવિવર્માનાં આ ચિત્રો પ્રસંગને અનુરૂપ સ્થાન પામીને શોભા વધારે L : (1) Śakuntala (1818) (2) Sakuntala Pathralekhan (3) Viswamitra and Menaka (4) Bharata and the lion cub.
કક્ષાસંક્ષેપ આ રીતે છે – - રાજા દુષ્યન્ત મંગયાર્થે વનભ્રમણ કરતો હતો. તેણે મહિષનો શિકાર કર્યો. તેમાં એને થાક અને તરસ લાગ્યાં. એક મૃગને બાણ મારવા જતો હતો ત્યારે બે આશ્રમ બાળકોએ એને અટકાવ્યો. એમણે રાજાને આશ્રમમાં આવવા જણાવ્યું. કુલપતિ કવ કોઈક કામે બહાર હતા. રાજાએ વિનંતિ સ્વીકારી, પ્રવેશ કર્યો. શકુન્તલા, પોતાની સખીઓ પ્રિયંવદા અને અનસૂયા સાથે ઉપવનમાં જળસિંચન કરતી હતી. આ સખીઓ આશ્રમના આચાર્યોની પુત્રીઓ હતી. શકુન્તલાને ભ્રમસ્રાસ થયો, તેમાંથી એને મુક્ત કરવા દુષ્યન્ત પ્રવેશ કર્યો. પોતાનો પરિચય રાજાના અધિકારી તરીકે આપ્યો. પ્રિયંવદા પાસેથી રાજાએ જાણ્યું કે શકુન્તલા ક્ષાત્રકન્યા છે. કર્વની પાલકપુત્રી છે. એની વિવાહયોગ્યતા નક્કી થઈ, પછી તેણે પોતાનો વાસ્તવિક પરિચય થવા દીધો કે તે પોતે રાજા જ છે. દુષ્યન્ત અને શકુન્તલાનું તારામૈત્રક થયું. શકુન્તલાનું વલ્કલ વૃક્ષમાં ભરાયું, એ નિમિત્તે આ થયું.
બંને હવે પુનર્મિલન માટે આતુર હતાં. રાત્રે માલિની નદીને કાંઠે વિરહવ્યાકુળ દુષ્યન્ત ગયો. એ વખતે ત્યાં અનસૂયા અને શકુન્તલા બેઠાં હતાં. શકુન્તલા ભૂર્જપત્ર પર સંદેશ લખવા જતી હતી, ત્યાં રાજા પ્રગટ થયા. બંને પ્રેમાસક્ત હતાં. અનસૂયાએ રાજા સામે શરત મૂકી કહ્યું કે અંતઃપુરમાં શકુન્તલાનું સ્થાન બીજી રાણીઓની પાસે શોચનીય ન બને અને શકુન્તલાનો પુત્ર જ યુવરાજપદ પામે, રાજાએ સંમતિ આપી. અનસૂયાએ અગ્નિ પ્રગટાવ્યો અને ગાંધર્વવિધિથી બંનેના વિવાહ કર્યા. પછી અનસૂયાએ વિદાય લીધી. બંનેએ દાંપત્યસુખ અનુભવ્યું. સવારે રાજાને પ્રતિનિધિમંડળ મળવા આવવાનું હતું, તેથી શકુન્તલાથી તેણે વિદાય લીધી. જતી વખતે સ્વનામાંકિત મુદ્રા આપીને કહ્યું કે આમાંના અક્ષરો પૂરા થાય એટલા દિવસમાં બોલાવી લેશે.
ગૌતમી કવની બહેન હતી. પોતે પ્રણય-ખંડિતા હતી, તેથી આશ્રમમાં તાપસજીવનથી રહેતી હતી. તેણે કવિને ગાંધર્વવિવાહની જાણ કરી દીધી હતી. આશ્રમમાં શકુન્તલાને પુત્ર જન્મ થયો. પુત્ર ભરત પરાક્રમી હતો. તે તેર વરસનો થયો. યજ્ઞપ્રસંગે વિઘ્નકર્તા અસુરને મારીને પરાક્રમથી પ્રતિષ્ઠિત થયો. રાજા તરફથી કોઈ નિમંત્રણ ન આવ્યું.પણ કવે સંકલ્પ કર્યો. એ મુજબ આશ્રમના બે આચાર્ય શાર્નરવ શારદ્વતને સાથે જવા કહ્યું. આશ્રમમાં સૌએ કન્યાવિદાયનું દુઃખ અનુભવ્યું. માર્ગમાં ગંગાને કાઠે શચીતીર્થ આવ્યું. પ્રાતઃકાળે સ્નાન કરીને સૂર્યને અર્ધ્વ આપતી વેળાએ જળમાં વીંટી સરી પડી, તેનો ખ્યાલ શકુન્તલાને ન રહ્યો. હસ્તિનાપુરમાં કેટલાક પ્રજાજનોના ઉપહાસોથી કંટાળીને શારવ-શારદ્રત શકુન્તલાને છોડીને પાછા ફરી ગયા
કન્તલા, સર્વદમન સાથે રાજસભામાં પહોંચી. દુષ્યન્ત, તેને સ્વીકારવાની વાત બાજુએ રહી, પણ ચારિત્ર્યના આક્ષેપો શકુન્તલા પર કર્યા; ઓળખવાની ના જ પાડી દીધી. શકુન્તલા રોષમાં હતી. તેણે કહ્યું કે આ પુત્ર ચક્રવર્તી થવાનો છે, તારી દયા પર આવે તેમ નથી. તેણે વીજળીવેગે કોઈ કશું સમજે એ પહેલાં સર્વદમનના ભાથામાંથી બાણ ખેંચીને એવી રીતે લક્ષ્યવેધ કર્યો કે દુષ્યન્તનો મુકુટ ઊડી ગયો. એ પુત્ર સાથે સભામાંથી નીકળી ગઈ, મારીચ કશ્યપના આશ્રમમાં સ્થાયી થઈ. આ વ્યવસ્થા મેનકાએ કરી હતી.
દુષ્યન્તને માછીમાર પાસેથી વીંટી મળી આવી. હવે તેને પસ્તાવો થતો હતો. નગરમાં સાર્થવાહ ધનમિત્ર નિઃસંતાન મૃત્યુ પામ્યો. એને પોતાની અનપત્યવેદના પીડવા લાગી. દેવરાજ ઇન્દ્ર આયોજન ગોઠવ્યું.
પ૬
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસુર-સંગ્રામમાં દુષ્યન્તને પોતાની મદદે બોલાવ્યો. સારથિ માતલિને પાછા ફરતાં કશ્યપના આશ્રમ પાસેથી પસાર થવા જણાવ્યું. આશ્રમમાં તપ કરતા કોઈક મુનિ તરફ વાઘ ધસ્યો એટલે દુષ્યન્ત એના તરફ શરસંધાન કર્યું. અઢાર વર્ષનો સર્વદમન પોતાના મિત્ર' તરફના શરસંધાનથી ગુસ્સે થયો અને દુષ્યન્તને વાર્યો. આથી દુષ્યન્ત માત્ર બાણ એના તરફ કર્યું કે તરત સર્વદમને એવી રીતે દોરડું ફેંક્યું કે રાજા એમાં બંધાઈ ગયો. બંધનગ્રસ્ત દુષ્યન્તની પાસે કોઈ કુમારની માતાને લઈ આવ્યું અને આ રીતે અભિજ્ઞાન થયું. સુખદ પુનર્મિલન થયું. કુમારને હસ્તિનાપુરની ગાદીએ બેસાડીને દુષ્યન્ત શકુન્તલા સાથે વાનપ્રસ્થ સ્વીકારી લીધો.
શાકુન્તલકથાની પોતાની પાસે ઉપલબ્ધ સામગ્રીનો લેખકે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર યથોચિત વિનિયોગ કરીને પ્રાચ્યકથાને નૂતન અવતાર આપ્યો છે. “મહાભારત' (આદિપર્વ-૬૨ થી ૬૮)માં આ કથા છે. શકુન્તલાનું પ્રત્યાખ્યાન કરતો દુષ્યન્ત મહાભારતને અનુરૂપ છે. કાલિદાસના “અભિજ્ઞાન શાકુન્તલમ્'માંનો વિષય જ આ કથા છે. પરંતુ દુર્વાસાના શાપનો પ્રસંગ આ નવલકથામાં નથી. ‘પદ્મપુરાણ' માં આ કથા છે. તેમાં, સાસરે જતી વખતે શકુન્તલાની વીંટી પ્રિયંવદાથી પાણીમાં સરી પડે છે; સભામાં શકુન્તલા દુષ્યન્ત સમક્ષ પ્રિયંવદા પાસે આ વીંટી માગે છે, ત્યારે તે આપી શકતી નથી. આ ઉપન્યાસમાં સખીઓ શકુન્તલા સાથે જતી જ નથી.
લેખકની ગદ્યચ્છટા કોઈક વાર એમના ભાષા પ્રભુત્વની પ્રતીતિ કરાવતી હોય છે : જેમ કે
सकलं दिवसं यावद् व्योममण्डलस्याधिपत्यमुपभुज्य सकलं च जगद् दीप्तिमता प्रकाशेनोपकृत्य दिवसावसाने प्रकृतिपरिणाममिवावलोकयन भगवान भास्करो निर्वेदमापन्नो यतिरिव काषायवस्त्राणि धारयन् अस्तगिरिगुहासु तपस्ततुकाम इवालक्ष्यत ।
રાજસભા વચ્ચે જેની સભા છે એ રાજાને શકુન્તલા કહે છે :
धर्मकञ्चुकं परिधाय, धर्मासने विराजमानेनापि त्वया, हे अनार्य ! धर्मस्य परित्यागः कृतः । ऐश्चर्यमदविभ्रष्टबुद्धिस्त्वं मदोन्मत्तः सञ्जातः । ध्रुवं त्वं शोभनीयासनाच्छन्नकूपसमः । यस्तत्रोपविशति, कूपे निपत्यासंशयं विनश्यति । हे मूर्ख !
ઉપર સરસ બિછાનું, નીચે ઊંડો કૂવો !
બિછાનું જોઈને બેસે, એ જીવતે જીવતાં મૂઓ !! કથા નવરણવિરામુ છે. સત્યવ્રત શાસ્ત્રીએ પ્રશંસા કરી છે, તે યોગ્ય છે : The author has full command and control to express all the sentiments in this sanskrit novel. 043 Caual શૃંગાર
शकुन्तलाविरहो तस्य दुस्सह एव जातः तस्य हृदयवेदनया धैर्यमर्यादोल्लंघिता । किमपि भोग्यं न तस्यानन्दप्रदायकमभूत् ।।
બધું જ વિશિષ્ટ છે, પ્રશંસનીય છે : વિષય તરીકે એક પ્રાચ્ય કથા હોય, એ જેમાં પ્રસ્તુત થાય તે સાહિત્યિક સ્વરૂપ આધુનિક હોય, આધુનિક વિભાવના કલાત્મક રીતે વણાયેલી હોય, આધારકથાનું અંત:તત્વ જળવાઈ રહ્યું હોય. १. कृष्णकुमार (डॉ.) तपोवनवासिनी (शाकुन्तलीया कथा) (संस्कृत उपन्यास): मयंक प्रकाशन, मिश्रा बाग, हनुमान गढी, નિવૃત (હરિદ્વાર); ૨૨૬૪; પૃ. XXX+૪+૨૧૮+૪+૨૦૨ Gajendragadkar A.B.- The Abhijñāna-Sakuntala of Kālidasa; the Popular Book Store, Surat; 1951;
fifth edition. 3. Sukhathankar V.S.- 3fe467 34. 62-EC;Bhandarkar Oriental Research Institute, Poona; 1933; first
edition.
કથા પ્રાચીનઃ પરિવેશ, નૂતન
પ૭
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય
ડૉ. થોમસ પરમાર*
પ્રાચીન ભારતમાં ધર્મના ક્ષેત્રે બે પરંપરાઓ હતી- બ્રહ્મન પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રહ્મન પરંપરામાંથી બ્રાહ્મણ ધર્મ ઉદ્ભવ્યો જે પાછળથી હિંદુ ધર્મ તરીકે ઓળખાયો. શ્રમણ પરંપરામાં બૌદ્ધધર્મ ઉદ્ભવ્યા. હિંદુધર્મની દેવસૃષ્ટિમાં શિવનું સ્થાન અગ્રગણ્ય છે. વેદ સાહિત્યમાં શિવને રુદ્ર તરીકે સંબોધ્યા છે. ઋગ્વદમાં રુદ્ર પોતાના તેજોમય બાણ સ્વર્ગ અને પૃથ્વી પર ફેંકે છે એવું વર્ણન મળે છે. યજુર્વેદમાં તો શતરુદ્રિય નામનો આખો વિભાગ છે. હિંદુ ધર્મના ત્રિપુટી દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પૈકી શિવને સંહારક દેવ માનવામાં આવ્યા છે. ભારતમાં પ્રાચીન કાલથી શિવનો મહિમા જોવા મળે છે.
ધર્મના વર્તમાન ચોવીસ તીર્થકરોમાં ઋષભદેવ ભગવાનનું સ્થાન પ્રથમ છે. તેમણે માનવીને મકાન બાંધતાં, પશુપાલન કરતાં, ખેતી કરતાં તેમજ કલા શીખવીને વિકાસને માર્ગે વાળ્યો. સમાજમાં સત્ય અને અહિંસાના ધોરણો પ્રતિપાદિત કર્યા. તેમણે સમાજમાં શિષ્ટ જીવનનો પાયો નાંખી માનવીમાં સહકારની ભાવના કેળવી. તેઓ યુગપુરુષ હતા જેમણે પોતાના યુગની પ્રજાને સત્ય, શિવ અને સુંદરનો પાઠ ભણાવ્યો. જનજીવનને નવો વિચાર, નવી વાણી અને નવું કર્મ આપ્યું. ભોગમાર્ગમાંથી કર્મમાર્ગ, પ્રવૃત્તિમાર્ગ અને યોગમાર્ગ તરફ વાળ્યા. અજ્ઞાનરૂપી અંધકારમાંથી હટાવીને જ્ઞાનનો વિમલ પ્રકાશ-પ્રદીપ, પ્રજવલિત કર્યો. માનવ સંસ્કૃતિનું નવ નિર્માણ કર્યું. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં સર્વ પ્રથમ સમ્રાટ, સર્વ પ્રથમ કેવલી, સર્વ પ્રથમ તીર્થંકર તરીકે શ્રી ઋષભદેવનું સ્થાન ઘણું ઊંચું છે. તેઓ આર્ય કે શ્રમણ સંસ્કૃતિના પ્રથમ માર્ગદર્શક છે. ધર્મપુરુષ તરીકેની ખ્યાતિ તેમણે ભલે મેળવી, પણ સમાજસ્થિતિ અને રાજનીતિનો માર્ગ તૈયાર કરવામાં તેમણે મોટો લોકોપકાર કર્યો છે. બ્રાહ્મણ પરંપરામાં શ્રી ઋષભદેવનું સ્થાન
બ્રાહ્મણ પરંપરામાં પણ શ્રી ઋષભદેવનું મહત્ત્વ જોવા મળે છે. ત્યાં તેમને આરાધ્ય દેવ માનીને તેમનો મુક્તકંઠે ગુણાનુવાદ કરવામાં આવ્યો છે. ઋગ્વદમાં તેમને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુ:ખોનો નાશ કરવાવાળા જણાવતાં કહ્યું છે કે, “જેવી રીતે જળથી ભરેલો મેઘ વર્ષાનો મુખ્ય સ્ત્રોત છે, જે પૃથ્વીની તરસ છીપાવી દે છે તેવી જ રીતે પૂર્વજ્ઞાનના પ્રતિપાદક ઋષભ મહાન છે, તેમનું શાસન વર દો. તેમના શાસનમાં ઋષિ પરંપરામાંથી પ્રાપ્ત પૂર્વનું જ્ઞાન આત્માના શત્રુઓ ક્રોધાદિકનું નાશ કરનારું હોજો. બંને-સંસારી અને મુક્ત આત્માઓ પોતાના જ આત્મગુણોથી ઝગમગતા રહે છે, ચળકતા રહે છે તેથી તેઓ રાજા છે, તેઓ પૂર્ણજ્ઞાનના સાગર છે અને તે આત્મ પતન થવા નથી દેતા.'' એક અન્ય જગ્યાએ ઋગ્વદના ઋષિ ઋષભદેવ વિશે કહે છે કે, લહે પ્રભો ! બધા મનુષ્ય અને દેવોમાં તમે જ પહેલાં પૂર્વયાવા (પૂર્વજ્ઞાનના પ્રતિપાદક) છો.૨ આત્મા એ પરમાત્મા છે - સખા તો પરમપૂ|. જૈનધર્મનો એ મૂળ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનું ઋવેદમાં આ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ધમન, વચન, કાયા ત્રણે યોગોથી બદ્ધ (સંયત) ઋષભે ઘોષણા કરી કે મહાદેવ પરમાત્મા મર્યોમાં નિવાસ કરે છે. ઋગ્વદના મહર્ષિએ ઋષભને સ્વયં આદિ પુરુષ હોવાનું પણ જણાવ્યું છે.'
+ જૈન સેન્ટર ઓફ અમેરિકા (ન્યૂયોર્ક) દ્વારા તા. ૮/૧/૨૦૦૫ ના રોજ અમદાવાદ ખાતે યોજિત ‘શ્રી અષ્ટાપદ મહાતીર્થ પરના
સેમીનારમાં વંચાયેલ શોધપત્ર. * અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
.
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથર્વવેદનો ઋષિ માનવોને ઋષભદેવનું આહ્વાન કરવાની પ્રેરણા આપે છે. વૈદિક પરંપરામાં તેમને જ માનસપુત્ર અને જયેષ્ઠ અર્થવવન કહ્યાં છે. અને તેમને જ ભગવાને સમસ્ત વિદ્યાઓમાં મુખ્ય બ્રહ્મવિદ્યા આપીને લોકોમાં પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે."
શ્રીમદ્ ભાગવત પ્રમાણે ઋષભદેવનો જન્મ રજોગુણીજનને કેવળ જ્ઞાનની કેવલ્યની શિક્ષા દેવા માટે જ થયો હતો. આ ગ્રંથમાં એમ પણ જણાવ્યું છે કે ઋષભદેવ જ મોક્ષમાર્ગના પ્રવર્તક અવતાર છે. ભાગવત, કર્મપુરાણ, માર્કંડેય પુરાણ આદિ વૈદિક ગ્રંથોમાં શ્રી ઋષભદેવની મહત્ત્વપૂર્ણ ગાથાઓ આલેખાયેલી છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય
ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે ઘણી બાબતમાં સામ્ય જોવા મળે છે. ૧. અગ્નિ :
બંને દેવો અગ્નિ સાથે સંકળાયેલા છે. વૈદિક દેવ રુદ્ર કાલાંતરે શિવ, મહાદેવ, ગિરીશ વગેરે નામે ઓળખાયા. કેટલાંક વિદ્વાનો શિવમાં અગ્નિનું સ્વરૂપ કહ્યું છે. તેઓ માને છે કે શિવની જળાધારી એ અગ્નિની વેદી અને શિવની જટા એ ચકરાવા લેતી અગ્નિની શિખા છે. ડૉ. મૅકડોનલે રુદ્ર અને અગ્નિ વચ્ચે સામ્ય દર્શાવ્યું છે. ૮ શિવના સ્વરૂપ નટરાજના ઉપરના એક હાથની હથેળી પર અગ્નિની જવાળા ધારણ કરેલી હોય છે. ઋષભદેવે અગ્નિ પેદા કરીને લોકોને રાંધવાની કળા શીખવી. એટલે જ અથર્વવેદમાં ઋષભસૂક્તમાં ભગવાન ઋષભને અન્ય વિશેષણોની સાથે ગતિ (અગ્નિ)ના રૂપે સ્તુતિ કરી છે. ઋગ્વદના રુદ્રસૂક્તમાં રુદ્રનો સર્વજ્ઞ ઋષભ રૂપે ઉલ્લેખ કર્યો છે. ૧૦ ૨. કલા :
બંને દેવો કલા સાથે સંબંધ ધરાવે છે. ભગવાન શિવ કલાચાર્ય પણ ગણાય છે. કલાકારોના તે ઇષ્ટ દેવ છે. તેમની એક સંજ્ઞા નટેશ પણ છે. નટરાજના સ્વરૂપમાં શિવની નૃત્યકલાની નિપુણતાના દર્શન થાય છે. ભગવાન ઋષભદેવ પણ કલાના જ્ઞાની હતા. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર શ્રી ઋષભદેવ સ્વામીએ પોતાના જયેષ્ઠ પુત્ર ભરતને બોંતેર કલાઓ શીખવી હતી. ૩. વૃષભ :
વૃષભ બંને દેવો સાથે સંકળાયેલ છે. શિવનું વાહન વૃષભ છે. શ્રી ઋષભદેવનું લાંછન પણ વૃષભ છે. શ્રી ઋષભદેવ જયારે મરુદેવી માતાની કુખમાં હતા ત્યારે માતાએ ચૌદ સ્વપ્નો જોયા હતા તેમાં સર્વ પ્રથમ વૃષભનું સ્વપ્ન હતું. જન્મ પછી પણ ઋષભદેવની છાતી પર વૃષભનું ચિહ્ન હતું તેથી જ તેમનું નામ વૃષભનાથઋષભદેવ રાખવામાં આવ્યું હતું. ૪. શિવરાત્રી :
શ્રી ઋષભદેવની નિર્વાણ તિથિ અને શૈવ સંપ્રદાયની શિવરાત્રી વચ્ચે સામ્ય જણાય છે. વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરાના ૮૯ પખવાડિયા બાકી રહ્યા હતા ત્યારે માધ માસની કૃષ્ણ ચોદશી (ગુજરાતી પોષ વદિ- મેરુ તેરસ)ના પૂર્વાહે અભિચી નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે શ્રી ઋષભદેવ નિર્વાણ પામ્યા. શ્રી ઋષભદેવની નિર્વાણ તિથિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર અને ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર પ્રમાણે મહા વદ તેરસ છે. જ્યારે તિલ્લોયપણાત્તી અને મહાપુરાણ ૧૫ પ્રમાણે ચૌદસ છે. શ્રી ઋષભદેવના નિર્વાણના દિવસે શ્રમણોએ શિવગતિ પ્રાપ્ત થયેલા એવા ભગવાનની સંસ્કૃતિમાં દિવસમાં ઉપવાસ રાખ્યો અને આખી રાત ધર્મજાગરણ કર્યું. આથી તે રાત્રી શિવરાત્રી તરીકે પ્રસિદ્ધ થઈ. “શિવ', “મોક્ષ”, “નિર્વાણ' આ બધા પર્યાયવાચી ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય
પ૯
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દો છે.
“ઈશાન સંહિતા' માં જણાવ્યું છે કે મહાવદ ચૌદસની મહારાત્રીએ કોટિ સૂર્ય પ્રલોપમ ભગવાન આદિ દેવે શિવગતિ પ્રાપ્ત કરી તેથી શિવ એ લિગમાંથી પ્રગટ થયા. જે નિર્વાણ પહેલાં આદિદેવ કહેવામાં આવતા હતા તે હવે શિવપદને પ્રાપ્ત કરવાથી “શિવ' કહેવાવા લાગ્યા.
ઉત્તર પ્રાંતમાં શિવરાત્રી પર્વ ફાગણ વદ ચૌદસને દિવસે તો દક્ષિણમાં મહા વદ ચૌદસને દિવસે ઉજવવવામાં આવે છે. આ તફાવતનું કારણ એ છે કે ઉત્તરમાં માસનો પ્રારંભ કષ્ણપક્ષ-વદીથી થાય છે. જ્યારે દક્ષિણમાં માસનો પ્રારંભ શુક્લપક્ષ-સુદથી થાય છે. આથી દક્ષિણ પ્રાંતીય મહાવદ ચૌદસ ઉત્તર પ્રાંતમાં ફાગણ. વદ ચૌદસ થઈ જાય છે. ૧૭ ૫. કૈલાસ અથવા અષ્ટાપદ પર્વત :
કૈલાસ પર્વત એ ભગવાન શિવનું નિવાસ છે. તો અષ્ટાપદ પર્વત એ ભઘવાન ઋષભદેવની નિર્વાણ ભૂમિ છે. હિમાલયમાં આવેલો કૈલાસ પર્વત એ અષ્ટાપદ પર્વત હોવાની એક માન્યતા છે. કૈલાસ પર્વત સાથે ભગવાન શ્રી ઋષભદેવના નિર્વાણ સ્થળ તરીકેની ઓળખ તિબ્રેટી લામાઓ આપે છે.૧૮ આજે કૈલાસ પર્વત હિમાલયમાં ચીનની સત્તા હેઠળના તિબેટમાં માનસરોવરની ઉત્તરે પચ્ચીસ માઈલ દૂર આવેલો છે. જૈન ધર્મગ્રંથોમાં માનસરોવરનો ઉલ્લેખ આવે છે જેથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં જૈનો માનસરોવરથી પરિચિત હોવા જોઈએ. સ્વામી પ્રણવાનંદજી બે વર્ષ સુધી કૈલાસ પર્વત પર રહ્યા હતા. “કૈલાસ અને માનસરોવર' નામના તેમના ગ્રંથમાં જણાવ્યું છે કે, “આ કૈલાસ પર્વત પર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નિર્વાણ પામ્યા હોવાનું જાણવા મળે છે. આ કૈલાસ પર્વત “અષ્ટાપદજી” નામે ઓળખાય છે. ૧૯
કૈલાસ પર્વતની દક્ષિણે નંદી નામનો પર્વત છે. નંદી એટલે વૃષભ. વૃષભ શિવનું વાહન છે. શિવ મંદિરમાં લિંગ સ્વરૂપે રહેલા શિવની સામે જ નંદીનું શિલ્પ મૂકવામાં આવે છે. ઋષભદેવનું લાંછન પણ વૃષભ . જો કૈલાસ પર્વત અષ્ટાપદ હોય તો તેની સામે આવેલાં નંદી પર્વત ઋષભદેવના લાંછનનું સૂચન કરે છે.
શ્રી ઋષભદેવ જે પર્વત ઉપર નિર્વાણ પામ્યા તે પર્વતની ચારે બાજુએ ભરત મહારાજાએ યોજનયોજનના અંતરવાળા આઠ પગથિયાંની રચના કરાવી તેથી તે પર્વત અષ્ટાપદ (આઠ પગથિયાવાળો) તરીકે ઓળખાયો. જૈન ધર્મમાં શ્રાવકના અષ્ટગુણ જણાવ્યાં છે તેના પ્રતીક તરીકે અષ્ટાપદના આઠ પગથિયાં હોઈ શકે. શિવના આઠ સ્વરૂપ જણાવ્યા છે - આકાશ, વાયુ, પૃથ્વી જલ, તેજ, ચંદ્ર, અગ્નિ અને યજમાન. અષ્ટાપદના આઠ પગથિયાં શિવના આ આઠ સ્વરૂપનો પણ સંકેત કરે છે. ૬. ત્રિશૂલ
ત્રિશૂલ એ શિવનું આયુધ છે. જૈન પરંપરામાં પણ ત્રિશુલનું સ્થાન છે. આચાર્ય વીરસેને એક ગાથામાં ત્રિશૂલાંકિત અહંન્તોને નમસ્કાર કર્યા છે. ૨૦ ઓરિસ્સામાં ખંડગિરિની એક ગુફામાં (ઇ.પૂ. બીજી સદી) તથા મથુરામાંથી પ્રાપ્ત આયોગપટ્ટ (ઇ.સ.ની બીજી સદી) પર ત્રિશૂલનું આલેખન જોવા મળે છે. સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત નિર્વસ્ત્ર યોગીઓની મૂર્તિઓના મસ્તકે ત્રિશુળ જોવા મળે છે. આ મૂર્તિઓ કાયોત્સર્ગ મુદ્રામાં અને ધ્યાન અવસ્થામાં છે. કેટલીક મૂર્તિઓ વૃષભ ચિહ્નિત છે. આ બંને પ્રકારની મૂર્તિઓ મહાન યોગી ઋષભદેવ સાથે સંબંધ ધરાવે છે. અહીં ત્રિશૂલ જૈનધર્મના રત્નત્રય-સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર્યના પ્રતીક તરીકે હોઈ શકે. અથવા તો ઋષભદેવના જન્મ પૂર્વે તેમના પિતા નાભિ રાજાએ શાસન માટે અપનાવેલ ત્રણ નીતિ- હાકાર, માકાર અને ધિક્કારનું પ્રતીક પણ હોઈ શકે.
૬૦
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. જટા :
ઋષભદેવ અને શિવ બંને જટાધારી દેવો છે. દીક્ષા પછી ઋષભદેવે એક વર્ષ તપ કર્યું ત્યારે તેમના માથાના વાળ ખૂબ જ વધી ગયા હતા. આથી તેમના તપસ્વી જીવનની સ્મૃતિમાં તેમની પ્રતિમામાં ખભા પર જટાની લટો દર્શાવવામાં આવે છે. જૈન મૂર્તિ વિજ્ઞાનની દૃષ્ટિએ ઋષભદેવની પ્રતિમાને ઓળખવાનું એક લક્ષણ છે. જે અન્ય તીર્થકરોની પ્રતિમામાં જોવા મળતું નથી. ૮. ગંગાવતરણ
ગંગાવતરણની કથા બંને દેવો સાથે સંકળાયેલી છે. આકાશમાંથી ઉદ્ભવેલી ગંગા જ્યારે નીચે આવી ત્યારે લાંબા સમય સુધી ભગવાન શિવે તેને પોતાની જટામાં ધારણ કરી હતી. જૈન પરંપરામાં પણ ગંગાવતરણની કથા છે. હિમવાન પર્વતના પદ્મ નામના સરોવરમાંથી નીકળીને ગંગા ફૂટમાં એક મોટા ઓટલા પર સ્થિત જટાધારી આદિ જિનેન્દ્ર ઋષભનાથની અનેક વજમયી પ્રતિમાઓ ઉપર ગંગાની ધારા પડે છે. મહાન જૈન આચાર્ય યતિઋષભે ‘ત્રિલોક પ્રજ્ઞપ્તિ' માં પ્રસ્તુત ગંગાવતરણનું વર્ણન કર્યું છે. '
ઉપર્યુક્ત દૃષ્ટિએ જોતાં જણાય છે કે ભગવાન શ્રી ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે ઘણું સામ્ય છે. શિવ પુરાણમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવ શિવના અઠ્ઠાવીસ યોગાવતારમાં છે. ૨૨ તેમણે ઋષભદેવના રૂપે અવતાર ધર્યો. પ્રભાસપુરાણમાં પણ એવો જ ઉલ્લેખ છે. ૨૩ ડૉ. રાજકુમાર જૈને વેદ, ઉપનિષદ ભાગવત વગેરે ગ્રંથોના પ્રમાણો આપીને એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે શ્રી ઋષભદેવ અને શિવ એક જ છે, જુદાં જુદાં નથી. શ્રમણ અને બ્રાહ્મણ એ બંને પરંપરાના તે આદિ પુરુષ છે. જૈન પરંપરામાં ભગવા ઋષભદેવને જ શિવ, તેમના મોક્ષ-માર્ગને શિવ-માર્ગ તથા મોક્ષને શિવગતિ કહેવામાં આવી છે. ૨૪
જે
ૐ v
પાદટીપ १. असतपूर्वा वृषभो ज्यायनिमा अरय शुरुषः सन्ति पूर्वी : । दिवो न पाता विदथस्य धीमिः क्षत्रं राजाना प्रदिवो दधार्थे
શ્રાવે, ૧૨-૩૮; દેવેન્દ્ર મુનિજી, “ધર્મ અને સંસ્કૃતિ', પૃ. ૨૭૩ ઋગ્વદ, ૨-૩૪-૨
૩. ત્રિધા વો વૃક્ષો વીતી મહાવો મત્સ્ય મવશ | ઋવેર, ૪-૧૮-રૂ ઋગ્વદ, ૩૧-૧૭
૫. મર્ડકોપનિષદ, ૧-૧ મયમવતારો રાસોપનુતવૈવલ્યપશિક્ષUTઈમ્ | શ્રીમદ્ ભાગવત, પંચમ સ્કન્ધ, અધ્યા. ૬ ૭, શ્રીમદ્ ભાગવત, ૧૧-૨-૬ ૮, MaCdonell, A.A.; “Vedic Mythology', p. 78 અથર્વવેદ, ૯-૪-૩
૧૦. ઋગ્વદ, ૨-૩૩-૧૫ ૧૧. “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ', સૂ. ૪૮, પૃ. ૯૧; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૧ ૧૨. કલ્પસૂત્ર, ૧૯૬; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત ૧૩. ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, પર્વ-૧, સ. ૬; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત ૧૪. દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૧ ૧૫. દેવેન્દ્ર મુનિજી ઉપર્યુક્ત પૃ. ૨૭૧; મહાપુરાણ ૩૭-૩ ૧૬. દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૨ ૧૭. એજન, પૃ. ૨૭૨-૨૭૩ ૧૮-૧૯. કુમારપાળ દેસાઈ, “પારિજાતનો પરિસંવાદ', ગુજરાત સમાચાર ૨૦. “ધવલાટીકા', ૧,૪૫-૪૬ ૨૧. “ત્રિલોકપ્રજ્ઞપ્તિ', ૪, ૨૩૦
૨૨. “શિવપુરાણ', ૪,૪૭, ૨૯ ૨૩. “પ્રભાસપુરાણ', ૨૯; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત ૨૪. નકુમાર સૈન (ડો.) “વૃષભદેવ તથા શિવ સ-વન્ધી પ્રારા માન્યતાપ', મુનિ શ્રી નારીત કૃતિ પ્રન્થ, પૃ. ૬૦૨
६२९
ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય
૧
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભગવાન મહાવીરના સમયનું ભારત ઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
ડૉ. મનીષા આર. ઉપાધ્યાય*
રાજકીય ઇતિહાસમાં ઉત્તર ભારતમાં મગધના મહાજનપદનો અભ્યુદય થઈ રહ્યો હતો અને એની પશ્ચિમ સરહદના પ્રદેશોમાં ઈરાની સામ્રાજ્યની સત્તા પ્રવર્તતી હતી. તે દરમિયાન ઉત્તર ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં મહાન શ્રમણ સંપ્રદાયનો અભ્યુદય થયો. આર્યોના વેદ ધર્મમાં દેવોપાસના અને યજ્ઞક્રિયાઓને સ્થાને આરણ્યકો અને ઉપનિષદોમાં જણાવેલા ચિંતન તથા દર્શનનું મહત્ત્વ વધતું જતું હતું તેની સાથે સાથે વંદના, વચનો અને વિપ્રોના મંતવ્યોથી સ્વતંત્ર રીતે તત્ત્વચિંતન કરી સંસાર બંધનમાંથી મુક્તિ મેળવવાની જીવચર્યા દર્શાવતા જુદા જુદા દાર્શનિક સંપ્રદાયોનો અભ્યુદય થવા લાગ્યો. આમ આ સંપ્રદાય વધુ લોકપ્રિય અને વ્યાપક બન્યા. તેમાં વૈરાગ્ય અને સંયમ પર ભાર મૂકતા શ્રમણ ધર્મનું પ્રાધાન્ય રહેલું હતું. શ્રમણ પરંપરામાં કોઈપણ મનુષ્ય સ્વ પુરુષાર્થ વડે અર્હત પદ કે તીર્થંકર પદ મેળવી શકે છે. જીવનના આખરી ધ્યેયને સિદ્ધ કરવાને માટે અહિંસાને મુખ્ય સાધન ગણવામાં આવ્યું છે. શ્રમણ પરંપરામાં ધર્મભાવના, દર્શન અને તત્ત્વજ્ઞાન ‘અહિંસા’
શબ્દમાં વ્યક્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જૈન ધર્મ' શ્રમણ ધર્મ અને નિગ્રંથ સંપ્રદાયના નામે જાણીતો થયેલો છે. ‘નિગ્રંથ' શબ્દનો અર્થ ગ્રંથિ વિનાનો અને બીજો અર્થ ધર્મોપદેશક થાય છે. આ નિગ્રંથ સંપ્રદાયમાં જે આચાર્યો અને સંતો થયા તેમણે તપ દ્વારા પોતાનાં મન, વાણી અને કાયાને તદ્દન જીતી લીધાં હતાં. આવા મહાપુરુષોને માનની દૃષ્ટિથી જિન” નામ આપવામાં આવ્યું છે. જિન સંસ્કૃતિ ધાતુ શ્રિ-જીતવું ઉપરથી થયેલો છે. તેનો અર્થ જેણે રાગ, દ્વેષ આદિ સર્વ દોષોમાંથી પોતાનું મન નિર્મળ કર્યું છે અને મન, વચન અને કાયા ઉપર સંપૂર્ણ કાબૂ મળવ્યો છે. તપ વડે પોતાના અંતરના શત્રુઓને હણીને તેમના ઉપર વિજય મેળવ્યો હોવાથી તેઓ ‘‘અર્હ”ને નામે પણ ઓળખાય છે. આ અદ્વૈતો કેવળ જ્ઞાન મેળવ્યા પછી “તીર્થ” એટલે કે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓના બનેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેથી તેઓ તીર્થંકર કહેવાય છે. આથી તીર્થંકરો પોતાના ઉપદેશથી આ વિચિત્ર સંસારરૂપી સમુદ્રમાંથી અસંખ્ય જીવોને તારે છે. તેઓ ધર્મને નવીન સત્ય, નવો પ્રકાશ અને પુર્નજાગૃતિ આપી જગતનું કલ્યાણ કરે છે. જૈન મત અનુસાર ઋષભદેવથી માંડીને વર્ધમાન મહાવીર સુધીના ૨૪ તીર્થંકરો પ્રસિદ્ધ છે. જૈન ધર્મના ફેલાવાનો યશ કોઈ એક ઉપદેશકના નામે ચડેલો નથી, પરંતુ રાગ-દ્વેષના વિજેતા એવા અનેક જિનો” ના હાથે ફેલાવો થયેલો છે. જિનોએ પ્રતિપાદિત કરેલા ધર્મને “જૈનધર્મ” કહેવાય છે.
પહેલા તીર્થંકર ઋષભદેવ પછી બીજા ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા જેમાંના પહેલા બાવીસ તીર્થંકરો વિશે ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. જૈન અનુશ્રુતિ અનુસાર બાવીસમા તીર્થંકર નેમિનાથ યાદવ કુળમાં જન્મ્યા હતા. તેઓ કૃષ્ણના પિત્રાઈ ભાઈ થતા હતા. નેમિનાથ વિશે કથા એવી છે કે પોતાના લગ્નના દિવસે ભોજન માટે અસંખ્ય પશુહિંસા થવાની હતી. આ જોઈને તેઓ ખૂબ દુ:ખી થયા અને લગ્નને બદલે તેમણે દીક્ષા ગ્રહણ કરી. તેઓ સૌરાષ્ટ્રમાં ગિરનારમાં કાલધર્મ પામ્યા હોવાથી ગિરનાર જૈનો માટે મહત્ત્વનું તીર્થ ગણાય છે.
૬૨
ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી પહેલા આશરે ૨૫૦ વર્ષ પર થયા હતા. તેમણે પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી અને લગભગ ૭૦ વર્ષ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે ગાળ્યાં હતાં. તેમણે ઉપદેશેલા ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય અને પરિગ્રહ એમ ચાર વ્રતોનો સમાવેશ થાય છે. તેમની ઐતિહાસિકતા પુરવાર થયેલી છે.
* સંશોધક સહાયક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ-૯,
For Private and Personal Use Only
સામીપ્ય : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ઐતિહાસિક વિભૂતિ ગણાય છે. તેઓ ભગવાન બુદ્ધના સમકાલીન ગણાય છે. મહાવીરના જન્મ પછી તેમના પિતાની સર્વ પ્રકારની સમૃદ્ધિ વધી તેથી તેમનું નામ “વર્ધમાન” પાડવામાં આવ્યું. સંસારના વિકારોથી વર્ધમાનની ત્યાગવૃત્તિ સમય જતાં પ્રબળ થતી જતી હતી. વર્ધણાને પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે પોતાની સર્વ સંપત્તિનું દાન કરી, કેશ લોચન કરી, ગૃહત્યાગ કર્યો અને સત્યની શોધ માટે તપ કરવા નીકળી પડ્યા લકેવળ જ્ઞાન' પ્રાપ્ત કર્યા પછી. મહાવીરે પોતાના જ્ઞાન અને અનુભવોનો લોક કલ્યાણ માટે ઉપયોગ કર્યો તેમના ઉપદેશમાં તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, વિવેક ઇત્યાદિ સદ્ગુણો ઉપર ભાર મૂકીને પ્રજાને પ્રેમમય અને નિર્ભય જીવન જીવવાના મંત્ર આપ્યા ધર્મનું મૂળ દયા છે, એમ જણાવી ધર્મ ક્ષેત્રે તેમણે અહિંસાને એટલી પ્રતિષ્ઠિત કરી કે સમય જતાં તે ભારતીય ધર્મોનો પ્રાણ બની ગઈ. મહાવીરે ત્રીસેક વર્ષ સુધી ઉપદેશક તરીકે ખૂબ વિકાસ કર્યો અને પોતાના આયુષ્યના બોંતેરમાં વર્ષે રાજગૃહ પાસે પાવાપુરીમાં ઈ.સ. પૂ. ૫૨૭(બીજા મતે ઈ. પૂ. ૪૭૦માં)માં નિર્વાણ પામ્યા.
મહાવીર સ્વામીએ અપરિગ્રહમાં સ્ત્રીની જેમ વસ્ત્રનાય પરિગ્રહનો તેમણે ત્યાગ કરેલો. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકવાદોને સ્થાને અનેકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્રને ધર્મનાં ‘ત્રણ રત્ન' માનેલાં છે. નવાં કર્મબંધનોના આસ્રવ(દ્વાર)ના સંવરણની તથા જૂનાં કર્મબંધનોના નિર્જરણની ભલામણ કરેલી છે. સંયમ અને તપનું ભારે મહત્ત્વ માનેલું છે અને કર્મના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પામવાનો ઉપાય દર્શાવ્યો છે.
મહાવીર સ્વામીનાં મૌખિક પ્રવચનોને આગળ જતાં સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. શ્રમણ સંપ્રદાયમાં સંયમ અને વૈરાગ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ કર્મફળ અને પુનર્ભવની ઘટમાળમાંથી મુક્ત થવાનો દાર્શનિકમાર્ગ વેદ સંપ્રદાયથી સ્વતંત્ર રીતે વિચારવામાં આવ્યો છે. પ્રાચીન ભારતમાં વેદ ધર્મની સાથે શ્રમણ ધર્મ પણ લોકપ્રિય અને પ્રચલિત થયો.
આધ્યાત્મિક ઉન્નતિએ પહોંચવા તથા આત્મદર્શનનો જે માર્ગ બતાવે તેને તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે. આથી તીર્થંકરો જગતનું કલ્યાણ સાધે છે અને ધર્મને નવીન સત્ય અને પ્રકાશ પૂરાં પાડે છે. તીર્થંકરોને જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરે તે જિન અને તે જ તીર્થંકર. જિને ઉપદેશેલો ધર્મ જૈન ધર્મ તરીકે ઓળખાય છે.આ ધર્મના કુલ ચોવીસ જિન થયા છે. હિંદુ ધર્મમાં ચોવીસ અવતારો, બૌદ્ધ ધર્મમાં પણ બુદ્ધ ચોવીસ, તેવી જ રીતે જૈનમાં જિનો પણ ચોવીસની સંખ્યામાં છે.
મૂર્તિપૂજાની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ચારથી પાંચ હજાર વર્ષ જૂની સાબિત થાય છે. જૈન ધર્મ પણ ઐતિહાસિક કાલથી અસ્તિત્વમાં હતો તેમ કેટલાક અવશેષોને આધારે પુરાતત્ત્વવિદો કહે છે. આવા અવશેષોમાં ખડક લેખમાં નિગ્રંથોની નોંધો તેમજ કેટલીક ગુફાઓ, જૈન સાધુઓનાં નિવાસસ્થાનો તેમજ ઉત્ખનનમાંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓને કારણે માન્યતાનું સમર્થન કરવામાં આવે છે. જૈન ધર્મમાં મૂર્તિપૂજા અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્લિંગના રાજા ખારવેલના શિલાલેખ (લગભગ ઈ.સ. પૂ. ૧લી સદી)માંથી મળી આવે છે. આ ઉલ્લેખ આભિલેખિક પુરાવાઓમાં સૌથી પ્રાચીન કહેવાય.
ગુજરાતમાં જૈન ધર્મ ખૂબ ફાલ્યો હતો અને તેણે રાજ્યધર્મ તરીકે કીર્તિ સંપાદન કરી હતી. જૈન ધર્મનાં મંદિરો આજે પણ લોકપ્રિયતા બતાવતાં અસ્તિત્વમાં છે. જૈનોની શ્રદ્ધા ભક્તિભાવ અને ધર્મ પ્રત્યે અદ્વિતીય ભાવના ખૂબ ઉદાત્ત છે, જેથી જિન ભગવાનનાં ભવ્ય મંદિરો બાંધીને ભક્તોએ પોતાની ધર્મ ભાવનાને મૂર્ત સ્વરૂપે રજૂ કરી છે. ભારતમાં અઢળક ધન ખર્ચીને બંધાવેલાં જૈન મંદિરો તેનાં આદર્શ પ્રતીકો છે. જૈન ધર્મમાં મૂર્તિઓની ઓળખ માટે લાંછનો અગત્યનાં છે. જે જૈન મૂર્તિઓના પરિચય માટે પાયારૂપ છે. જ્યારે હિંદુ ધર્મમાં પ્રતીકો છે, પણ જૈન ધર્મમાં ચોવીસે તીર્થંકરો સામાન્ય રીતે માનવઆકારમાં એકસરખા દેખાય છે. તેમને ભગવાન મહાવીરના સમયનું ભારત ઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
૬૩
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓળખવા માટે લાંછનો જ મહત્ત્વનાં છે.
તીર્થકરોની મૂર્તિ પ્રતિષ્ઠા અંગે જૈન સમાજમાં ઉચ્ચ ભાવના કેળવાયેલી છે. મંદિરની જેમ મૂર્તિ-પ્રતિષ્ઠા માટે પણ શ્રેષ્ઠીઓ પોતાના પુણ્યજનો માટે અઢળક ધન વાપરતા, જેનાં પ્રમાણો મૂર્તિ પર લખેલા લેખોને આધારે મળી શકે છે. તે સાથે જે તે મૂર્તિ-પ્રતિષ્ઠા કરાવનાર શ્રેષ્ઠીના કુટુંબની વિગતો, ગચ્છની વિગત, ગચ્છાધિપતિની
પ્રાપ્ત થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ પ્રાચીન કાલથી અત્યાર સુધી ચાલુ રહેલી જોવા મળે છે, જેમાં અત્રે મહાવીર સ્વામીની કેટલીક મૂર્તિઓ કોતરાયેલા અભિલેખો વિશે વિગતો આપી છે.
ए० ॥ सं १२५३ आषाढ शुदि ३ सोमे शोके...श्री भावदेवाचार्य गच्छे पिष्योटकाद्धा....ने श्रे. धणदेवपुत्र...जूसे पंप्रिणपुत्र बीलहणकुदारासहितेन महावीरबिंबं कारितं प्रतिष्ठि(ष्ठि)तं श्रीजिनसूरिभिः । રાયપુર વિસ્તારમાં કામેશ્વરની પોળમાં સંભવનાથ સ્વામી દેરાસરમાં વિ.સં. ૧૨૫૩માં અષાઢ સુદિ ૩ના દિવસે સોમવારે (૨૩ જૂન ઈ.સ. ૧૧૯૭માં) મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા જિનપ્રભસૂરિએ કરી હતી. This Ekatirthi bronze image of Mahaviraswami is preserved in the temple of Sambhavnath in Kameshwar Pole in the Raipur area. It was installed in V.S. 1253. Asadha. sudi.3. Soma (i.e. Mon., 23 June, 1197, A.D.) This image was made by the sons and grandsons of Dhanadeo.
(૨) ॥ संवत १३६८ वर्षे...वदि ८ सोमे श्री श्रीमाल ज्ञातीय श्रे. नागपालभार्या जासलश्रेयार्थे पुत्र मालाकेन बिंब श्रीवीरसिंहसूरीणामुपदेशेन श्री महावीर....।। ડોસીવાડાની પોળમાં સીમંધર સ્વામીના દેરાસરમાં શ્રીમાલ જ્ઞાતિની શ્રેષ્ઠી નાગપાલની પત્ની જેસલે વિ.સં. ૧૩૬૮ (ઈ.સ. ૧૩૧૧-૧૨) ૨૯, મે સોમવારે મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું. This Ekatirhi bronze image with parikar is preserved in the upper sanctuary of Simandharaswami temple in Indrakot of Doshivada's Pole. This icon of Mahaviraswami was made by Malaka with the precept of Virasimhasuri for the bliss of Jasala, wife of Shre. Nagapala of Srimala caste in V. S. 1368 (ie. 1311-12 A.D.) The inscription contains the fortnight, the day and the week-day, but the name of the month is not mentioned. The week-day tallies with the given day in the month of Jyestha. In that case the date would correspond to Monday. 29. May 1312 A.D.
सं. १३८७ वर्षे फागुण शुदि ६ गुरौ श्री नागरगच्छे श्री जिनेश्वरसूरि संताने षत यथा पितामह છે. માતામહ શ્રેયસે ...વૃદ્ધનાથ, શ્રી મહાવીરસ્વામી...
ટ્રાન વત્વશતિપટ્ટઃ ઋરિતઃ || મહાવીર સ્વામીની સપરિકર ધાતુપ્રતિમાની પ્રતિષ્ઠા ઝવેરીવાડમાં નીશાપોળમાં જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં વિ.સ. ૧૩૮૭ ફાગણ સુદ છઠ્ઠ ગુરુવારે (ઈ.સ. ૧૩૩૧ માં ૧૪ ફેબ્રુઆરી જિનેશ્વરસૂરિએ)
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
૬૪
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી.
This bronze image of Mahaviraswami with Parikar is preserved in Jagavallaba Parasvanath Temple, Nisha Pole in Zaverivad. This icon was installed in V.S. 1387. Phalguna sudi 6 Guru (i.e. Thu., 14 Feb. 1331 A.D.) by Jineswarasuri.
संवत १३९९ फागुण वदि २ बुधे गाधिकगोत्र सा. बोबासना । न.सा. धरणिगेन पितृकुसलिय श्रेयसे श्री महावीरबिंब कारितं प्र. मलधारी गच्छे श्री राजशेखरसरिभिः ।। કાંસાની મહાવીર સ્વામીની પ્રતિમા રીલીફરોડ વિસ્તારમાં પાંજરાપોળમાં શીતલનાથના દેરાસરમાં ધરણિગે પિતૃના શ્રેય માટે મલધારી ગછે વિ.સં. ૧૩૯૯ ફાલ્ગન વદિ ૨, બુધવાર ઈ.સ. ૧૨, ફેબ્રુ. ૧૪૪૩માં રોજશેખરસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. This bronze image of Mahaviraswami preserved in Shitalnath Temple in Panjara Pole in the Relief Road area. It was made by Dharaniga for the happiness of his father. This icon with parikar was installed by Rajashekharsuri of Malladhari Gaccha in V.S. 1399, Phalguna Vadi 2 Budhvar (i.e. Wed., 12 Feb., 1343 A.D.)
(પ) सं. १४४३ वर्षे वै. सुदि. ३ सोमे ऊकेश ज्ञातिय मं. लीला भा. माणिक्षि पु. हुंडपाकेन पितृमातृ श्रेयसे श्री महावीरबिंबं कारिता । श्री संडेरगच्छे श्री महावीर बिंबं ॥ એકતીર્થી કાંસાની મહાવીરની પરિકરવાની આદીશ્વરના દેરાસરમાં ડોશીવાડાની પોળમાં હુન્ડપાકે તેના પિતા લીલા અને તેની માતા માણિણિના શ્રેય માટે વિ.સ. ૧૪૪૩ વૈશાખ સુદ-૩ અને (ઈ.સ. ૧૩૮૬, સોમવાર, ૨ એપ્રિલ) સુમતિસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. This Ekatirthi bronze image of Mahavir with parikar is installed in the upper sanctuary of Adishvar in the Temple of Simandharswami at Indrakot of Doshivada's Pole. This icon was made by Hundapaka. for the spiritual bliss of his father Lila and mother Maniksi. By caste he was Ukesa. This icon was installed by Sri Sumatisuri of Sandera gaccha (in the Pattavali of Sri Yashodevasuri) in V.S. 1443. Vai(Shakha) sudi 3 Soma (i.e. Mon., 2 April, 1386 A.D.)
॥ ए. I. सं. १४६९ वर्षे फागु. व. २ शुक्रे हुंबड ज्ञातीय श्रे. सरवण सुत मेघा भार्या व. धरणू सुत श्रीसाकूपाभ्यां पितृमातृश्रेयार्थं श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं हुबड ज्ञातीय । કાંસાની પ્રતિમા મહાવીર સ્વામીની પરિકરવાળી વાઘેશ્વરની પોળમાં આવેલા આદીશ્વર દેરાસરમાં આવેલા ધરણૂ અને મેઘાએ વિ.સ. ૧૪૬૯ ફાલ્ગન વદિ-૨ શુક્રવાર (ઈ.સ. ૧૪૧૩) ૧૭, ફેબ્રુઆરી મહાવીરસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી.
ભગવાન મહાવીરના સમયનું ભારત : ધર્મના પરિપ્રેક્ષ્યમાં
૬૫
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
This bronze image of Mahavirswami with Parikar is preserved in Adishwar Temple in Vagheshwar Pole. This Tirtirthi icon was donated by Dharanu and Megha. It was installed in V.S. 1469, Phalguna vadi 2, Shukra (i.e. 17 Feb. 1413 A.D.)
सं. १४८९ वर्षे श्री श्रीमाल ज्ञातीय मं. प...ब. लषमीसुत केलहा भार्या कील्हणदेवि श्रेयार्थ श्री तपापक्ष श्री सोमसुंदरसूरिणामुपदेशेन श्री महावीरबिंब कारितं प्रतिष्ठि (ष्ठि) तं श्रीसूरिभिः ।.
ત્યાગમતું ! પંચતીર્થી કાંસાની મહાવીર સ્વામીની પરિકરવાની પ્રતિમા નાગજી ભૂદરની પોળમાં કેલ્હાની પત્ની કિલ્હણ દેવીના શ્રેય માટે મૂર્તિ કરાવી તપાપક્ષમાં સોમસુંદરસૂરિના ઉપદેશથી શ્રી સૂરિએ મહાવીર સ્વામીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. This Panchatirthi bronze image of Mahavirswami with Parikar is installed in Sambhavnath Temple in Nagajibhudar's Pole. It was donated for the spiritual bliss of Kilhandevi wife of Kelha. This image was installed by Srisuri as per the advice of Somasundarasuri of Tapa Paksha in V.S. 1481 (1425-25)
॥ सं. १४८२ वर्षे मागशर ६ गुरो, प्राग्वाटवंशे श्रे. भीमा भार्या माकु सुत श्रे. मेहा भार्या रुडी तत्पुत्र सरवण मा. सहिजलदे लघुसुत वना भा. सूचकू श्रेयसे श्री वर्धपानबिंबं कारितं तपागच्छे શ્રી સોમસુંદરસૂરિપિટ તા. પંચતીર્થી કાંસાની વર્ધમાન સ્વામીની આદીશ્વર દેરાસરની ડોશીવાડા પોળમાં સરવણે કરાવી સોમ ચંદ્રસૂરિએ તપાગચ્છમાં વિ.સ. ૧૪૮૨, ૬ ગુરુવાર અને ૧૫ નવેમ્બર ૧૪૨૫ માં પ્રતિષ્ઠા કરાવી. This Panchatrithi bronze image of Vardhamanaswami with parikar is preserved in Adishvar Temple in Kasumbhavad of Doshi Vada's Pole. It was made by Sarvana. son of shre. Meha and Rudi, for the bliss of Sucaku, wife of Saravana's younger son Vana. This Bimba was installed by Sri Somachandrasuri of Tapa Gaccha in V.S. 1482 Margasa(i)r(sa) Sau. 6. Guru (i.e. Thursday, 15 Nov., 1425 A.D.)
॥ सं. १४९० फा.शु. ११ प्रा. महा. नरपाल भा. नामलदे सुत बीलसेन भा. बील्हणदे सुत सादा भार्या हांसादिकुटुंबयुतेन स्वश्रेयसे श्री वर्धमानबिबं कारितं प्र. तपा. श्री श्री सोमसुंदरसूरिभिः ।
શ્રી: પંચતીર્થની કાંસાની પ્રતિમા વર્ધમાન સ્વામીની પરિકરવાળી આવેલા ધર્મનાથ દેરાસરમાં દેવશાનાપાડામાં વિશાલ અને તેની પત્ની વિલ્હણે સાડી અને તેની પુત્રી હંસાના કુટુંબના શ્રેયાર્થેણદેના પુત્ર શ્રી સોમસુંદરસૂરિએ તપાગચ્છના વિ.સ. ૧૪૯૦ ફાલ્વન સુદ-૧૧માં (ઈ.સ. ૧૪૩૪, ૧૯
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેબ્રુઆરી, શુક્રવાર) મૂર્તિની પ્રતિષ્ઠા કરી. This Panchatirthi bronze image of Vardhamanswami with parikar is preserved in Dharmanath Temple in Devasha's Pado, near Calico Dome, Relief Road. It was made by Vishal and his wife Vilhana along with his son Sada and daughter-in-law Hansa etc. family members for their own bliss. Vishal was the son of Narapala and Namalade of Pragvata caste. This bimba was installed by Sri Somasundarasuri of Tapa gachha in V.S. 1490, Phalguna, shu. di. 1, (i.e. Friday, 19 Feb. 1434 A.D.)
(૧૦) ॥ संत १४९९ वर्षे उसवाल ज्ञातीय मं. जसवीर भा. सरसू सु. म. नाईआकेन भा. लषणादे सु. पांचा जावड काला मेघा देधरमानादि कुटुंबयुतेन स्वश्रेयार्थ श्री महावीर बिंबं कारितं प्रति. तपा. श्री मुनिसुंदरसूरिभिः ॥ પંચતીર્થી કાંસાની મહાવીર સ્વામીની પરિકરવાની પ્રતિમા ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરમાં દેવશાના પાડામાં કેલીકોડોમ રીલીફરોડ નાઈકેન જસવીર અને સરસ અને ઓસવાલ જ્ઞાતિનાં પત્ની લાસાએ પુત્ર પાંચા, જાવડ, કાલા, મેઘા, દેધર, માના જ. કુટુંબના શ્રેયાર્થ પ્રતિમા કરાવી. એની પ્રતિષ્ઠા મુનિ સુંદરસૂરિએ વિ.સં. ૧૪૯૯ (ઈ.સ. ૧૪૪૨) માં કરી. This Panchatirthi bronze image of Mahaviraswami with Parikar is preserved in Chintamani Parshvanath Temple in Devasha's Pado, near Calico Dome, Relief Road. It was made by man, Naraka. son of Man. Jasvir and Sarasut of Usavala caste. along with his wife Lasanade, son Pancha, Javada. Kala Megha. Dedhar. Mana and family, for the spiritual bliss of their own soul. This Bimba was installed by Sri Manisundarasuri of Tapa gachha in V.S. 1499 (i.e. 1442-43 A.D.)
सं. १५०५ वर्षे मा.सु.१० वैशाखे प्राग्वाटज्ञातीय म. पथाकेन (पंथा) रांभू पुत्रसीपुरादेथरादि कुटुंबयुतेन श्री बिरबिंबं सुत भार्या पूरी श्रेयसे का.प्र. तपा श्री जयचंद्रसूरिभिः ॥ વાઘણની પોળમાં આવેલા ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરમાં સંગ્રહિત મહાવીર સ્વામીની સપરિકર પંચતીર્થી પ્રતિષ્ઠા તપાગચ્છના જયચંદ્રસૂરિએ વિ.સં. ૧૫૦પમાં માઘસુદિ ૧૦ (ઈ.સ. ૧૪૪૯, ૨, ફેબ્રુઆરી, રવિવારે) પ્રતિષ્ઠા કરી. આ બિબ પ્રાગ્વાટ જ્ઞાતિના પથાકે પોતાની પત્ની પૂરીના શ્રેય માટે બનાવ્યું. This Panchatirthi bronze image of (Maha) vira with parikar is preserved in the sanctuary of Shantinath in Chintamani Parshvanath Temple in Vegan Pole. It was installed by Jayachandrasuri of Tapa gaccha in V.S. 1505. Magha su.di. 10 (i.e. sun., 2 Feb., 1449 A.D.) But Vaishakha is written in place of week day. It might be read as Ravau (Sunday). This Bimba was made by
Pathak of Pragvat caste for the bliss of Puri. ભગવાન મહાવીરના સમયનું ભારતઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
॥सं. १५०८ डीसावाल ज्ञा. ॥ श्रेष्ठी देपाल भा. देउ सुत, जेसा भा. लाठी सुत समधरेण स्वश्रेयार्थ श्री वर्धमानबिंबं कारितं प्र. तपागच्छनायक श्री रत्नशेखरसूरिभिः अहिम्मदाबादे || પંચતીર્થ કાંસાની પ્રતિમા ઇન્દ્રકુટમાં આવેલ સીમંધર સ્વામીના મંદિરમાંની વર્ધમાન સ્વામીની સપરિકર પંચતીર્થી વિ.સ. ૧૫૦૮ (ઈ.સ. ૧૪૫૧-૫૨માં જેસા અને લાઠીના પુત્ર સમંધરે તપાગચ્છ નાયક શ્રી રત્નશેખરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી
This Panchatirthi bronze image of Vardhamanaswami with parikar is preserved in Smandharaswami Temple in Indrakot of Doshivada's Pole. It was made by Samadhara, son of Jesa and Lathi, for his own bliss. Jesa was the son of Shre. Depal and Deu of Disavala caste. This icon was installed by Tapa gachha Nayaka Sri Ratnashekharasuri at Ahimmadavad (Ahmedabad) in V.3. 1508 (1451-52_A.D.)
(૧૩)
संवत् १५१० जयेष्ट (ष्ठ) सु... दिने मंत्रि. बंशे वावड गोत्रे ठ. धिरराज सुत सा. पहिराज भार्या रुपाई पुत्र सा. विजासहितेन स्वपुण्यार्थ श्री महाबीरबिंबं कारितं प्रति श्री खरतरगच्छे श्री जिनसागरसूरिभिः ॥ शुभं भवतु ।
પંચતીર્થી કાંસાની પ્રતિમા ડોસીવાડાની પોળમાં શ્રાવક પહિરાજ પત્ની રુપાઈના પુત્ર વિજાના પોતાના પુણ્યાર્થ માટે શ્રી મહાવીર બિંબની પ્રતિષ્ઠા જિનસાગરસૂરિએ કરી હતી. વિ.સં. ૧૫૧૦ જેઠ સુદ (મે-જૂન, ઈ.સ. ૧૪૫૪)
This Panchatirthi bronze image of Mahaviraswami with parikar is preserved in Rusabhadeva Temple in Jhanpanah's Pole of Doshivada's Pole. It was made by Sha. Pahiraja and his wife Rupai, along with their son Sa. Vija. for the bliss of his own soul. This icon was installed by Sri Jinasagarasuri of Kharatara gachha in V.S. 1510, Jyestha, su.di (May-June 1454 A.D.)
(૧૪)
सं. १५९५ वर्षे माघ शु. २ पत्तने प्रा. में. षेता खेतलदे पुत्र्या उटकू नाम्न्या श्री महाबीरबिंबं તા. 9. રાપા શ્રી મુનિનુંસૂરિપદે શ્રી શેવસૂરિપટ્ટે ;
કાલુપુર વિસ્તારમાં કાલુશાહની પોળમાં અજીતનાથના દેરાસરમાં સંગ્રહિત મહાવીર સ્વામીની સપિરકર પંચતીર્થી વિ.સં. ૧૫૧૫ મહાસુદ-૨, ઈ.સ. ૧૪૫૯ ૬, જાન્યુ. શનિવારે પ્રાગ્ધાટ મા જ્ઞાતિના ખેતા અને ખેતલદેની પુત્રી ઉટકુએ પાટણ નગરમાં મહાવીરનું બિંબ કરાવ્યું અને તપાગચ્છ શ્રી મુનિ સુંદરસૂરિ પમાં શ્રી રત્નશેખરસૂરિ પમાં એની પ્રતિષ્ઠા કરી.
This Panchatirthi bronze image of Ajitnath with parikar is preserved in Ajitnatha Temple in Kalushah's Pole of the Kalpur area. It was made by Utaku. daughter of Pragavata man. Kheta and Khetalade in Pattana nagara. This icon was
સામીપ્ય : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
installed by Sri Ratnasekharasuri (in the Pattavali of Tapa Sri Manisudarasuri) in V.3. 1515, Mugha. Su, di a. (i.e. Sat, 6 Jan,, 1459 A.D.)
(૧૫)
॥ સં. ૧૯૬૬ વર્ષે પ્રા. સો. અવા મા. ૩મી પૂ. ધર્માંતાતાન સ્વશ્રેયોઞર્થ (શ્રેયાર્થ) શ્રી महावीरबिवं का. प्र. तपागच्छे श्री रत्नशेखरसूरिभिः ॥ अहम्मदाबाद ||
પંચતીર્થી કાંસાની મહાવીર સ્વામીની પરિકરવાળી પાડાપોળમાં નેમિનાથ દેરાસરમાં સંગ્રહિત ધર્મા અને લાલાકા પુત્ર આચા અને ઉંમી પ્રાગવાટ વંશ માટે કરી હતી. પ્રાગવાટ જ્ઞાતિના સૌની અચા અને ઉમીના પુત્ર ધર્મા અને લાલાકે પોતાના શ્રેય માટે આ બિંબ કરાવ્યું. વિ.સં. ૧૫૧૬ (ઈ.સ. ૧૪૫૯-૬૦)ના તપાગચ્છના રત્નશેખરસૂરિએ પોતાના શ્રેય માટે કરાવ્યું.
This Panchatirthi bronze image of Mahavirswami with Parikar is preserved in the Neminath Temple in Pada Pole. It was made by Dharma and Lalaka sons of So. Acha and Umi of Pragvata caste for his own bliss. This Bimba was installed by Sri Ratnasekharasuri of Tapa gaccha in V.S. 1516 (1459-60 A. D; }
(૧૬)
॥ संवत् १५२१ वर्षे वैशाख वदि २ खौ श्री श्रीमाल ज्ञातीय श्रे. वाधा भार्या चिनूं सुश्राविकया निजश्रेयार्थ । श्री अंचलगच्छेश श्री जयकेसरसूरिणामुपदेशेन श्री ।। श्री महाबीर बिंबं कारितं प्रतिष्ठि (ષ્ઠિ)તા શ્રી ॥ સંધેન ॥
1
ડોશીવાડાની પોળમાં કુસુંબાવાડમાં આવેલ આદિશ્વર દેરાસરમાં સંગ્રહિત મહાવીર સ્વામીની સપરિકર પંચતીર્થી શ્રીમાલ જ્ઞાતિના શ્રેષ્ઠી વાધાનાં પત્ની ચીનુએ વિ.સં. ૧૫૨૧ વૈશાખવદ ૨, રવિવાર ઈ.સ., ૧૪૯૫, ૧૨, મે દિવસે કરાવી અંચલ ગચ્છના જયકેશરીસૂરિના ઉપદેશથી શ્રીસંઘે તેની પ્રતિ કરી.
This Panchatirthi bronze image of Mahaviraswami with Parikar is preserved in Adishwar Temple in Kasumbavad of Doshivada's Pole. It was made by Susravika chinu. wife of Sre. Vagha for her own bliss. She belonged to Srimala caste.
This icon was made with the precept of Ancala gacchesha Sri Jayakesarisuri and installed by Srisingha in V.S. 1521, Vaisakha va.di. 2, Ravi (i.e. Sunday, 12 May, 1465 A.D.)
(૧૭)
सं. १२४६ वर्षे फा.सु. १० शुक्रे श्रीसरबालगच्छे साध्वीदेमत श्रेयार्थ पऊसिरि विसयमतो (?) श्रीमहावीर प्रतिमा कारयिता ॥ छ ||
પાટણના અધ્યપદ દેરાસરમાં મહાવીર સ્વામીની પ્રતિમાની પીઠિકા ઉપર વિ.સં. ૧૨૪૬માં લેખ કોતરેલો છે, જેમાં સરવાલ ગચ્છના સાધ્વી દૈમતિના શ્રેય માટે આ મૂર્તિ કરાવ્યાનો ઉલ્લેખ છે.
ભગવાન મહાવીરના સમયનું ભારત : ધર્મના પરિપ્રેક્ષ્યમાં
For Private and Personal Use Only
૬૯
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૦
www.kobatirth.org
(૧૮)
सं. १२८४ वर्षे महा वदि पू ...... महोश्रेयार्थ श्री महावीरस्वामि कारितं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં મહાવીર સ્વામીની પ્રતિમા સં. ૧૨૮૪ વર્ષે માહવિંદ - ૫ મહોના શ્રેય માટે મહાવીર સ્વામીનું બિંબ કરવામાં આવ્યું.
(૧૯)
સં. ૧૧ વર્ષે...દેવવર સુત નયનાાન (?) શ્રી મહાવીરવિવું ા. પ્ર. શ્રી સોમપ્રમસૂરિમિ: પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં દેવવરના પુત્ર જયનારાજ સં. ૧૩૧૧ વર્ષે શ્રી સોમપ્રભસૂરિએ મહાવીર સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરી.
(૨૦)
सं. १३७९ ज्येष्ट व. ८ शनौ श्रीमालज्ञातीय.... भार्या जयतलदेवि श्रीमहावीरबिंब का. प्रति श्री સૂરિશ્મિ |
શ્રીમાલ જ્ઞાતિના જયતલ દેવીએ સં. ૧૩૭૯ જેઠ વદ-૮ શનિવારે શ્રી મહાવીરસ્વામી-બિબ શ્રી સૂરિએ કરી.
(૨૧)
सं. १३९८ चैत्र वदि ६ प्राग्वाट... पितृमह मुलु श्रेयसे श्रीमहावीरबिंबं ...... श्रीराजशेखरसूरिभिः ॥ પાટણના ખાડા ખોટડા દેરાસરમાં પ્રાગ્ધાટ જ્ઞાતિના શ્રાવકે પોતાના પિતામહ મૂલૂના શ્રેય માટે સં. ૧૩૯૮ ચૈત્ર વદ-૬ના દિવસે રાજશેખરસૂરિએ મહાવીરનું બિંબ કરાવ્યું.
(૨૨)
सं. १४०४ वर्षे माह सुद ८ शनौ प्राग्वाट ज्ञातीय व्य. लाखा सुत व्य. हेमाकेन भार्या व्य. हमीरदे श्रेयार्थ श्रीमहाबीरबिंबं का. प्र. श्री सूरिभिः ॥ शुभं भवतु ॥
પાટણના ખાડા ખોટડા દેરાસરમાં પ્રાગ્ધાટ જ્ઞાતિના વ્યવહારી લાખા પુત્ર હેમાકે પોતાની પત્ની વ્ય. હમીરના શ્રેય માટે સં. ૧૪૦૪ વર્ષે માહ સુદ-૮ શનિવાર શ્રી મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી.
(૨૩)
संवत १४२८ वर्षे पोस सुदि ७ श्रीमालज्ञातीय गांधी पदम भार्या सिंगया (?) देवि श्रेयसे सुतयताक (?) श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठित श्रीसूरिभिः ॥
પાટણના ખાડા ખોટડા દેરાસરમાં સંવત ૧૪૨૮ વર્ષે પોષ સુદ-૭ શ્રીમાલ જ્ઞાતિના ગાંધી પદ્મની પત્ની સિંગાએ દૈવિના શ્રેય માટે શ્રી મહાવીરબિંબ કરાવ્યું, જે શ્રીસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું.
(૨૪)
सं. १४५२ वर्षे ज्येष्ठ सु. ५ रवौ श्रीमालज्ञातीय व्य......नागलदे सुत व्य. मातापिता श्रेयार्थ શ્રીમહાવીરવિવું ા. પ્ર. મહેન્દ્રસૂરિમિ: || || શુભં ભવતુ ॥
For Private and Personal Use Only
સામીપ્ય ઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
-
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાલ જ્ઞાતિના વ્યવહારિક નાગલદેએ પુત્રના વ્યવહાર માટે માતાપિતાના શ્રેય માટે સંવત ૧૪૫૨ માં મહાવીરનું બિંબ કરાવ્યું, જેની મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સંવત ૧૪૫ર અને જેઠ સુદ-૫ એ
કરી.
(૨૫). सं. १४५३ वर्षे वै.सु. ३ शनौ शालगत (?) ज्ञातीय ठ. लखमा भा. श्रेणी सुत ठ. कर्माकेन श्रीअंचंलगच्छेशश्रीमेस्तुगसूरीगामुपदेशेन श्रेयार्थ श्री महावीरबिंबं का. प्र. श्रीसूरिभिः । ઠર લખમા અને એની પત્ની શ્રેણીના પુત્ર ઠક્કર કમકે મહાવીરનું બિંબ શ્રી ઠંચલ ગચ્છશ શ્રી મેતુંગસૂરિના ઉપદેશથી પોતાના શ્રેય માટે કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા શ્રીસૂરિએ કરી.
(૨૬) સં. ૨૬૦૩ વર્ષે 1. . ૭ સોને શ્રી માવડીRછે ૩પશજ્ઞા. શ્રાસુયા (?) ગોત્રે સાપના (?) भा. नानीदे सु. घेघा भा. कुंतिगदे स्वश्रेयसे श्रीआदिनाथबिंबं का. प्र. कालिकाचार्यसंताने શ્રી વીરભૂમિઃ શ્રી, પાટણમાં વખતજીની શેરીમાં સં. ૧૫૦૩ વર્ષે ફાગણ સુદ-૮ સોમવારે શ્રી ભાવદાર ગચ્છ ઉપકેશ જ્ઞાતિના કુંતિકે.. પોતાના શ્રેય માટે શ્રી આદિનાથનું બિબ કરાવ્યું અને શ્રી વીર સૂરિએ એની પ્રતિષ્ઠા કરી.
આમ જૈન શાસનમાં દેવતા પ્રત્યેની આંતર ભાવના તેમજ પુણ્ય કાર્ય પૂરું કર્યાનો સંતોષ વ્યક્ત થયેલો જોવા મળે છે. મહાવીર સ્વામીના જીવનનાં અનેક પાસાંઓમાં તેમની પ્રતિમાઓ તથા પીઠિકા પર કોતરાયેલા અભિલેખોનું અધ્યયન વિસ્તારથી કરવાનું હજુ બાકી છે. અહીં શોધપત્ર રૂપે આ પ્રકારના સંશોધનની શરૂઆત કરવાનો પ્રયત્ન કરેલ છે.
મારો આ પ્રયત્ન અભ્યાસીઓ તેમજ જીજ્ઞાસુઓને ઉપયોગી થશે એમ માનું છું.
સંદર્ભ સૂચિ ૧. શ્રી ગુણચંદ ગણિ, “મહાવીર ચરિત', પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૧૯૯૪, ભાવનગર જૈન, આત્માનંદ
સભા, ૧૯૩૮. ૨. નૈન, રીસ્તાન, “ભારતીય સંસ્કૃતિ મેં નૈન- ધર્મ યોહાન', ૨૬૬૩, ભોપાત્ર. ૩. દવે, ક.ભા., “ગુજરાતનું મૂર્તિવિધાન', ઈ.સ. ૧૯૬૭, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ.
શાહ, પ્રિયબાળબેન, “જૈન મૂર્તિવિધાન', પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦, અમદાવાદ. 4. Bhattacharya, B.C., The Jain Iconography, Lahore, 1939.
. Shelat, B.K. Parikh, P.C., The Jain Image Inscriptions of Amedabad. I.ed. 1997 ૭. ઉપાધ્યાય, વાસુદેવ, 'પ્રવીન ભારતીય મૂતિવિજ્ઞાન', વારાણસી- ૨૬૭૦.
શાસ્ત્રી, હ.ગં, “પ્રાચીન ભારત', ભાગ-૧, પ્રથમ આવૃત્તિ ૧૯૬૯, અમદાવાદ, भोजक, लक्ष्मणभाई, ही.,'पाटण-जैन धातु-प्रतिमा लेख- संग्रह', मोतीलाल बनारसीदास, दिल्ली, प्रथम સંરણ, ૨૦૦૨.
ભગવાન મહાવીરના સમયનું ભારતઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
૭૧
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ
હરિપ્રસાદ શાસ્ત્રી*
ગુજરાતના પ્રાચીન કાલના ઇતિહાસમાં ત્રણ દીર્ઘ કાલખંડ છે : ક્ષત્રપ કાલ, મૈત્રક કાલ અને સોલંકી કાલ. (૧) મૈત્રક કાલ
ગુજરાતમાં ક્ષત્રપ કાલના અંત પછી થોડાં વર્ષ મગધના ગુપ્ત સમ્રાટોનું શાસન પ્રવત્યું. એ પછી વલભીમાં એક નવા રાજવંશની સત્તા સ્થપાઈ. એ રાજવંશનું નામ નિશ્ચિત થયું નહોતું ત્યારે એનું રાજય વલભી રાજ્ય' તરીકે ઓળખાતું. આગળ જતાં એ વંશના રાજાઓ મૈત્રક કુલના હોવાનું નિશ્ચિત થતાં વલભી રાજય મૈત્રક રાજય તરીકે ઓળખાયું. મૈત્રક વંશનું શાસન સમસ્ત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર પ્રવર્યું હતું. આથી ગુજરાતના ઇતિહાસમાં આ કાલખંડને મૈત્રક કાલ' તરીકે ઓળખવામાં આવે છે. | ગુજરાતનો મૈત્રકકાલીન ઇતિહાસ ગુજરાતીમાં મુખ્યત્વે ત્રણચાર ગ્રંથોમાં નિરૂપાયો છે. ૧. આ લેખકના “મૈત્રકકાલીન ગુજરાત' (૧૯૫૫) માં, ૨આ લેખકના “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪, ૧૯૭૩)માં, ૩. ભો.જે. વિદ્યાભવનના “મૈત્રક કાલ અને અનુ-મૈત્રક કાલ” (૧૯૭૪)માં અને આ લેખકના “ગુજરાતનો ઇતિહાસઃ પ્રાચીન કાલ” (૨૦૦૧)માં.
મૈત્રક કાલીન ઇતિહાસના વિવિધ સ્રોતોમાં જૈન પ્રબંધોમાં માત્ર વલભી-ભંગનો આનુશ્રુતિક વૃત્તાંત નિરૂપાયો છે, જે એ વંશના અંતિમ રાજાના સમયમાં થયેલા એ રાજવંશના તથા એની રાજધાની વલભીના નાશને લગતો છે.
પરંતુ આ વંશના રાજાઓએ ભૂમિદાન કરી તામ્રપત્રો પર એનાં દાનશાસન કોતરાવેલાં, તે એકસોથી વધુ પ્રાપ્ત થયાં છે, તેમાંથી એ રાજાઓની વંશાવળી અને સાલવારી, દાન લેનાર બ્રાહ્મણો અને બૌદ્ધ વિહારો, રાજયના અધિકારીઓ અને વહીવટી વિભાગો, ભૂમિદાનને લગતી ધાર્મિક માન્યતાઓ, દાનશાસનોના દૂતકો અને લેખકો, દાનશાસનોની મિતિઓ ઈત્યાદિ વિશે ઠીકઠીક માહિતી મળે છે.
મૈત્રક રાજાઓ સમય જતાં યાદવકુલના ક્ષત્રિય ગણાયા, પરંતુ મૂળમાં તેઓ પાશુપત સંપ્રદાયના ભગવાન લકુલીશના એક પટ્ટશિષ્ય મિત્રના વંશજ હોવા સંભવે છે. મૈત્રક કુલના ઘણાખરા રાજાઓ પરમ માહેશ્વર હતા.
આ રાજવંશનો સ્થાપક ભટાર્ક મૂળમાં સેનાપતિ હતો. સમય જતાં એણે પ્રબળ શત્રુસૈન્યને હરાવી વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી, પરંતુ એણે તથા એના ઉત્તરાધિકારીએ પોતાના પરમભટ્ટારકની આમન્યા રાખી રાજપદવી ધારણ કરી નહિ. આ વંશનાં દાનશાસન વર્ષ ૧૮૩ થી ૪૪૭ નાં મળ્યાં છે, તેમાં પ્રયોજાયેલ સંવત વલભી સંવત હોવાનું માલુમ પડે છે, જે અગાઉ સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયેલ ગુપ્ત સંવતનું સુધારેલું રૂપાંતર છે. આ અનુસાર મૈત્રક રાજ્યની સ્થાપના ઈ.સ. ૪૭૦ ના અરસામાં થઈ લાગે છે, જયારે એનો અંત ઈ.સ ૭૮૮ માં આવ્યો હોવાનું માલુમ પડે છે.
નિવૃત્ત નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
૭૨
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રક વંશમાં એકંદરે ૧૯ રાજા થયા. ત્રીજા રાજા દ્રોણસિંહે પરમભટ્ટારકના અનુમોદનથી ‘મહારાજ’ એવી રાજપદવી ધારણ કરી. પાંચમાં રાજા ગુહસેનના સમય લગભગ (ઈ.સ. ૫૫૫-૫૭૦)થી મૈત્રક રાજ્યનો અભ્યુદય થયો. આઠમા રાજા શીલાદિત્ય ૧લો-ધર્મદિત્યે પશ્ચિમ માળવા પર સત્તા પ્રસારી. અગિયારમો રાજા ધ્રુવસેન ૨ જો બાલાદિત્ય ઉત્તર ભારતના ચક્રવર્તી સમ્રાટ હર્ષથી પરાજિત થયો, પરંતુ પછી એને એ ચક્રવર્તીના જમાઈ થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. એના પુત્ર ધરસેન ૪ થા (લગભગ ઈ.સ. ૬૪૩-૬૫૦) એ ‘૫૨મભટ્ટારકમહારાજાધિરાજ-૫૨મેશ્વર'ના પ્રચલિત મહાનું તેમજ એ ઉપરાંત ‘ચક્રવર્તી'નું બિરુદ ધારણ કર્યું. પંદરમા રાજાના સમયથી આ વંશના દરેક રાજા ‘શીલાદિત્ય' નામ ધારણ કરતા. આ રાજા શીલાદિત્ય ૩ જાએ ઈ.સ. ૬૭૬ માં ભરૂચ સુધી વિજયકૂચ કરેલી, પરંતુ બીજે વર્ષે એ પ્રદેશ નાંદીપુરી (નાંદોદ)ના ગુર્જરરાજવંશની સત્તા નીચે જતો રહ્યો. હવે મૈત્રક વંશની રાજસત્તાની પડતી થવા લાગી. સિંધના અરબી સૂબા-તરફથી સૌરાષ્ટ્ર પર આક્રમણ થયાં. આખરે ઈ.સ. ૭૮૮માં અરબી ફોજે વલભી પર દરિયાઈ હુમલો કરી રાજધાની વલભીનો તથા એના રાજવંશનો વિનાશ કર્યો. છતાં કહેવું જોઈએ કે મૈત્રક વંશે લગભગ ઈ.સ. ૫૭૦ થી ૭૮૮ સુધી અર્થાત્ ૩૦૦ થી વધુ વર્ષ સુધી પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશ પર પોતાનું પ્રબળ શાસન પ્રવર્તાવેલું.
સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં મૈત્રક રાજવીઓના આધિપત્ય નીચે ‘ગારુલક’ નામે વંશના રાજાઓએ લગભગ ઈ.સ. ૪૮૧ થી ૫૭૫ સુધી રાજ્ય કરેલું.
આ પ્રદેશમાં ઈસ્વી ૮મી સદીના પહેલા ચરણમાં પુષ્યણ નામે સૈન્ધવ રાજાના કુલની સત્તા પ્રવર્તી. એ વંશની સત્તા ત્યાં અનુ-મૈત્રક કાલ દરમ્યાન પણ ચાલુ રહી. એની રાજધાની ધૂમલીમાં હતી.
મૈત્રક કાલ દરમ્યાન ચીની મહાશ્રમણ યુ-આન-શ્વાંગે ઈ.સ. ૬૪૦ ના અરસામાં ગુજરાતમાં વલભી વગેરે સ્થળોની મુલાકાત લીધેલી. ત્યારે વલભી પાસેની દરિયાઈ ખાડી અંદર છેક વલભી સુધી વિસ્તરેલી હતી ને વલભીના બજા૨માં દેશવિદેશની વિરલ અમૂલ્ય ચીજો ઉપલબ્ધ હતી. એ પછી પચીસેક વર્ષે ભારત આવેલા ચીની પ્રવાસી ઇ-ન્સિંગે નોંધ્યું છે કે ચીનનાં નામાંકિત વિદ્યાપીઠો સાથે સરખાવી શકાય એવાં બે વિદ્યાપીઠ ભારતમાં છે-એક,મગધમાં રાજગૃહ પાસે નાલંદાનું અને બીજું સૌરાષ્ટ્રમાં વલભીમાં. આમ વલભી મૈત્રક કાલમા વેપાર વણજનું તેમજ ઉચ્ચ શિક્ષણનું નામાંકિત કેન્દ્ર હતું.
મૈત્રક કાલ દરમ્યાન અહીં શૈવ ધર્મ તથા બૌદ્ધ ધર્મ ઘણા લોકપ્રિય હતા. ઉપરાંત ભાગવત, શાક્ત અને સૌર સંપ્રદાય પણ પ્રચલિત હતા. જૈન પ્રબંધોમાં જણાવ્યા પ્રમાણે વલભીમાં જૈન ધર્મ પણ લોકપ્રિય હતો. વલભીમાં ટ્ટિ નામે કવિએ એક બાજુ રામચરિતનું કથાકાવ્ય અને બીજી બાજુ શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રને લગતાં ઉદાહરણો આપતું શાસ્ત્ર કાવ્ય—એ બેના તાણાવાણાને વણી લઈ રચાતા દ્વિસંધાન મહાકાવ્યનો અવનવો પ્રકાર રચ્યો. સમસ્ત ભારતમાં રચાયેલાં આ પ્રકારનાં મહાકાવ્યોનો પ્રથમ નમૂનો આ કાવ્ય છે. કવિએ તો પોતાના કાવ્યનું નામ ‘રાવણવધ' રાખેલું, પરંતુ લોકોમાં એ ‘મટ્ટિાવ્ય’ તરીકે પ્રસિદ્ધ છે. આ મહાકાવ્ય વલભીમાં ધરસેન (૨જા કે ૩જો)ના સમયમાં અર્થાત્ ઈ.સ. ૫૭૮-૬૨૮ દરમ્યાન રચાયું હતું.
મૈત્રકકાલમાં ગુજરાતમાં રચાયેલું બીજું મહાકાવ્ય છે. હરિવંશપુરાળ, જે દિગંબર આચાર્ય જિનસેન સૂરિએ વઢવાણમાં શક સંવત ૭૮૫ (ઈ.સ. ૭૮૩-૭૮૮)માં રચેલું. એમાં ૬૬ સર્ગોમાં યદુકુલના હિરના વંશમાં થયેલા અનેક મહાપુરુષોનાં ચરિત નિરૂપાયાં છે.
મૈત્રક રાજ્યની રાજધાની વલભી સુરાષ્ટ્રના પૂર્વતટ પર વસેલી પ્રાચીન નગરી હતી. રાજ્ય તંત્રમાં રાજાનો અમાત્ય, મહાસામંત, મહાપ્રતી હાર, મહાદંડનાયક વગેરે. ઉચ્ચ અધિકારીઓ મદદ કરતા. રાજ્યના વહીવટી વિભાગોમાં આહાર, વિષય, પથક, સ્થલી વગેરે મોટા નાના વિભાગ હતા. જમીનની માપણી
ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ
For Private and Personal Use Only
૭૩
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્યત્વે “પાદાવર્ત (૧ પાદ૪૧ પાદ)માં કરાતી. સિક્કાઓમાં શર્વ ભટ્ટારક નામે ભૂતપૂર્વ રાજવીના ચાંદીના સિક્કા “રૂપક' નામે પ્રચલિત હતા. કાલગણનામાં વલભી સંવત પ્રચલિત હતો, જેનો આરંભ ઈ.સ. ૩૧૮-૧૯માં થયો ગણાતો. એનાં વર્ષ કાર્નિકાદિ હતાં ને એના માસ પૂર્ણિમાન્ત હતા. દક્ષિણ ગુજરાતમાં કલચુરિ સંવત પ્રચલિત હતો.
મૈત્રક કાળ દરમ્યાન ગુજરાતમાં અનેકાનેક દેવાલય બંધાયાં. ગુજરાતમાં વિદ્યમાન દેવાલયોના સહુથી પ્રાચીન નમૂના આ કાલના હોવાનું જણાય છે. એમાંનો સહુથી પ્રાચીન નમૂનો જામનગર જિલ્લાના ગોપ નામે ગામ પાસે આવેલો છે. દેવાલય ઊંચી વિશાળ જગતી પર આવેલું છે. ગર્ભગૃહની ચોતરફ દીવાલોથી ઘેરાયેલો પ્રદક્ષિણાપથ છે. ગર્ભગૃહ સમચોરસ છે. એમાંની મૂળ પ્રતિમા મોજૂદ રહી નથી. એનું શિખર દ્વિતલ ફાંસનાવાળું છાદ્ય શિખર છે. દેવાલયનું નિર્માણ છઠ્ઠી સદીમાં થયું લાગે છે. કદવાર (જિ. જૂનાગઢ)ના મંદિરને લંબચોરસ ગર્ભગૃહ અને લંબચોરસ મંડપ છે. આ મંદિરમાં અગાઉ વિષ્ણુના દસ અવતારોની પ્રતિમાઓ હશે; હાલ ત્યાં નવરાહની સેવ્ય પ્રતિમા છે ને એના પરિકરમાં બાકીના નવ અવતારોનાં શિલ્પ કોતરેલાં છે. મૈત્રક કાલનાં મંદિરોમાં છાઘશિખરોમાં ઉપર જતાં ક્રમશઃ ઓછી લંબાઈ-પહોળાઈ ધરાવતા બે, ત્રણ, ચાર, પાંચ કે સાત સમતલ થર હોય છે. તે એની ટોચ ઉપર આમલસાર અને કલશ હોય છે. આ દેવાલયોમાં ગર્ભગૃહોમાં તેમજ એનાં અન્ય અંગોમાં વિવિધ દેવદેવીઓની પ્રતિમાઓ હોય છે. શામળાજી, વલભી, કોટ્યર્ક, કારણ વગેરે સ્થળોએ શિવ, પાર્વતી, કાર્તિકેય, કૃષ્ણ, શક્તિ, લકુલીશ, ભૈરવ, તીર્થકરો, બુદ્ધ ઇત્યાદિની કલાત્મ પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ છે. મૈત્રક વંશના શાસન દરમિયાન માલવક પ્રદેશમાં બાધ ગામ પાસે ટેકરીમાં કંડારેલી ગુફાઓમાં અનેક સુંદર ચિત્ર આલેખેલાં છે, જે સાતમી સદીનાં છે. ૨. અનુ-મૈત્રક કાલ
મૈત્રક રાજ્યના અંત પછી ગુજરાતમાં અનેક વિભિન્ન રાજ્યોનું શાસન પ્રવત્યું. ઈ.સ. ૭૮૮ થી ૯૪૨ સુધીના વચગાળામાં ગુજરાતમાં કોઈ એક રાજ્યની સર્વોપરિ સત્તા સ્થપાઈ નહિ, આથી આ કાલખંડને ઇતિહાસમાં અનુ-મૈત્રક કાલ' તરીકે ઓળખવામાં આવે છે.
સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં સૈધવ વંશની સત્તા લગભગ ઈ.સ. ૯૨૦ સુધી ચાલુ રહી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્ય વંશની સત્તા પ્રવર્તી, જેનો સમય લગભગ ઈ.સ. ૭૭૦ થી ૯૦૦ સુધીનો હતો એવું એનાં તાપ્રશાસનો પરથી જણાયું છે. સૌરાષ્ટ્રના ઉત્તરપૂર્વ ભાગમાં વઢવાણનાં ચાપ વંશે પોતાનું શાસન લગભગ ઈ.સ. ૮૮૫ થી ૯૧૪ સુધી પ્રવર્તાવ્યું.
ઉત્તર ગુજરાતમાં વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ વસાવી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. એના વંશજોએ ત્યાં ઈ.સ. ૯૪૨ સુધી રાજ્ય કર્યું. ને એ પછી ત્યાં ચૌલુક્ય (સોલંકી) વંશની રાજસત્તા પ્રવર્તી. આ ચાવડા રાજ્યની સ્થાપના વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬) માં થઈ હતી એવું અનુશ્રુતિક વૃત્તાંતો જણાવે છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિએ એની સ્થાપના એ પછી લગભગ ૯૪ વર્ષે અર્થાતુ ઈ.સ. ૮૪૦ ના અરસામાં થઈ હોવાનું માલૂમ પડે છે. આ વંશમાં ૬ રાજા થયા લાગે છે, પરંતુ તેમાંથી કોઈ રાજાના અભિલેખ કે સિક્કા પ્રાપ્ત થયા નથી. આ ચાવડા વંશનું શાસન ઉત્તર ગુજરાતમાં અણહિલવાડ પાટણની આસપાસના નાનકડા પ્રદેશમાં સીમિત
હતું.
તળ-ગુજરાતના ઘણા પ્રદેશ પર દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી હતી. લાટ (દક્ષિણ ગુજરાત)માં એ રાજવંશની અલગ શાખા સ્થપાઈ. આગળ જતાં વળી દખ્ખણના મુખ્ય વંશનું સીધું શાસન પ્રવર્તે. રાષ્ટ્રકૂટ રાજ્યની રાજધાની ખેટક (ખેડા) માં રખાઈ. મોડાસા પ્રદેશ પણ આ રાજવંશના શાસન નીચે હતો.
७४
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ અનુ-મૈત્રક કાલમાં ગુજરાતમાં અનેક રાજવંશોની અલગ અલગ સત્તા પ્રવર્તી. આ કાલના ઇતિહાસ વિશે ડૉ. માલતીબહેન ભટ્ટે શોધપ્રબંધ તૈયાર કરેલો, એ અપ્રસિદ્ધ છે. પરંતુ એમાંની માહિતી આ લેખકે ભો.જે. વિદ્યાભવનના “મૈત્રક કાલ અને અનુ-મૈત્રક કાલ” (૧૯૭૪)માં સંકલિત કરી છે. આ લેખકના લગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪) માં તથા “ગુજરાતનો ઇતિહાસ : પ્રાચીન કાલ' (૨૦૦૧) માં પણ આ વિશે અલગ પ્રકરણ અપાયું છે.
રાષ્ટકટ રાજયમાં મોટી-નાની સંખ્યા ધરાવતાં ગામોના વહીવટી સમૂહ પ્રચલિત હતા. અનુ-મૈત્રક કાલનાં લગભગ સર્વ રાજયોનો વૃત્તાંત તેઓનાં દાનશાસનો પરથી ઉપલબ્ધ છે. માત્ર અણહિલવાડ પાટણના ચાવડા રાજયનો વૃત્તાંત પુરાણો અને પ્રબંધો જેવા સાહિત્યિક સ્રોતોમાં સીમિત રહેલો છે.
સૈન્યવો ગુપ્ત સંવત અને રાષ્ટ્રકૂટો શક સંવત પ્રયોજતા.
અનુ-મૈત્રક કાળ દરમ્યાન પશ્ચિમ ભારતમાં જૈન આગમ ગ્રંથો પર અનેક વૃત્તિઓ લખાઈ તેમજ કેટલીક કથાકૃતિઓ પણ રચાઈ. પુન્નાર સંઘના હરિણાચા ઈ.સ ૯૩૧-૯૩૨ માં વઢવાણમાં “બૃહત્કથાકોશ” ની રચના કરી હતી.
બૌદ્ધ ધર્મ દેશના અન્ય ભાગોની જેમ આ પ્રદેશમાં પણ હવે લુપ્ત થવા લાગ્યો હતો.
રાષ્ટ્રકૂટ રાજાઓ અરબો સાથે સારો સંબંધ રાખતા. એથી આ કાળ દરમ્યાન અહીં મુસ્લિમ પ્રજાનો તથા ઈસ્લામ ધર્મનો પ્રભાવ શરૂ થયેલો. આ કાળ દરમ્યાન પહેલાં દીવમાં અને પછી સંજાણમાં ઈરાનના જરથોસ્તી ધર્મ પાળતા પારસીઓની વસાહત સ્થપાઈ.
અનુ-મૈત્રક કાલમાં દેવાલયોમાં સમતલ છાદ્ય શિખરનું સ્થાન રેખાન્વિત શિખર લેવા લાગ્યું. તેની અંદર ચંદ્રશાલાનું અલંકરણ ધીમે ધીમે શિખર પર જાલ નામથી જાણીતી રચનામાં પરિણમ્યું. ને શિખરોમાં તલના છેડે પ્રચલિત શિખરની પ્રતિકૃતિઓ નાના કદની ઇંગિકાઓનું સ્વરૂપ ધારણ કરવા લાગી. વળી શિખરોના વેણુકોશમાં ભદ્ર-પ્રતિરથની રચના થવા લાગી ને શિખર એક શૃંગી કે પંચશૃંગી સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. આ કાલની કેટલીક મનોહર શિલ્પકૃતિઓ વડોદરાના અકોટામાં મળેલ ધાતુશિલ્પોમાં દેખા દે છે.
કારવણ, પ્રભાસ, ઊંઝા, રોડા, કપૂરાઈ, કોટેશ્વર, કાવી વગેરે સ્થળોએ સૂર્ય, કાર્તિકેય, માતૃકાઓ શિવ, શક્તિ, વિષ્ણુ, કુબેર ઇત્યાદિ દેવદેવીઓની પ્રતિમાઓ મળી છે. તારંગા જેવા સ્થળોએ વરદ-તારા અને બોધિસત્ત્વ અવલોકિતેશ્વર ઇત્યાદિની બૌદ્ધ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. તારંગા, પાટણ, શત્રુંજય ગિરનાર વગેરે સ્થળોએ જૈન તીર્થકરો અને યક્ષોની અનેક પાષાણ પ્રતિમાઓ નજરે પડે છે. અનુ-મૈત્રક કાળ દરમ્યાન ગુજરાતમાં ભારતીય સાસાની તથા “ગવૈયા’ સિક્કા પ્રચલિત હતા.
આમ અનુ-મૈત્રક કાલની સંસ્કૃતિ અનેક બાબતોમાં મૈત્રક કાલ અને સોલંકી કાલની વચ્ચેની સંક્રમણઅવસ્થા વ્યક્ત કરે છે.
ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ: મૈત્રક અને અનુ-મૈત્રક કાલ
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
પ્રા. જ્યોસ્નાબહેન શાહ* ઉત્તરગીતા-પરિચય
ઉત્તરગીતા માત્ર ત્રણ અધ્યાયમાં રચાયેલી છે. ઉત્તરગીતાના સંપાદકો જણાવે છે તેમ ઉત્તરગીતા વિષે એવી માન્યતા પ્રવર્તે છે કે યુધ્ધ સમયે સાંભળેલ ગીતાજ્ઞાનની વિસ્મૃતિ થઈ જતાં અર્જુન આગળ જતાં તે જ્ઞાન ફરી સાંભળવાની ઇચ્છા શ્રી કૃષ્ણ પાસે દર્શાવે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને ફરીથી સંક્ષેપમાં જે ઉપદેશ કહ્યો તે ઉત્તરગીતા છે. પરંતુ આ ગીતા મહાભારતના કોઈ પર્વમાં સમાવેશ પામી નથી, આથી ઉત્તરગીતાની રચના સ્વતંત્ર કૃતિ તરીકે હોવાનું સ્પષ્ટ થાય છે.
ભગવદ્ગીતાની જેમ ઉત્તરગીતા શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદરૂપે રચાયેલી છે અને એ પ્રાય: અનુપ અને કવચિત્ ઉપજાતિ છંદના શ્લોકોમાં રચાયેલી છે. એના અધ્યાયોની પુષ્પિકાઓમાં અધ્યાયના અંતે માત્ર “ઉત્તરગીતામાં” તેમ લખેલું છે. વળી એમાં શ્રીકૃષ્ણની ઉક્તિના આરંભે ભગવદ્ગીતાની જેમ હંમેશાં “શ્રી ભગવાનુવાચ” એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. ઉત્તરગીતા જ્ઞાનયોગ અને બ્રહ્મપ્રાપ્તિ :
ઉત્તરગીતા ખૂબ જ નાનો ગ્રંથ હોવા છતાં તેમાં ભગવદ્ગીતાનો તાત્ત્વિક સાર સમાયેલો છે. માત્ર ત્રણ જ અધ્યાયમાં રજૂ થતી ઉત્તરગીતા આત્મા-પરમાત્મા તત્ત્વના સ્વરૂપને સ્પષ્ટ કરી બંને વચ્ચેના સંબંધનું નિરૂપણ બહુ સુંદર રીતે કરે છે. ભગવદ્ગીતામાં રજૂ થયેલો જ્ઞાનયોગ આપણને અહીં પણ જોવા મળે છે. ઉત્તરગીતા કહે છે :
घटाकाशमिवात्त्मानं विलयं वेत्ति तत्त्वतः ।
स गच्छति निरालं वं ज्ञानालोक्यं न संशयः ॥ જે જ્ઞાની મહાકાશમાં ઘટાકાશની પેઠે પોતાનો પરમાત્મામાં જ લય થયો છે, એમ યથાર્થ રીતે અનુભવે છે, તે જ્ઞાન વડે દર્શન કરવા યોગ્ય નિઃસંગ બ્રહ્મને અવશ્ય પામે છે (ઉત્તરગીતા ૨/૩૯)
ઉત્તરગીતામાં ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ વિશે વધારે વિસ્તૃત ખ્યાલો જોવા મળતા નથી. અધ્યાય ૩, શ્લોક ૧૫ માં”પરમાત્મામાં (કેશવમાં) અચળભક્તિ” એવો ઉલ્લેખ છે. પરંતુ તે શ્લોકની વિગત જોતાં ત્યાં મુખ્ય ભાવ ધ્યાનયોગનો છે. ભક્તિનો નહિ.
निमिषं निमिषार्धं वा शीता शीतनिवारणम् ।
अचला केशवे भक्तिविभवै कि प्रयोजनम् ॥ ટાઢ, તડકો વગેરે દ્વન્દ્રો સહન કરીને એક ક્ષણ કે અર્ધી ક્ષણ પણ જો પરમાત્મામાં અચળ ભક્તિ રહે તો તેને વૈભવનું શું કામ છે ? અચલ ભક્તિ, પૂજા વગેરે બ્રહ્મ પ્રત્યે ધ્યાન કેળવવાના અર્થમાં વપરાયેલ છે. ઉત્તરગીતા તાત્વિકતા પર ભાર મૂકતી હોઈ અવ્યક્ત-નિર્ગુણ સ્વરૂપ પર વધારે ભાર મૂકે છે. અહીં કૃષ્ણ પહેલા પુરુષમાં પોતાનું વક્તવ્ય રજૂ કરતા નથી. પણ પરબ્રહ્મ કેવું છે? તેનો આત્મા સાથે કેવો સંબંધ છે ? પરબ્રહ્મને કેવી રીતે પામી શકાય ? વગેરે બાબતો ત્રીજા પુરુષમાં સમજાવે છે અને બ્રહ્મને પામવા માટે તત્ત્વજ્ઞાન પર ભાર મૂકે છે.
इन्द्रियाणां निरोधेन देहे पश्यन्ति मानवाः ।
देहे नष्टे कुत बुद्धिर्बुद्धिनाशे कुतो ज्ञता ।। * એફ-૪૨, સ્ટર્લિંગ સિટી, બોપલ, જિ. અમદાવાદ ૭૬
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયોનો સંયમ કરી મનુષ્યો દેહમાં જ આત્માને જુવે છે. દેહ નાશ પામે તો બુધ્ધિ ક્યાંથી સંભવે ? અને બુદ્ધિનો નાશ થાય તો જ્ઞાનીપણું ક્યાંથી સંભવે ? (ઉત્તરગીતા ૧/૫૪).
ઉત્તરગીતામાં અપરોક્ષાનુભવ, દેહેન્દ્રિયોનો સંયમ વગેરે બાબતો જ્ઞાનના સંદર્ભમાં સમજાવી છે. કર્મ કે ભક્તિની વાતો એમાં ખાસ જોવા મળતી નથી. કર્મ અંગે ઉત્તરગીતા કહે છે કે,
अनन्तकर्म शौचं च जपो यज्ञस्तथवैच ।
तीर्थयात्रादिगमनं यावतत्त्वं न विन्दति ॥ સર્વ કર્મો, અંદર અને બહારની શૌચક્રિયાઓ, મંત્રજાપ, યજ્ઞો અને તીર્થયાત્રાએ જવું વગેરે જ્યાં સુધી (પુરુષ) આત્મતત્ત્વ જાણતો નથી ત્યાં સુધી જ જરૂરી છે. (ઉ.ગી. ૨/૪૩)
ટૂંકમાં ઉત્તરગીતામાં જ્ઞાનમાર્ગ પરની જ વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. અલબત્ત, ઉત્તરગીતાએ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે દેહને ખૂબ જ મહત્ત્વનો ગણ્યો છે. તે જણાવે છે કે દેહમાં જુદી જુદી નાડીઓ છે જે પવિત્ર કર્મોથી પામી શકાય છે.
दक्षिणे पिंडला नाडी वह्निमंण्डलगोचरा ।
देवयानमिति ज्ञेया पुण्यकर्मानुसारिभिः ॥ જમણા ભાગમાં અગ્નિમંડળ સુધી ગયેલી, પવિત્ર કર્મોથી પામી શકાય તેવી fપંપાના નામની નાડી છે. તે નાડી દેવયાન અથવા અર્ચિરાદિમાર્ગ કહેવાય છે. (ઉ.ગી. ૨/૧૧).
બધી નાડીઓ પૈકી સૌથી મહત્ત્વની સુષુમ્મા અથવા બ્રહ્મનાડી છે. આ નાડીના આગળના ભાગમાં બ્રહ્મજયોતિ છે. આ સુષુમ્મા (કુંડલિની શક્તિ)ની અંદર જ સમગ્ર જગત સમાયેલ છે.
तस्यान्ते सुषिरं सूक्ष्मं ब्रह्मनाडीति सुरभिः ॥ इडा पिङ्गलोयोर्मध्ये सुषुम्णा सूक्ष्मरूपिणी ।
तस्याग्रे सर्वगं सर्वं यस्मिन् सर्व प्रतिष्ठितम् ॥ તે બ્રહ્માંડના છેડે એક સૂક્ષ્મ છિદ્ર છે તેમાં ગયેલી નાડીને વિવેકી પુરુષે બ્રહ્મનાડી અથવા સુષુમ્માનાડી કહી છે, તે સુષુમ્માનાડી ઈડા ને પિંગલાની વચ્ચે અત્યંત સૂક્ષ્મરૂપે રહી છે. તેના અગ્રભાગે સર્વાત્મક, વિશ્વતોમુખ અને સર્વવ્યાપ્ત બ્રહ્મજયોતિ રહેલ છે. (ઉ.ગી. ૨/૧૪, ૧૫)
सुषुम्णान्तर्गतं विश्वं तस्मिन् सर्व प्रतिष्ठितम् ॥ એમ સમગ્ર જગત તે સુષુમ્મા(કુંડલિની શક્તિ)ની અંદર તેમાં સમાઈને રહેલ છે. (ઉ.ગી. ૨/૧૮) વળી, દેહમાં જ તેના સાત અવયવોમાં સાત પાતાળલોક તથા દેહમાં જ સર્વ બ્રહ્માંડ રહેલા છે તેમ કહ્યું છે.
अधः पदोऽतलं विधात्पादं च वितलं विदुः । नितलं पादसंधिं च सतुलं खङ्गमुच्यते ॥ महातलं च जानु स्यादुरुदेशे रसातलम् ।
कटिस्तलातलं प्रोक्तं सप्तपातालसंज्ञया । પગની નીચે અતલ લોક જાણવો; પગને વિતલ લોક કહે છે. પગની ઘૂંટી એ નિતલલોક છે. જાંઘ સુતલ' લોક કહેવાય છે, ગોઠણ મહાતલ છે. સાથળમાં રસાતલ કહેવાય છે અને કેડ તલાતલ કહેવાય છે. આ સાત અવયવો સાત પાતાળના નામે ઓળખાય છે. (ઉ.ગી. ૨૨૮, ૨૯)
હું દિશિતઃ | સર્વ બ્રહ્માંડ દેહમાં જ છે. (ઉ.ગી, ૨/૨૬).
ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ દેહની અંદર જ સર્વલોકની કલ્પના કરી તેને પરમાત્મામાં લય કરવાની રીત તેમાં બતાવી છે જેના દ્વારા “હું જ બ્રહ્મ છું” એમ આત્મા-પરમાત્માની એકતાનું જ્ઞાન મેળવી એ રીતે પરમાત્માનું ધ્યાન ધરનાર મુક્તિ પામે છે. આ રીતે મોક્ષ પામવા જીવાત્માએ શું કરવું જોઈએ તે ઉત્તરગીતા બતાવે છે.
કેટલાક તાત્વિક પ્રશ્નોની બાબતમાં ઉત્તરગીતા ભગવદ્ગીતાના ખ્યાલને મળતી આવે છે. ભગવદ્ગીતામાં ઉત્તરગીતા કરતાં ઘણું વધારે કહ્યું છે પણ તાત્ત્વિકતાને લગતું જ્ઞાન ભગવદ્ગીતા કરતાં ઉત્તરગીતા વિશેષ સમજાવે છે. ભગવદ્ગીતાની જેમ જ આત્માની અપેક્ષાએ દેહને મલિન અને નાશવંત ગણે છે.
अत्यन्तमलिनो देहो देहि चात्यन्तनिर्मलः ।। દેહ અત્યંત મલિન છે. દેહી આત્મા અત્યંત નિર્મળ છે. (ઉ.ગી. ૧/૫૭) અને છતાં તેમ પણ કહે છે કે તે જ દેહમાં સર્વ લોક, સર્વ બ્રહ્માંડ વગેરે સમાયેલાં છે (જુઓ ઉ.ગી. ૨/૧૩ થી ૧૪) માટે તત્ત્વજ્ઞાન પામવા સૌ પ્રથમ દેહમાં જ સર્વકાંઈ સમાયેલું છે એમ જાણવું, દેહનો લય પરમાત્મામાં થાય છે ત્યારે જ મોક્ષ થાય છે. આ પ્રમાણેના જ્ઞાનને જ તત્ત્વજ્ઞાન કહેવામાં આવે છે. એ જ બ્રહ્મજ્ઞાન છે જે દ્વારા મનુષ્ય મુક્તિ મેળવી શકે છે એમ સમજાવ્યું છે. ( અંતિમ તત્ત્વો કેટલાં છે તે અંગેની ચર્ચા ઉત્તરગીતામાં જોવા મળતી નથી. પુરુષ પ્રકૃતિનો કે પરાઅપરા પ્રકૃતિનો તેમાં ઉલ્લેખ જ નથી. ઉત્તરગીતામાં આત્મતત્ત્વ અને પરમાત્મ તત્ત્વ એ બંનેની ચર્ચા માનવમુક્તિના સંદર્ભમાં કરવામાં આવી છે.
ઉત્તર ગીતામાં આત્માનું, ખાસ કરીને જીવાત્માનું સ્વરૂપ વધુ સ્પષ્ટ કરેલ છે. આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે તેમ તે સ્પષ્ટપણે કહે છે.
शरीरिणामजस्यान्तं हंसत्वं पारदर्शनम् । हंसोहंसाक्षरं चैवं कूटस्थं यत्तदक्षरम् ॥
तद्विद्वानक्षरं प्राप्य बाह्यान्मरणजन्मनी ॥ જીવનું જે અંતિમ સ્વરૂપ તે હંસત્વ-પરબ્રહ્મરૂપતા છે, તે જ જીવોને પાર દર્શાવનારું પરમજ્ઞાન છે. હંસ બ્રહ્મ છે, હંસાક્ષર-પ્રણવ ૐકાર છે. આ બંનેનું જે સાક્ષી છે તે અક્ષર છે. તેના સ્વરૂપને જાણનારો વિવેકી હોઈ, તે અક્ષરને પામી, જન્મ-મરણના ફેરામાંથી છૂટે છે. (ઉ.ગી. ૧/૫,૬).
मनस्थो देहिनां देवो मनोमध्ये व्यवस्थितः । જુદાં જુદાં પ્રાણીઓના અંત:કરણમાં રહેલો પરમેશ્વર તે તે અંતઃકરણોમાં જ સાક્ષી સ્વરૂપે પ્રકાશે છે. (ઉ.ગી ૧૩૧)
જે બ્રહ્મ સર્વ પ્રાણીઓમાં અંતર્યામીરૂપે વસેલું હોઈ સર્વવ્યાપ્ત છે, તેને જાણીને યોગીઓ ઇન્દ્રિયોનો સંયમ કરી કેવી રીતે સિધ્ધિ થાય છે ? એવા અર્જુનના પ્રશ્નના જવાબમાં કૃષ્ણ કહે છે,
यथा जलं जले क्षिप्तं क्षीरे क्षीरं घृते घृतम् ।
अविशेषो भवेत्तद्वज्जीवात्मपरमात्मनोः ॥ જેમ પાણીમાં પાણી, દૂધમાં દૂધ અને ઘીમાં ઘી નાંખી દીધા પછી તે એક થઈ જાય છે, તેમ જીવ અને પરમાત્માની એકતા સંભવી શકે છે. (ઉ.ગી. ૨/૨).
जीवे परेव तादात्म्यं सर्वगं ज्योतिरीश्वरम् ।
प्रमाणलक्षणैर्जेयं स्वमेकानवेदिना ॥ અધિકારીએ પોતે જ બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી પ્રમાણભૂત લક્ષણો વડે જીવ અને પરમાત્માની એકતા જાણીને સર્વવ્યાપ્ત, સર્વનિયતા અને સ્વયંપ્રકાશ આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ. (ઉ.ગી. ૨/૩)
૭૮
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ ઉત્તરગીતા આત્મા-પરમાત્માનું સ્વરૂપ એક હોવાનું સ્પષ્ટ કરે છે અને આત્મા પરમાત્માનો વિચાર માનવ-મુક્તિના સંદર્ભમાં જ કરે છે.
ઉત્તરગીતા બ્રહ્મનું વર્ણન નીચે મુજબ કરે છે निष्कलं तं विजानीयात्षमिरहितं शिवम् । प्रभाशून्यं मनःशून्यं बुध्धिशून्यं निरामयम् ॥
અવયવરહિત, ભૂખતરસ વગેરે છ વિકારો રહિત, શિવ (મંગળ સ્વરૂપ), પ્રભાશૂન્ય (વૃત્તિઓ) રૂપી પ્રકાશ રહિત, મન રહિત, બુદ્ધિ રહિત, નિરામય (આભાસ, ભ્રમ વિનાના) એવા પરમાત્માનું ધ્યાન કરવું (ઉ.ગી. ૧/૧૩) એટલે કે બ્રહ્મ કે પરમાત્માનું અહીં નિર્ગુણ સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઉત્તરગીતામાં અધ્યાય ૩ના શ્લોક ૬માં આત્મજ્ઞાનીઓ માટે (સાકાર) મૂર્તિની ઉપાસનાની જરૂર નથી તેમ કહ્યું છે.
तीर्थानि तोयपूर्वानि देवान्याषाणमन्मयान ।
योगिनो न प्रयद्यन्त आत्मज्ञानपरायणाः ॥ આત્મજ્ઞાનમાં તત્પર રહેતા યોગીઓ, જળથી ભરેલાં તીર્થોમાં અને પથ્થરના કે માટીના દેવોના શરણે કદી જતા નથી, અર્થાત તીર્થસ્થાનથી કે દેવપૂજાથી જે વસ્તુ સિદ્ધિ કરવાની છે તે જ આત્મજ્ઞાનથી સિદ્ધ થઈ જાય છે, તો તે તીર્થાદિની શી જરૂર છે ? (ઉ.ગી. ૭/૬)..
જો કે, ઉત્તરગીતામાં નિર્ગુણ સ્વરૂપ જ શ્રેષ્ઠ તેમ કહ્યું નથી તો સગુણ બ્રહ્મ કે જેની પૂજા-ભક્તિ થઈ શકે છે તેની પણ કોઈ ચર્ચા નથી. વળી, તે ન હોવા અંગે પણ કોઈ ઉલ્લેખ નથી. આથી એટલું જ કહી શકાય કે ઉત્તરગીતામાં બ્રહ્મ અંગેનાં વર્ણનો નિર્ગુણ સ્વરૂપને લાગુ પડે તેવાં છે. દા.ત. હૃસ્વ, દીર્ઘ અને પ્લત એ માત્રાઓ રહિત, શબ્દથી પર, સ્વર-વ્યંજન રહિત, બિંદુ, નાદના અંશોથી પણ પર એવું (ઉ.ગી. ૧/૧૬). પ્રકાશક, સર્વનો અંતર્યામી, અને નિયંતા પરમેશ્વર (ઉ.ગી. ૧/૧૮) પરમ ઉચ્ચ, વ્યાપક, નાશરહિત, બધે પ્રકાશમય, આકાર રહિત, સર્વ ભૂતોના અંતર્યામિ, સર્વવ્યાપી, પરમાત્મા અને અવ્યય. (ઉ.ગી. ૩/૧૧,૧૨, ૧૩ વગેરે) ઉત્તરગીતામાં બ્રહ્મ હૃદયની અંદર રહેલું છે તેમ કહ્યું છે અને હૃદયની અંદર રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર એ જ જીવનમુક્તિ છે. આ બ્રહ્મને પામવા માટે ઉત્તરગીતામાં તત્ત્વજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન પર ભાર મૂક્યો છે એ પરથી પણ કહી શકાય છે કે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ છે. ઉત્તરગીતામાં બ્રહ્મજ્ઞાન જ ઉદિષ્ટ છે. તેની અપેક્ષાએ વેદો ને ધર્મશાસ્ત્રોના તે વિનાના જ્ઞાનને મિથ્યા કહ્યું છે.
आलोड्य चतुरो वेदानधर्मशास्त्राणि सर्वदा ।
यो वै ब्रह्म न जानाति दर्वी पाकरसं यथा ॥ ચાર વેદો અને ધર્મશાસ્ત્રોનો સર્વદા પૂર્ણ અભ્યાસ કરીને પણ બ્રહ્મને જે જાણતો નથી તે પુરુષ રસોઈના રસને નહીં જાણતી કડછી જેવો છે અર્થાત રસોઈના સર્વ પદાર્થોમાં ઘૂમી વળેલી કડછી તેવા કોઈપણ સ્વાદને જાણતી નથી તેમ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા છતાં બ્રહ્મને નહીં જાણતો મનુષ્ય કાંઈ પણ જાણતો જ નથી. (ઉ.ગી.
, ઉત્તરગીતા મુજબ ગ્રંથ માત્ર સાધન છે. કાર્ય સિધ્ધ થતાં જ તે ત્યાજ્ય છે. (ઉ.ગી. ૧/૨૦).
यथाऽमृतेन तृप्तस्य पयसा किं प्रयोजनम् ।
एवं तं परमं ज्ञात्वा वेदैर्नास्ति प्रयोजनम् ॥ જેમ અમૃત પીને તૃપ્ત થયો હોય, તેને પછી પાણીની શી જરૂર છે ? એ રીતે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા પછી વેદોની કશી જરૂર નથી. (ઉ.ગી. ૧/ર ૨) .
ઉત્તરગીતા મુક્તિ મેળવવા ઇચ્છનારા માટે યોગની અપેક્ષા રાખે છે. યોગ દ્વારા ઇન્દ્રિયોનો સંયમ કે જે તત્ત્વજ્ઞાન મેળવવામાં મદદરૂપ છે તે સૂચવે છે અને તત્ત્વજ્ઞાન દ્વારા પરમતત્ત્વ જાણ્યા પછી અપરોક્ષાનુભવ
ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
૭૯
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતાં બધે બ્રહ્મનાં જ દર્શન થાય છે.
तावदेव निरोधः स्याधावतत्त्वं न विन्दति ।
विदिते तु परे तत्त्वे एकमेवानुपश्यति ॥ જ્યાં સુધી તત્ત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયોનો સંયમ કરવો પડે છે. પરમ તત્ત્વ જણાયા પછી અપરોક્ષાનુભવ થતાં એક માત્ર બ્રહ્મને જ બધે જુએ છે. (ઉ.ગી. ૧/૫૫)
વળી, એક પગે ઊભો રહી, હજારો વર્ષો સુધી મનુષ્ય તપ કરે તો પણ એક જ આ જ્ઞાનયોગ સોળમાં ભાગની યોગ્યતાને પણ તે પામી શકતો નથી . (ઉ.ગી. ૨/૪૦) એમ કહી ભગવાન જ્ઞાનયોગને જ શ્રેષ્ઠ ગણે છે. બ્રહ્મજ્ઞાન પછી બધું જ વ્યર્થ છે. એમ આપોઆપ જીવને સમજાય છે. જયાં સુધી જીવ આત્મતત્ત્વને જાણતો નથી ત્યાં સુધી જ સર્વ કર્મો, અંદર-બહારની શૌચ ક્રિયાઓ, મંત્ર-જાપો, યજ્ઞો અને તીર્થયાત્રાઓ વગેરે જરૂરી છે. (ઉ.ગી. ૨/૪૩)
ભગવદ્ગીતામાં કહ્યું છે, “જ્ઞાની તો મારો આત્મા છે” (ભ.ગી. ૭/૧૮) “ એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની હોય તો તે શ્રેષ્ઠ છે... અને તે જ્ઞાનમાર્ગ શ્રેષ્ઠ પણ અઘરો હોવાથી ભગવગીતામાં ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ માત્ર સામાન્ય માનવીને નજર સમક્ષ રાખી ઉપદેશ્યા છે. તેથી ત્યાં વ્યક્ત સગુણ સ્વરૂપને પણ મહત્ત્વનું ગણવું જ પડે. પરંતુ ઉત્તરગીતામાં જ્ઞાનીને જ મહત્ત્વનો ગણ્યો હોઈ જ્ઞાનમાર્ગ અને તે દ્વારા મેળવી શકાતું નિર્ગુણ સ્વરૂપ જ બતાવ્યું છે. વળી, આ અંતિમ નિરાકાર સ્વરૂપને જગતના સંદર્ભમાં ઉપદેશ્ય નથી. જે આત્મા નિર્વિકાર-નિરાકાર સ્વરૂપને પામવા આવું બ્રહ્મનું નિર્વિકાર-નિરાકાર સ્વરૂપ જ જાણવું જોઈએ. માટે સંપૂર્ણપણે તેના તાત્ત્વિક સ્વરૂપને ઉત્તરગીતાએ નિરૂપ્યું છે. જીવ-જગતના ઉત્પત્તિના પ્રશ્નમાં જરાપણ ડોકિયું કર્યું નથી અને તત્ત્વવિદ્યાના સંદર્ભમાં વિચારીએ તો કહી શકાય કે ઉત્તરગીતામાં પરબ્રહ્મનું તાત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરી તે સંદર્ભમાં જ જીવ-જગતના તાત્ત્વિક સંબંધો સ્પષ્ટ કરેલ છે. જીવ-જગતના ભૌતિક સ્વરૂપને લેશમાત્ર સ્પર્શ કર્યો નથી.
માત્ર “જ્ઞાનને જ નજર સમક્ષ રાખી તેની સાથે સંબંધિત આત્મા-પરમાત્માની ચર્ચા કરતી ઉત્તરગીતામાં ભગવદ્ગીતાનો તાત્તિકનિચોડ જોવા મળે છે. અથવા કહી શકાય કે ભગવદ્ગીતામાંથી પ્રાપ્ત થતો તાત્વિક નિચોડ આપણને ઉત્તરગીતા રૂપે મળે છે. મુક્તિ અથવા મોક્ષ :
ઉત્તરગીતામાં ‘સુષુણ્ણા નાડી' કે જે સર્વ પ્રાણીઓના દેહોમાં છે તેનું મૂળ સર્વોપરી બ્રહ્મ હોવાનું કહ્યું છે.આ બ્રહ્મ જગતમાં, સર્વત્ર વ્યાપ્ત છે અને જગતના સંદર્ભમાં બ્રહ્મ જ સર્વોપરી છે, તે જ જગતનું ઉત્પત્તિ કારણ છે, તે જ જગતનો આધાર છે તેમ જણાવ્યું છે. આમ બ્રહ્મ સ્થૂળ રૂપે જગતથી પર હોવા છતાં સૂક્ષ્મરૂપે (આત્મતત્ત્વરૂપે) જગતમાં જ વ્યાપ્ત છે. બ્રહ્મની સુષુમ્ભાનાડી (કુંડલિની શક્તિ)માં સમગ્ર જગત સમાયેલ છે. (ઉ.ગી. ૨૧૩ થી ૧૮) એનો અર્થ એ કે “જગત બ્રહ્મથી પર નથી. બ્રહ્મની પ્રકૃતિ જ શું અહીં કુંડલિની શક્તિ નહીં હોય ?
ઉત્તરગીતા જણાવે છે કે દેહની જુદી જુદી નાડીઓમાં જ શક્તિ રહેલ છે તે શક્તિ પરમાત્મ સ્વરૂપ પામવા માટે મદદરૂપ બને છે. ઈશ્વર જ સર્વ દેહમાં રહેલો હોઈ આત્મા જયારે પોતાના એ સાચા સ્વરૂપને ઓળખે છે ત્યારે મુક્તિ પામે છે. જીવાત્માના પરમાત્મા સાથેના સંબંધ વિષે આ સિવાય ખાસ ઉલ્લેખ નથી.
ઉત્તરગીતામાં એક બાબત ભગવદ્ગીતાની જેમ જ જોવા મળે છે અને તે એ કે ઈશ્વર સર્વ જીવો પ્રત્યે સમદૃષ્ટિની અપેક્ષા રાખે છે. સમદષ્ટિવાળાને “સર્વમ્ ખલુ ઇદમ્ બ્રહ્મ” એટલે કે બધામાં બ્રહ્મનાં દર્શન થાય છે. અને ત્યારે પોતાના પરમાત્મા સાથેના સંબંધને તે સ્પષ્ટ રીતે સમજી શકે છે.
૮0
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिक्षान्नं देहरक्षार्थं वस्त्रं शीतनिवारणम् । अश्मानं च हिरण्यं च शाकं शाल्योदनं तथा ॥
समानं चिन्तयेद्योगी यदि चिन्त्यमपेक्षते ।
- भूतवस्तुन्यशोचित्वे पुनर्जन्म न विद्यते ॥ એ યોગી જો મોક્ષને ઇચ્છતો હોય તો તેણે દેહની રક્ષા માટે જ ભિક્ષાનું અન્ન ઇચ્છવું જોઈએ; તેમ જ ટાઢને દૂર કરવા માટે જ વસ્ત્ર ઇચ્છવું જોઈએ અને પથ્થર, સોનું, શાક અને સુંદર ભાત એ સર્વને સમાનરૂપે વિચારવું જોઈએ. બધે સમદષ્ટિ કેળવવી જોઈએ. આવા યોગીને ભૂત-ભવિષ્યની, કોઈ વસ્તુ તરફ શોક કે
રિહિતપણું સિદ્ધ થાય છે. તેથી તેને પુનર્જન્મ રહેતો નથી, (ઉ.ગી. ૩/૧૬, ૧૭) (જુઓ ભગવદ્ગીતા ૬ ૮, ૯.૫ ૧૮, ૧૯;૧૨/૧૭, ૧૮, ૧૯).
જુદા જુદા દેહોમાં રહેલો આત્મા સર્વવ્યાપક હોઈ એક જ છે. જુદા જુદા દેહો ધારણ કરવાને કારણે અનેક દેખાતા જીવાત્માઓ સ્વરૂપથી તો એક જ છે, છતાં જ્યાં સુધી દેહનું બંધન છે ત્યાં સુધી દેહોમાં બંધાયેલા આત્માઓ રૂપે જીવાત્માઓ અનેક છે તેમ જ કહેવું પડે. એક જ નદીનું પાણી પાંચ ઘડામાં વહેંચાય ત્યારે પાંચે ઘડામાં સરખું જ પાણી હોવા છતાં સંખ્યાથી પાંચઘડામાં પાણી છે તેમ જે રીતે કહેવાય તેમ જ જીવાત્માઓ વિષે વિચારી શકાય.
ઉત્તરગીતા તત્ત્વજ્ઞાન પર, બ્રહ્મજ્ઞાન પર વિશેષ ભાર મૂકે છે અને તેને મોક્ષના ધ્યેયને કે જન્મમૃત્યુના ફેરામાંથી મુક્ત થવાના ધ્યેયને નજર સમક્ષ રાખ્યું છે. (ઉ.ગી. ૧, ૫, ૬)
ઉત્તરગીતા બે પ્રકારની મુક્તિ બતાવે છે. (૧) સદ્યોમુક્તિ અને (૨) ક્રમ-મુક્તિ. મૃત્યુથી શરીરરૂપ ઉપાધિનો ગમે તે કાળે, ગમે તે સ્થાને અને ગમે તે રીતે નાશ થયા પછી જીવ બ્રહ્મ સાથે એકતાને પામે છે તે સોમુક્તિ, જ્યારે ક્રમમુક્તિ જણાવવા માટે ઉત્તરગીતા વળી બે માર્ગો દર્શાવે છે. (૧) દેવયાન માર્ગ અથવા અર્ચિરાદિમાર્ગ (૨) પિતયાનમાર્ગ અથવા ધૂમમાર્ગ.
જમણા ભાગમાં અગ્નિમંડલ સુધી ગયેલ, પવિત્ર કર્મોથી પામી શકાય તેવી પિંગલા નામની નાડી છે તે દેવયાનમાર્ગ છે (ઉ.ગી. ૨/૧૧)
અને ડાબા નિઃશ્વાસમાર્ગે ચંદ્રમંડળ સુધી પહોંચેલી અને શરીરના ભાગમાં મૂળાધારથી માંડી સહસ્રમંડળ સુધી પહોંચેલી ઈડા નામની નાડી છે તે પિયાનમાર્ગ અથવા ધૂમમાર્ગ જાણવી. (ઉ.ગી. ર૧૨) ; જુદા જુદા ભાગમાં આવેલી નાડીઓમાં દેવયાન કે અર્ચિરાદિમાર્ગ બતાવ્યા છે. જે માર્ગે ગએલા પુનર્જન્મ પામતા નથી. પરંતુ પિતયાન અથવા ધૂમમાર્ગ રૂપ જે ઈંડા નામની નાડી છે તે માર્ગે ગયેલાને પુનર્જન્મ લેવો પડે છે. (જુઓ ભગવદ્ગીતા ૮/૨૩ થી ૨૭) અને છેલ્લે કહે છે સુષુણ્ણા નાડી ઈડા એ પિંગલાની વચ્ચે અત્યંત સૂક્ષ્મરૂપે રહી છે તેના અગ્રભાગે સર્વાત્મક, વિશ્વતોમુખ અને સર્વવ્યાપ્ત બ્રહ્મજ્યોતિ રહેલી છે. (ઉ.ગી. ૨/૧૪, ૧૫) ઉપસંહાર :
તત્ત્વજ્ઞાન થયા પછી; જેમ ઘડાનું પાણી મોટા જળાશયમાં મળી જાય તેમ આકાશની પેઠે નિર્મળ અને પવિત્ર પરમેશ્વર, પરબ્રહ્મ સાથે એકતા થતાં જીવ અદ્વૈત બ્રહ્મસ્વરૂપે જ થઈને ભેદથી રહિત થાય છે. (ઉ.ગી. ૨/૩૨) ભગવદ્ગીતા પણ આ વાત જ સમજાવે છે. (ભ.ગી. ૩/૨૮)
ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયત્રી મંત્ર અને કવિ ઇકબાલ-શાશ્વત વિજય પામે છે
પ્રા. સંજયકુમાર પંડ્યા
હજારો વર્ષથી અવિરતપણે આ પૃથ્વી ઉપર જો કોઈ સંસ્કૃત પદ્યનું સતત રટણ થતું હોય તો તે આપણો પ્રખ્યાત “ગાયત્રીમંત્ર ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત' એ છે. એનો અર્થ કેટલો નિર્મળ છે, “હે પરબ્રહ્મ પરમાત્મા પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, ઉત્પાદક પરમ કૃપાળુ પરમાત્માના પવિત્ર તેજને ધારણ કરીએ. જે અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે.
આ મંત્રના અક્ષરોએ. છંદે, અર્થે અનેક ભાવકોને ઘેલું લગાડ્યું છે. તેનું કારણ આ મંત્ર સત્ય અને બુદ્ધિના પ્રકાશનો છે.
જેમ વિજ્ઞાન સત્યની શોધ કરે છે, તેમ અધ્યાત્મ પણ સત્યની જ શોધ કરે છે. પરંતુ બંનેના સત્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. વિજ્ઞાન પ્રકૃતિના સત્યની શોધ કરે છે અને અધ્યાત્મ ચેતનાનું સત્ય શોધે છે. અધ્યાત્મ પરમ સત્યની શોધ છે. આધ્યાત્મિક સત્ય અનુભૂતિગમ્ય છે. આધ્યાત્મિક સત્યોને વૈજ્ઞાનિક સત્યોની જેમ પ્રદર્શિત કરી શકાતાં નથી. ચકાસી શકાતાં નથી. પ્રત્યક્ષ પ્રયોગ, બૌદ્ધિક શોધ એ વિજ્ઞાનની સંશોધન પદ્ધતિ કહેવાય છે. અનુભૂતિ, સાક્ષાત્કાર, અપરોક્ષાનુભવ એ અધ્યાત્મની પદ્ધતિ છે.'
સૂફીવાદી કવિઓ પણ પરમતત્ત્વને આરાધવા માટે ભક્તિમાર્ગ અપનાવે છે. સૂફીઓ પોતાને આશિક માને છે અને અલ્લાહને માશૂક. તેમની દૃષ્ટિએ ઇશ્કના બે પ્રકાર છે. ઇશ્ક મિજાજી અને ઇશ્કે હકીકી. હક્કનો અર્થ સત્ય કે અલ્લાહ થાય છે. તેથી ઇશ્કે હકીકી આ ઈશ્વરનું – તેમના પ્રેમનું સમર્થન કરે છે. ૨
ગાયત્રી મંત્રના અર્થને ઉર્દૂ ગઝલના માધ્યમથી પ્રગટ કરનાર મોહમ્મદ ઇકબાબ વિષે આપણે બે બાબતો જાણીએ છીએ.
૨. સારે નહાઁ સે અચ્છા હિન્દોસતાં હમારા....જેવા રાષ્ટ્રપ્રેમથી છલકતા ગીતના રચયિતા તરીકે.
૨. ભારતથી અલગ એવા “પાકિસ્તાન’ શબ્દના જનક તરીકે. કદાચ “પાકિસ્તાન' શબ્દના જનક તરીકે તે ખૂબ અવહેલના પામ્યા. પરિણામે તેમની બીજી રચનાઓ તરફ કોઈનું વિશેષ ધ્યાન નથી ગયું. આ કવિ હિન્દુધર્મના ગ્રંથો, વિચારોમાં નિષ્ઠા ધરાવે છે. આ નિષ્ઠા ઇસ્લામ ધર્મમાં પણ સ્વીકારાય એ હેતુથી તેમણે સંભવતઃ ઉર્દૂમાં ગઝલ લખી ગાયત્રી મંત્રનો સંપૂર્ણ ભાવ-અર્થ પ્રગટ કર્યા છે. એટલી સ્પષ્ટતા કર્યા પછી મોહમ્મદ ઇકબાલની એક ઉર્દૂ ગઝલ જોઈએ.
એ આફતાબે હુ ખાને" જહાં તૂ, શીરાજા બંદ તફતરે કોનોમકા હૈ તૂ. બાઇસ હૈ તૂ જુદો અદમ નમૂદ કા, હૈ સજ" તેરે દમ સે ચમન હસ્તો બુંદર કા, કાયમ યહ અનૂરો કા તમાશા તુઝી સે હૈ, હર શય મેં જિન્દગી કા તકાઝા તુઝી સે હૈ, હર શય કો તેરી જલવાગરીએ સબાત હૈ,
* સંસ્કૃત વિભાગ, શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંગરોળ - ૩૬૨ ૨૨૫ જિ. જૂનાગઢ
૮૨
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેરા યહ સોજો સાજ- સરાયા૧૭ હયાત હૈ. નો આફતાબ જિસસે જમાને મેં નૂર હૈ, દિલ હૈ, ખિરદ હૈ, રુહે૯ હવા હૈ, શર હૈ.
એ આફતાબ ! હમ કો જિયાએ શઉર હૈ, ચશ્મે ખિરદ કો અપની તજલ્લીએ નૂર દે. હૈ મહફિલે વજૂદ કા સામા તરાજ તૂ, યજદાને સાકિતાને નરોલો ફરાજ૨ સૂ. તેરા કમાલે હસ્તી, હ૨ જાનદાર મેં, તેરી નમૂદ સિલસિલસે૨૩ કોહસા૨ ૨૪મેં. હર ચીજ કી હયાત કા પરવરદિગાર તૂ. જાઈદગાને૫ નૂર કા તાજદાર તૂ. ન ઇબ્તદા કોઈ, ન કોઈ ઇન્તહા તેરી, આઝાદ કેદે અવ્વલો આખિર જિયા તેરી.
સમગ્ર ગઝલનો અર્થ આ પ્રમાણે થાય છે :
હે સૂર્ય (પરમસત્તા) તું જ જીવનના સ્પંદનનું મૂળ છે. તું સંસારનું સંચાલન કરે છે અને પંચતત્ત્વોમાં પ્રાણ અર્પે છે. દરેક વસ્તુ તારા પ્રકાશથી ગતિવાન છે, પ્રકાશે છે. તું છે દેદિપ્યમાન સૂર્ય ! તેનું અજવાળું સર્વત્ર વ્યાપેલું છે. પછી તે બુદ્ધિ હોય કે હૃદય ! હે સૂર્યનારાયણ અમને સદબુદ્ધિ આપ અને નિજ પ્રકાશનું જ્ઞાન આપજે. સૃષ્ટિના મૂળનું કારણ તું છે અને અહીં જીવનો તમામ સૃષ્ટિનો જાણકાર પણ તું જ છે. પર્વતમાં સૃષ્ટિના કણ કણમાં, દરેક જીવંતતામાં તું સમાયેલો છે. તું પાલન, પોષણ કરે છે. તું આદિ અને અંતના બંધનથી મુક્ત સદા સર્વદા પ્રકાશમાન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલો સુંદર ભાવસ્પંદનથી છલકતો વિચાર કવિ ઇકબાલે ઉર્દૂ ગઝલમાં ભર્યો છે.
આપણે સ્થૂળ ઉપ૨ આવી અટકી ગયા છીએ એટલે જુદા જુદા પદાર્થોવાળું જગત છે એને જ સાચું માની બેઠા છીએ. વ્યક્તિગત ચૈતન્ય પણ આવો એક મોટો ભ્રમ છે. સિદ્ધાંત પ્રમાણે સમગ્ર ચૈતન્ય પણ આવી રીતે અવ્યક્ત રીતે સમાયેલું છે. તે જ રીતે પદાર્થ પણ ચૈતન્યનું વ્યક્તપણું છે. “All of Consiousness is enfolding of consciousness !” આ સાથે તૈત્તરીય ઉપનિષદની બીજી વલ્લીના સાતમા અનુવાકના આ મંત્રો મૂકીએ તો કેવી સમાનતા લાગે !- તે જોઈએ.
'असद वा उदमग्र आसीत ततो वै सदजायत । तदात्मानं स्वयंकुरुत तस्मात्तत्सुकृतमुच्यत इति । यदत्सुकृतम् रसो वै स: हयवाय लब्धवा आनंदी भवति । २७
અહીં લાધવ, વિચારોનાં સ્ફુલ્લિંગો અને ગરિમા એકસાથે જોવા મળે છે.
આમ, અહીંયાં ગાયત્રીમંત્ર અને ઉર્દૂગઝલને જોયા પછી ઘણાં વિચાર બિંદુઓ છુટ્ટા પડે છે. તે આ
પ્રમાણે છે.
ગાયત્રીમંત્ર અને કવિ ઇકબાલ-શાશ્વત વિજય પામે છે
૧. જો અર્થને પ્રગટ કરવામાં ગાયત્રીમંત્રમાં કેવળ ૨૪ અક્ષરોની જરૂર પડી છે. તે જ અર્થને પ્રગટ કરવામાં કવિ ઇકબાલને ૩૦૩ અક્ષરો વાપરવા પડ્યા છે. સંસ્કૃતમાં લાઘવ સમજાવવા આ ઉદાહરણ દીવાદાંડી સ્વરૂપ છે.
For Private and Personal Use Only
૮૩
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨.
3.
૪.
૫.
જેમ કે
૧.
૨.
3.
૪.
૫.
૮૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરાંત આ ઉર્દુ કવિને ઉર્દુ, અરબી, ફારસી, હિન્દી એમ ચાર ભાષાનું ચરણું ગાયત્રીમંત્રના અર્થબોધને પહોંચવા લેવું પડ્યું છે.
એક કડવી વાસ્તવિકતા એ છે કે બધા ધર્મો મૂળભુત રીતે વૈશ્વિક છે; પણ તેના અનુયાયીઓની જગ્યા ભૌગોલિક રીતે નિશ્ચિત છે. તેથી આખા વિશ્વને ક્યારેય એક છત્ર નીચે આવરી શકાય તેમ નથી.૨૮ ઈ.સ. ૧૯૯૭ માં દરભંગા યુનિવર્સિટીના ડૉ. મોહમ્મદ હનીફખાન અમદાવાદ આવેલા. તેમના પીએચ.ડી.નો વિષય હતો. “મહામંત્ર ગાયત્રી અને સૂરહ ફાતિમાં !”
જો તટસ્થભાવે ઉદારતાપૂર્વક વિચારવામાં આવે તો ખ્યાલ આવશે કે સૂરહ ફાતિમા સૂત્રરૂપ મહામંત્ર ગાયત્રીની જ વ્યાખ્યા આપે છે.જેમ કે ‘તત્સવિતુર્વરન્થમ 'નો અર્થ છે - ‘અલહન્દુલ્લિલાવ્વિલ આલમીન અને ક્ષતિવસ્ય ધીર્ત્તિ' એટલે બ્રુઅરેહમાન નિરહીમ માલિકેયોનિદદીન...’૨૯
ભારત સ્વતંત્ર થયા બાદ આપણી સેનાના ‘રોયલ’ નામાંકનવાળી રેજિમેન્ટના લેટિન ધ્યેયસૂત્રોનું ભારતીયકરણ કરવાનું શરૂ થયું. આપણા તોપખાનાના એટલે રોયલ આર્ટીલરીનાં બે ધ્યેયસૂત્રો હતાં. ‘UBIQE' અને QUO-FAS-ET-GLORIA DUCANT' બંને માટે સંસ્કૃત પ્રચુર ભાષાંતર કરવામાં આવ્યું. તે વિષે ભારે વિવાદ ચાલ્યો. આખરે આ બાબતમાં નિર્ણય કમાન્ડર ઇન ચીફ રાજેન્દ્રસિંહજી પર છોડવામાં આવ્યો. મહારાજ શ્રી જાણતા હતાં કે સૈનિકો પોતપોતાની રેજિમેન્ટની War cry (યુદ્ધ નિનાદ) પર પ્રાણ સમર્પણ કરતાં હોય છે. તેમનું માનચિહ્ન સામાન્ય સૈનિકને સમજાય તેવું હોવું જોઈએ. તેથી Quo Fas et Gloria Ducant નું ભાષાંતર લશ્કરની છાવણીમાં ઈજ્જત ઓ ઈકબાલ' અને UBIQE નું ભાષાંતર ‘સર્વત્ર:' એવું કરવામાં આવ્યું. આજે પણ રેજિમેન્ટ ઓફ આર્ટીલરીના કેપ બેઝ પર આ ધ્યેયસૂત્રો શોભાયમાન છે.
આટલા વિચારતંતુના સંધાન સાથે મૂળવાત સંસ્કૃત સાહિત્ય વિવેચન તરફનાં નવા દષ્ટિકોણ તરફની છે.
સંસ્કૃતભાષાની શ્રેષ્ઠતા અને લાઘવને બીજી ભાષાના વિચારો સાથે સાંકળીશું તો ભવિષ્યની પેઢીને સંસ્કૃતભાષા તરફ મુખરત કરી શકીશું.
બીજી ભાષાઓમાં લખાયેલી વાર્તા, ગીત, નવલિકા કે ગઝલનાં મૂળ સંસ્કૃત ભાષામાં ક્યાં રહેલાં છે તે શોધી વાચક સમક્ષ મૂકીશું તો સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ બળકટરીતે સહુ જોઈ શકશે.
અત્યારનું સંસ્કૃત વિવેચન માત્ર સંસ્કૃતગ્રંથો કેન્દ્રી ૨હેશે તો તેનો લાભ સંસ્કૃતભાષાના વિદ્યાર્થીઓથી વિશેષ આગળ નહીં જઈ શકે.
અત્યારે અધ્યયન-અધ્યાપન સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિને બેથી વધારે ભાષા શીખવી પડે છે. તો બે ભાષાઓની સમાન વિચારવાળી કૃતિઓને જગત સમક્ષ શા માટે ન મૂકવી ?
હવે પછીનું સંસ્કૃતભાષાનું દાયીત્વ એવું રહેશે કે જગતના શ્રેષ્ઠતમ સાહિત્યમાં પડેલાં ચિરસ્થાયી તત્ત્વોની સંસ્કૃતભાષા સાથેની તાદાત્મ્યતા શોધવી પડશે. આ કામ નવા વિવેચકોનું છે. એ જેટલું સફળ રીતે થશે તેટલા સંસ્કૃતનો પ્રચાર થશે. આ કાર્ય અઘરું નથી તેમ સહેલું પણ નથી. કદાચ આને જ સંસ્કૃત ભાષાનું ‘માર્કેટિંગ' કહી શકાય.
For Private and Personal Use Only
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, પૃ. ૧૦,
સ, એજન
.) બાવીસ
સંદર્ભનોંધ લે. ભાણદેવ, ‘ઉપનિષદ વિધા', પ્રકાશન : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ ૧૯૮૮, પૃ. ૩૯૫ ત્રિવેદી પ્રા. રીતા, “આધુનિક ભાવબોધની કવિતા-મૃગયા, પાર્શ્વ પ્રકાશન અમદાવાદ પૃ. ૪૫
આફતાબ (ફા) સૂર્ય, ઉર્દૂ શબ્દકોષ ઉર્દૂ સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પૃ. ૩૮૫ ૪. રુહ (અ.પુ.) દયાળુ, એજન, પૃ. ૯૫૩
ખાને (ફા.વિ.) રહેવાનું સ્થળ, પૃ. ૨૬૮ શીરાજા (ફા.પુ.) બંધનક્રમ, એકત્રિક વસ્તુ, એજન, પૃ. ૧૦૧૯ દફતર (ફા.પુ.) કચેરી, ઓફિસ, એજન, પૃ. ૫૫૦ બાઈસ (ઉ.વિ.) બાવીસ, એજન, પૃ. ૭૭૪
અદમ (અ.પુ.) મૃત્યુ પછીનું સ્થાન, એજન, પૃ. ૨૦ ૧૦. નમદ ઉપરથી નમૂદ (ફા.વિ.) ઊનની પથારી, એજન, પૃ. ૬૩૨
અલ્ટ (ફા, વિ.) લીલુ તાજું ઘાસ, નવજુવાન, એજન, પૃ. ૧૦૪૦ ૧૨. હસ્તાબ્દ-હયાતી, અસ્તિત્વ, એજન, પૃ. ૧૧૨૧ ૧૩. તકાઝા-વારંવાર કહેવું, એજન, પૃ. ૪૭૫
૪. જલવાગરી-દર્શન, એજન, પૃ. ૩૯૮ ૧૫. સબાન (અ.પુ.) દઢતા, સ્થિરતા, પૃ. ૧૦૩૮ ૧૬. સોજો સાજ (ફા.) અનુકૂળતા, એજન, પૃ. ૧૦૬૧ ૧૭. સરાયા (ફા.) પગથી માથા સુધીનો આકાર, કદ, એજન, પૃ. ૧૦૪૭ ૧૮. બિરદ (ફા.) બુદ્ધિ અને સમજ, એજન, પૃ. ૨૭૩ ૧૯. રુહે (અ.) પ્રાણ, આત્મા, એજન, પૃ. ૯૫૪ ૨૦. સાકિતાને (અ.) મૌન, ગતિહિનતા, એજન, પૃ. ૧૦૬૦ ૨૧, નરોબો. (ફા) મોટાઈ શ્રેષ્ઠતા, એજન, પૃ. ૭૨૨ ૨૨. ફરાઝ (ફા) ૨૩. સિલસિલએ (અ) શૃંખલાઓ, સાંકળ, એજન, પૃ. ૧૦૭૪ ૨૪. કોહસાર (ફા) પર્વતમાળા, એજન, પૃ. ૮૫૦ ૨૫. જાઈદગાને (અ.) ત્યાગીને, વિરક્તને, એજન, પૃ. ૪૩૦ ૨૬. ડૉ. મોહમ્મદ ઇકબાલ ગ્રંથાવલી, કટ્યિાત ઈકબાલ. ગ્રંથ-૧, પૃ. ૨૦, સંદર્ભ, અખંડાનંદ સપ્ટેમ્બર
૧૯૯૮. અમદાવાદ. પૃ. ૮૧ ૨૭. મહેતા દેવેશ, “પરમાણુથી પરમાત્મા સુધી', પ્રકાશન. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ મૃ. ૧૮૫
૮. પંડ્યા વિષ્ણુ, અખંડઆનંદ-સપ્ટેમ્બર-'૯૮, પૃ. ૮૨ ૨૯. એજન, પૃ. ૮૩ ૩૦. કેપ્ટન નરેન્દ્ર, અખંડાનંદ, સપ્ટેમ્બર-૯૮, પૃ. ૪૫
ગાયત્રી મંત્ર અને કવિ ઇકબાલ-શાશ્વત વિજય પામે છે
८५
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
નયના એન. અધ્વર્યું*
ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સામ્રાજ્યની ઇમારતના અવશેષોમાંનાં અનેક નાનાં મોટાં રાજયોએ મુઘલ બાદશાહો પાસેથી સિક્કા પાડવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. આ સિક્કાઓ પર તેઓનાં સંકેત ચિહ્નો તથા મુઘલ બાદશાહનાં નામો જોવા મળે છે. પરંતુ તેઓએ સિક્કા પર ત્રિશૂળ, કટાર, ચંદ્ર, સૂર્ય, વૃક્ષની ડાળી વગેરે જેવા વિવિધ ચિહ્નો વાપરવાથી મુઘલોના સિક્કાથી તેમના સિક્કા ઘણા અલગ તરી આવે છે. પરંતુ આ પ્રકારના એટલે કે મુઘલ બાદશાહોના નામવાળા સિક્કાઓ ઈ.સ. ૧૮૫૮ સુધી જ જોવા મળે છે. ઈ.સ. ૧૮૫૮
સમગ્ર ભારતમાં બ્રિટિશ રાજસત્તાનો ઉદય થતાં અંગ્રેજોએ તેમની સાથે સહાયકારી યોજનાઓ અને સંધિ દ્વારા પોતાનું રાજકીય આધિપત્ય જમાવ્યું અને રજવાડાંઓએ પોતાના રાજ્યના સિક્કા પાડવાનું ચાલુ રાખ્યું. પરંતુ પાછળથી અંગ્રેજોથી પ્રભાવિત થઈને કેટલાંક રજવાડાંઓએ પોતાના સિક્કા પર મુઘલ બાદશાહના નામને બદલે બ્રિટિશ શહેનશાહનું નામ લખાવા માંડ્યું. પણ બીજાં ઘણાંએ એમ ન કરતાં સિક્કા પોતાના નામથી જ પાડવા ચાલુ રાખ્યા.
અંગ્રેજોએ અનેક રજવાડાં પૈકી ૩૪ રજવાડાના સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા હતા, જેમાં જયપુર, જોધપુરે પોતાના સિક્કા પડાવ્યા હતા. જ્યારે ઉદયપુરે બ્રિટિશ શહેનશાહનું નામ લખવાને બદલે તેના સિક્કા પર “રતિ નંધન' લખીને સિક્કા પડાવ્યા, જે બ્રિટિશરો સાથેની મૈત્રીનું સૂચન કરે છે.
જયપુર, જોધપુર અને ઉદયપુર રાજયો પ્રજાસત્તાક ભારતમાં એકીકરણ થતાં સુધી પોતાના સિક્કા નિયમિતપણે છપાવતાં રહ્યાં. જોધપુર :
જોધપુરના મહારાજાઓએ સોનામાં ૧, ૧/૨ તથા ૧/૪ મોહર, ચાંદીમાં ૧, ૧/૨, ૧/૪ તથા ૧/૮ રૂપિયા અને તાંબામાં ૧ પૈસાથી ૧/૪ આના, ૧/૨ આનાના સિક્કા પડાવેલા હોવાનું જણાય છે.
જોધપુરના મહારાજા વિજયસિંહે ઈ.સ. ૧૭૬૧માં જોધપુરની ટંકશાળ સ્થાપી હતી. ઉપરાંત સુજત, નાગોર અને પાલીની ટંકશાળામાં પણ સિક્કા પાડવામાં આવતા હતા, જેમાં ઝાડ, કટાર જેવાં વિશિષ્ટ ચિહ્નો, તથા અગ્રભાગ પર દેવનાગરી અક્ષર અને પૃષ્ઠભાગ પર જે તે ટંકશાળના દરોગાની ટૂંકી સહી જોવા મળે છે. સિક્કાની બંને બાજુ અરબી-ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે.
ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુરના મહારાજાઓ પૈકી સુમેરસિંહ, સરદારસિંહ, જશવંતસિંહ અને ઉમેદસિંહના સિક્કા મળે છે. જેમાં ૧ પૈસો, ૧/૪ આના, ૧ રૂપિયો અને ૧/૨ આનાના મૂલ્યના સિક્કા સંગૃહીત છે.
જશવંતસિંહ (ઈ.સ. ૧૮૭૩ થી ૧૮૯૫)ના સિક્કાઓમાં પૈસા, ૧/૨ આનાના મૂલ્યના તાંબાના સિક્કા સંગૃહીત છે. ૧/૨ નાના સિક્કાઓ આશરે ૨૦.૩ થી ૨૦ mg. સુધીનું વજન ધરાવે છે. જયારે સિક્કાનો વ્યાસ આશરે ૨,૧ થી ૨.૩ જોવા મળે છે. સિક્કા આકારમાં ગોળ છે. આ સિક્કાઓમાં અગ્રભાગમાં અરબીફારસીમાં લખાણ તથા વૃત્તાકારે ગોળ લીટી તથા નાનાં ટપકાં જોવા મળે છે. તરંગાકારે રેખાનું આલેખન હોય છે, જયારે પૃષ્ઠભાગમાં પણ અરબી-ફારસી ભાષામાં લખાણ તથા અરબી અંકોમાં ઈ.સ.નું વર્ષ આપેલું જોવા
* મ્યુઝિયમ-ઇન-ચાર્જ, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે. સિક્કામાં વૃત્તાકારે બે લીટીની વચ્ચે ટપકાં તથા બહારની બાજુએ પર્વતાકારે ભૌમિતિક આકૃતિ કંડારેલી જોવા મળે છે તથા સિક્કામાં મધ્યમાં પાંચ ટપકાંવાળું વર્તુળ હોય છે.
૧ રૂપિયાના મૂલ્યના આ સિક્કાઓ ચાંદીના છે. તેમનો વ્યાસ ૧.૮ થી ૨ સે.મી. તથા ૧૧.૩ જેટલું આશરે વજન ધરાવે છે. આ સિક્કાઓમાં અગ્રભાગે રાણી વિકટોરિયાનું બિરુદ સહિત નામ અરબી-ફારસી ભાષામાં લખેલું છે તથા નાગરી અક્ષર ‘તુ' તથા ઝાડની ડાળીનું ચિહ્ન જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં જે તે મહારાજાનું અરબી-ફારસી ભાષામાં લખાણ તથા નાગરી લિપિમાં ‘શ્રી માતાની' એવું લખાણ જોવા મળે છે. તથા નીચે નાની કટારનું ચિહ્ન જોવા મળે છે.
આ ઉપરાંત જોધપુરની ટંકશાળમાંથી મુહમ્મદ અકબર II ના નામવાળા ૧ રૂપિયાનું મૂલ્ય ધરાવતા આ સિક્કાઓનું વજન આશરે ૧૦,૭ થી ૧૦.૮ મી. ગ્રામ છે તથા તેનો આકાર ગોળ છે, જે ૨.૧ થી ૨.૨ સે.મી.નો વ્યાસ ધરાવે છે. આ સિક્કા ચાંદીના છે. આ સિક્કાઓના અગ્રભાગે અરબી ફારસી લિપિમાં લખાણ છે તથા કટારનું ચિહ્ન છે; જ્યારે પૃષ્ઠભાગમાં અરબી-ફારસી લિપિમાં લખાણ તથા ટંકશાળનું ચિહ્ન જોવા મળે છે. શાહઆલમ બીજાના સમયમાં પાડેલા સિક્કાનું વજન આશરે ૧૬.૭ મી. ગ્રામ છે. આ સિક્કાનો વ્યાસ ૨.૨. સે.મી. છે અને વર્તુળાકાર ધરાવે છે. આ સિક્કા તાંબાના છે. સિક્કાના અગ્રભાગે અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે, તથા સાત ટપકાંનું વર્તુળ હોય છે. જ્યારે પૃષ્ઠભાગમાં અરબી-ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે, અને સાત ટપકાંનું વર્તુળ જોવા મળે છે.
જશવંતસિંહ અને સરદારસિંહે રાણી વિકટોરિયાના નામવાળા સિક્કા પડાવેલા, સરદારસિંહે એડવર્ડ ૭માની આકૃતિ અને સમરસિંહે એડવર્ડ ૭ અને જ્યૉર્જ ૫માની અને ઉમેદસિંહે જ્યૉર્જ-૫માના અને એડવર્ડ આઠમાના અને જ્યૉર્જ છઠ્ઠાના નામના તથા હનુમંતસિંહે જ્યૉર્જ ૬ઠ્ઠાના નામ વાળા સિક્કા પડાવ્યા હતા. આમ જોધપુર રાજ્યના ત્રણેય ધાતુના સિક્કાઓ છેક ઈ.સ. ૧૯૪૭ સુધી પડતા રહ્યા હતાં.
ઉદયપુર :
ઉદયપુર રાજ્યના સિક્કા બ્રિટિશકાલના સિક્કાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉદયપુરના ભીમસિંહ મહારાજા(ઈ.સ. ૧૭૭૮-૧૮૨૮)એ જે સિક્કા બહાર પાડ્યા તે ‘ચાંદોરી રૂપિયા' તરીકે પ્રચલિત થયાં. આ પછી તેમના ઉત્તરાધિકારી જવાનસિંહ (ઈ.સ. ૧૮૨૮-૧૮૩૮) અને સરદારસિંહે (ઈ.સ. ૧૮૩૮-૧૮૪૨) સિક્કા પાડવાના ચાલુ રાખ્યા. મહારાજા સ્વરૂપસિંહે (ઈ.સ. ૧૮૪૨-૧૮૬૧) રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂના ચાંદોરી રૂપિયાને સ્થાને ‘નૂતન ચાંદોરી' સિક્કા પ્રચલિત કર્યા. ઉદયપુરના સિક્કાઓ પર ક્યાંય શાસકનું નામ તથા સમયનો નિર્દેશ જોવા મળતો નથી. ઉદયપુરના મહારાજાઓએ સોનામાં મહોર, ચાંદીમાં રૂપિયો, ૧/ ૨ રૂપિયો, ૧/૪ રૂપિયો, ૧/૮ રૂપિયો અને ૧/૧૬ ના વિભાજનમાં તથા તાંબામાં ૧પૈ, ૧/૪ આના, ૧/૨ આના, ૧ આનાના સિક્કા પડાવ્યા હતા.
ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં મહારાજા સ્વરૂપસિંહે (ઈ.સ. ૧૮૪૨-૧૮૬૧) પડાવેલા સિક્કાઓમાં ૧ રૂપિયો, ૧/૨ રૂપિયો, ૪ આના તથા ૧/૨ આના અને ૧ આના ના મૂલ્યના સિક્કાઓનો સમાવેશ થાય છે.
૧ રૂપિયાના મૂલ્યના સિક્કાઓમાં અગ્રભાગ પર વૃત્તાકારમાં ફૂલવેલની ભાત વચ્ચે દેવનાગરી લિપિમાં સીધી લીટીમાં ‘ચિત્રકૂટ દ્યપુરી' એવું લખાણ જોવા મળે છે. ઉપર તરફ ચિહ્ન જોવા મળે છે તથા નીચેની તરફ ટેકરીઓ (ચિત્રકૂટની) જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં ફૂલવેલની ભાત વચ્ચે આવેલા વૃત્તાકારમાં મધ્યમાં દેવનાગરી લિપિમાં ‘ડ્રોક્તિ સંધન' અને વિ.સં.નું વર્ષ આપેલું છે. આ સિક્કાઓનું વજન ૫.૩ થી ૫.૪ mg. તથા વ્યાસ ૨.૩ થી ૨.૪ છે. આ સિક્કા ચાંદીના અને વર્તુળાકાર છે. ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
For Private and Personal Use Only
૮૭
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ આનાના મૂલ્યના આ સિક્કાઓમાં અગ્રભાગ પર દેવનાગરી લિપિમાં વિત્ર અને નીચે ૩યપુર એવું લખાણ જોવા મળે છે તથા નીચે પર્વતમાળાઓનું ચિત્ર જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં બીજ ચંદ્રાકારે આઠ ખૂણા વાળીને બનાવેલ વર્તુળમાં દેવનાગરી લિપિમાં “પ્તિ નંધન' એવું લખાણ જોવા મળે છે. આ સિક્કાનું વજન ૨.૭૨ mg. છે અને ૧.૩ સે.મી.નો વ્યાસ ધરાવે છે. આ સિક્કા ગોળાકાર તથા ચાંદીના છે.
૧/૨ નાના સિક્કાઓમાં અગ્રભાગ પર કિનારીએ ટપકાં જોવા મળે છે તથા દેવનાગરી લિપિમાં લખાણ જોવા મળે છે અને સિક્કાનું અભિધાન કરેલું જોવા મળે છે, જયારે પૃષ્ઠભાગ પર સિક્કાની કિનારીએ ટપકાં જોવા મળે છે તથા દેવનાગરી લિપિમાં લખાણ અને વિ.સં.નું વર્ષ જોવા મળે છે. આ સિક્કાનું વજન ૩.૨ mg. છે તથા તેનો વ્યાસ ૨.૧ સે.મી. છે. આ સિક્કો ગોળાકાર અને તાંબાનો છે.
૧ આના મૂલ્યના આ સિક્કાનો આકાર અષ્ટકોણ છે. સિક્કાની કિનારીએ ટપકાં છે. તથા મધ્ય ભાગમાં દેવનાગરી લિપિમાં વિત્રકૂટ અને નીચે ૩યપુર એવું લખેલું છે. નીચે ચિત્રકૂટ પર્વતમાળાની હાર જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં સિક્કાની કિનારીએ ટપકાં જોવા મળે છે અને મધ્યમાં નાગરી લિપિમાં ‘ોતી નંધન' એવું લખાણ તથા વિ.સં.નું વર્ષ લખેલું જોવા મળે છે.
ઉદયપુર રાજ્યના બીજા મહારાજા ફતેહસિંહે જે સિક્કાઓ પડાવ્યા તેમાંનો ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં ૧ પાઈ મૂલ્યનો છે. આ સિક્કાના અગ્રભાગ પર મધ્યમાં દેવનાગરી લિપિમાં ‘૩યપુર' લખેલું છે તથા ઉપર અને નીચે તરફ ડિઝાઈન જોવા મળે છે. જયારે પૃષ્ઠભાગમાં આ સિક્કાની મધ્યમાં દેવનાગરીમાં ‘વિરો' એવું લખાણ લખેલું છે અને વિ.સં.નું વર્ષ આપેલું છે તથા ઉપર નીચે ફૂલવેલની ભાત જોવા મળે છે.
આ સિક્કાનું વજન ૧.૮ mg તથા તેનો વ્યાસ ૧.૬ સે.મી છે. આ સિક્કો ગોળાકાર અને તાંબાનો છે.
આ સિવાય ઉદયપુર રાજયના મહારાજાઓએ ચાંદોરી સિક્કા પડાવ્યા હતા તેના પર સાત ટપકાંવાળું વર્તુળ તથા કમળના ફૂલનું ચિહ્ન જોવા મળે છે, જ્યારે નીચે તરફ અસ્પષ્ટ ચિહ્ન જોવા મળે છે. પૃષ્ઠભાગ પર જે ચિહ્યો છે તે ઘસારાને લઈને અસ્પષ્ટ દેખાય છે. જયપુર :
રાજસ્થાનમાં ઈ.સ. ૧૭૨૮માં મહારાજા સવાઈ જયસિંહે જયપુરનો પાયો નાંખી અંબરથી ત્યાં રાજધાની ખસેડી ત્યારથી એ જયપુર રાજય તરીકે ખ્યાતિ પામેલું. આશરે ઈ.સ. ૧૭૪૩ માં ત્યાં ટંકશાળ સ્થપાઈ, જે જયપુરની પહેલી ટંકશાળની હતી અને તેને મુઘલ બાદશાહ તરફથી પોતાની સ્વતંત્ર ટંકશાળ ચલાવવાનો પરવાનો મળ્યો હતો. આ ટંકશાવનું ચિહ્ન ૭ પાંદડાવાળી ડાળી હોવાથી આ| ચિહ્ન ધરાવતા સિક્કાઓ ‘ઝાર' (ઝાડ) શાહી તરીકે પ્રખ્યાત થયા હતા
ઈ.સ. ૧૮૫૭ પહેલાં આ રાજ્યના બધા સિક્કા મુઘલ બાદશાહોના નામે જયપુર અને માધોપુરની ટંકશાળમાંથી પડેલા હતા. જયપુરની ટંકશાળનું ચિહ્ન જેમ ઝાડ હતું તેમ માધોપુરની ટંકશાળનું ચિહ્ન પાંદડું હતું. આ સિક્કાઓ પ૨ જયપુરના રાજાઓનું નામ આપવામાં આવ્યું નથી.
ઈ.સ. ૧૮૫૭ પછી જે સિક્કા પડેલા જોવા મળે છે તેમાં સિક્કાના અગ્રભાગ પર બ્રિટિશ સમ્રાટના અને પૃષ્ઠભાગ પર જયપુરના મહારાજાનું નામ તથા રાજ્યકાલનું વર્ષ અંકાયેલું જોવા મળે છે. આ સિક્કાઓમાં પહેલાં હિજરી વર્ષ અને પછી ઈ.સ.માં અપાયેલું જોવા મળે છે. સિક્કાઓ પર લખાણ અરબી-ફારસી લિપિ અને ભાષામાં જોવામાં મળે છે.
આ રાજયનાં મહારાજાઓએ સોનામાં મોહર, ચાંદીમાં રૂપિયો અને એના વિભાજનમાં ૧/૨, ૧/૪, ૧/૮ અને ૧૧૬ રૂપિયાના સિક્કા તથા તાંબામાં પૈસો અને ૧/૨ પૈસો અને પિત્તળમાં ૧ આનો ૨ આનાના
૮૮
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ –માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક્કા પડાવ્યા હતા.
જગતસિંહ ૨-જા (ઈ.સ. ૧૮૦૩ થી ૧૮૧૮)થી બધા રાજાઓએ જે સિક્કા પડાવ્યા હતા તે “નઝરાના” તરીકે ઓળખાયા. આ સિક્કા ભારે વજનના અને મોટા કદના છે.
માનસિંહ ૨-જા (ઈ.સ. ૧૯૨૨-૧૯૪૭)ના એક આનાના સિક્કામાં દેવનાગરી લિપિમાં લખાણ, મધ્યમાં ઝાડની આકૃતિ તથા પૃષ્ઠભાગમાં ફારસીમાં લખાણ અને અંગ્રેજી આંકડામાં સિક્કાનું મૂલ્ય લખેલું જોવા મળે છે. પાછળથી આ સિક્કાઓમાં અગ્રભાગે ઝાડને સ્થાને રાજાની પ્રતિકૃતિ અંકિત કરાઈ, જયારે પૃષ્ઠભાગમાં અંગ્રેજી આંકડાને બદલે ઝાડ અંકિત કરવામાં આવ્યું. આ ઉપરાંત ટંકશાળનું નામ અને સિક્કાનું મૂલ્ય પણ ફારસી ભાષામાં લખવામાં આવ્યું. માનસિંહ ૨ જા એ બે આનાનો ચોરસ સિક્કો પડાવ્યો હતો, જે બધા જ સિક્કાઓમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ સિક્કાની બંને બાજુએ ફારસી ભાષામાં લખાણ જોવા મળે છે.
ભો.જે. વિદ્યાભવનમાં જે સિક્કા સંગૃહિત છે તેમાં માનસિંહ ૨-જા નો ૧ આનાના મૂલ્યનો સિક્કો છે. આ સિક્કાના અગ્રભાગે લીટી દોરેલ વર્તુળની મધ્યમાં વૃક્ષની ડાળીનું ચિહ્ન જોવા મળે છે, જે ટંકશાળનું ચિહ્ન છે. તેની નીચે સંવતનું વર્ષ જોવા મળે છે. સિક્કાની વૃત્તાકારે નાગરીમાં મહારગાધિરાજ સવારૂં માનસિંહ-૨ એવું લખાણ જોવા મળે છે. જ્યારે પૃષ્ઠભાગમાં મધ્યમાં વર્તુળમાં ૧ આનાનું મૂલ્ય અંગ્રેજીમાં, અંકિત કરેલું જોવા મળે છે તથા નીચે નાગરીમાં ‘ઇ માના” લખાણ જોવા મળે છે. સિક્કાની કિનારીએ વર્તુળાકારમાં અરબીફારસીમાં લખાણ જોવા મળે છે. આ સિક્કાનું વજન ૪.૩ mg છે. તથા તેનો વ્યાસ ૨.૨, સે.મી. છે. આકાર ગોળ તથા તાંબા ધાતુનો બનેલો છે.
બીજા જયપુરના મહારાજા માધોસિંહ ૨-જાના ૧ તથા ૧૨ મૂલ્યના પૈસા ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત છે, જેમાં ૧ પૈસાના મૂલ્યના સિક્કાના અગ્રભાગે અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે. તથા જયપુરની ટંકશાળનું ચિહ્ન જોવા મળે છે. જયારે કેટલાક સિક્કાઓ પર હિજરી સંવત પણ જોવા મળે છે અને વૃત્તાકારે ટપકાં જોવા મળે છે. પૃષ્ઠભાગ પર અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે તથા વૃક્ષની ડાળીનું ચિહ્ન જોવા મળે છે. કેટલાક સિક્કામાં હિજરી વર્ષ આપેલું જોવા મળે છે. આ સિક્કાઓ શાહઆલમ ૨-જાના નામના પાડેલા છે. આ સિક્કાઓનું વજન ૧૫.૧ થી ૧૮ mg. જેટલું જોવા મળે છે. જયારે તેનો વ્યાસ ૧.૮ થી ૨.૧ સે.મી.નો છે. આ સિક્કા ગોળાકાર તથા તાંબાના છે.
માધોસિંહ ૨ જાના ૧/૨ પૈસા મૂલ્યના જે સિક્કાઓ છે; તેમાં અગ્રભાગ પર અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે. કેટલાક સિક્કાઓ પર હિજરીમાં વર્ષ આપેલું જોવા મળે છે. પૃષ્ઠભાગમાં પણ અરબી-ફારસીમાં લખાણ અને હિજરીમાં વર્ષ લખેલું જોવા મળે છે. તથા વૃક્ષની ડાળીનું ચિહ્ન જોવા મળે છે. આ સિક્કાઓનું વજન ૬.૧ થી ૬.૩. m.g છે, જયારે તેનો વ્યાસ ૧.૮ થી ૨ સે.મી.નો જોવા મળે છે. આ સિક્કા આકારમાં ગોળ છે અને તાંબાના છે, રાણી વિકટોરિયાના નામવાળા સિક્કાઓ છે.
ભો.જે. વિદ્યાભવનમાં સિક્કાઓનો અમૂલ્ય ખજાનો છે. તે રસપ્રદ ઇતિહાસ ધરાવે છે તથા તેના દ્વારા રાજધાની તથા કયા રાજાએ કયા મુઘલ બાદશાહ કે બ્રિટિશ હકૂમત હેઠળ સિક્કા પડાવ્યા તેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
સંદર્ભ ગ્રંથો ૧. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. પરીખ, પ્રવીણચંદ્ર સી., “ભારતીય સિક્કાશાસ્ત્ર', ૧૯૭૪ 2. Gupta, P.L., 'Coins', Ahmedabad, 1969
ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલ્વદુર્ગ”: એક ઐતિહાસિક ધરોહર
જીતેન્દ્ર પટેલ* ડૉ. રવીન્દ્ર પટેલ*
અમદાવાદથી અંબાજી તરફ જતાં ઉત્તર-પૂર્વ તરફ વિશાળ અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી આ પર્વતમાળાની અનેક પેટા શાખા જેવી ટેકરીઓની વચ્ચે “ઈલ્વદુર્ગ” નામનું નગર વસેલું હતું. આ નગર સમય જતાં “ઈડર' નામથી પ્રખ્યાત થયું. લગભગ ઈ.સ. ૨૫૦૦ વર્ષ પહેલાં અહીં સુસુમારપુર નામનું નગર વસેલું હતું.
પુરાતનકાળમાં આ ભૂમિ આબાદ અને સમૃદ્ધ નગરીઓથી ભરપૂર હશે, એમ અહીં-તહીં મળી આવતા સુંદર ઘાટનાં પ્રાચીન મંદિરોનાં ખંડેરો, ઠેર-ઠેર વેરાયેલી શિલ્પમૂર્તિઓ તથા સ્થળે-સ્થળે બંધાયેલ સુશોભિત વાવો અને કૂંડો પરથી તેની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. પૌરાણિક ઉલ્લેખો પ્રમાણે ઈલ્વન અને વાતાપી નામના અસુરોના ત્રાસથી બચવા અગત્સ્ય ઋષિએ તેમનો નાશ કર્યો હતો. ત્યાર પછી આ સમગ્ર પ્રદેશ ‘ઈલ્વદુર્ગ” નામથી જાણીતો થયો.
વેણીવત્સરાજ નામનો રાજા લગભગ ૨૩00 વર્ષ પછી આ પ્રદેશમાં રાજય કરતો હતો, તેણે રાજ્યનો ખૂબ જ વિકાસ કરેલો. ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં વલભીપુરના શીલાદિત્યના પુત્ર ગૃહાદિત્યે ઈડરનો પ્રદેશ ભીલ લોકો પાસેથી જીતી લીધો અને તેના વારસોએ અહીં બસો વર્ષ સુધી રાજય કર્યું. પછી મારવાડના પરિવારોએ અહીં ૩00 વર્ષ સુધી રાજય કર્યું. તેના છેલ્લા રાજા અમરસિંહે દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણની મદદ સાથે શાહબુદ્દીન ઘોરી સામે યુદ્ધ કરી આ પ્રદેશને બચાવ્યો હતો. પછી રાવ સોનીંગજીના વંશજોએ અહીં રાજય કર્યું. તેઓના સમય દરમિયાન આ વંશના રાજ્યકર્તાઓ તળાવો, કંડો, વાવો, મંદિરો અને કિલ્લો બનાવી કાયમ માટે આ પ્રદેશ પર પોતાની સજીવ સ્મૃતિ મૂકતા ગયા.
ઈ.સ. ૧૯૩૧માં મહારાજા દૌલતસિંહજીના અવસાન બાદ હિંમતસિંહજીએ ગાદી સંભાળી. મહારાજા હિંમતસિંહજીએ ઈડરથી રાજ્યગાદી અહમદનગર ફેરવી અને અહમદનગરનું નામ હિંમતનગર કર્યું, તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેઓ ઈડરના સમગ્ર પ્રદેશનો રાજયકારભાર હિંમતનગરથી કરતા હતા. સંવત ૧૯૫૫માં શ્રીમદ્ રાજચંદ્ર ઈડરની મુલાકાતે આવેલા ત્યારે મહારાજા દોલતસિંહે તેમની મુલાકાત લીધેલી જેનો સાર ‘દેશી રાજ્ય નામના માસિકમાં પ્રસિદ્ધ થયેલો.'
શ્રીમદ્ રાજચંદ્રના જણાવ્યા પ્રમાણે ઘંટિયા પહાડ પર ચઢતાં તળેટીમાં જમણી બાજુએ ‘પૂઢવી શિલા” આવેલ છે, જેના પર ભગવાન મહાવીર સ્વામી બિરાજેલ જેનો ઉલ્લેખ “ભગવતીસૂત્ર' માં જોઈ શકાય છે. તેઓશ્રી ઈડરમાં પધાર્યા ત્યારે તેમણે પણ આજ શિલા પર બિરાજી “બૃહદ્રવ્ય સંગ્રહ' ગ્રંથનું વાચન પોતાના શિષ્યોને સંભળાવ્યું.
તેઓ આગળ જણાવે છે કે “તથારૂપ આપ્ત પુરુષના જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ તથા તેની ઓળખાણ થવામાં મુશ્ય જોઈએ એમ પ્રત્યક્ષ અનુભવાય છે.'
કેવળ નિરાશા પામવાથી જીવનને સત્સમાગમનો પ્રાપ્ત લાભ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સસમાગમ થયો છે એ પરમપુણ્ય યોગ બન્યો છે." *રતનપુર તા. ઈડર, જિ. સાબરકાંઠા -૩૯૩૪૩૦
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭
૯૦
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનું લક્ષ્ય એ જ કર્તવ્ય છે.*
પ્રમાદ પરમ રિપુ છે, એ વચન જેને સમ્યફ નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી.
ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચિત ધ્યાન કહે છે.'
બાહ્યાભ્યતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ જ્ઞાનીનો નિશ્ચય છે.
આમ, “પૂઢવી શિલા' પર બિરાજી શ્રીમદ્ રાજચંદ્ર પોતાના વચનામૃતમાં ઉપદેશ કરેલ છે.
પૂ. શ્રી વિનોબાજી, પૂ. સ્વામી સહજાનંદજી, રવિશંકર મહારાજ, પંડિત બેચરદાસજી વગેરે અનેક સંતો, મુનિઓ અને વિદ્વાનોએ આ ઐતિહાસિક નગરની મુલાકાત લીધેલ છે. આ નગરના ઐતિહાસિક સ્થાનોમાં ઈડરીઓ ગઢ, જૈન દહેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ, કણ્વઋષિનો આશ્રમ, અનેક ઔષધીય વનસ્પતિઓ પ્રાપ્ય હતી. - “સ્કુલ ઑફ જીયોલોજી, દહેરાદૂનના ડૉ. સુકુમાર મુખરજીએ ૧૯૯૭ માં ગુજરાત અને ઈડરની મુલાકાત લીધેલ. તેમના અધ્યયન પછી તેમણે જ નોંધ કરી તે નીચે પ્રમાણે છે : અમેરિકાના ટેક્સાસ રેડ બેડસ’ પછી ઉત્તર ગુજરાત, કચ્છ અને અરવલ્લીની ગિરિકંદરાઓને ખૂબ જ મહત્ત્વનાં સ્થળ ગણવામાં આવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે ઈડરની આજુબાજુએ તથા અરવલ્લીની ગિરિમાળાના ખડકો આર્કિયન યુગના છે તથા છેલ્લાં ૨૦ કરોડ વર્ષથી “યથાવત’ સ્થિતિએ પડ્યા હોઈ, ભૂતકાળના અમૂલ્ય દસ્તાવેજ બની ગયા છે. ઈડરગઢ પાસે દેખાતા પથ્થરો તો દેખાવમાં રોમાંચ ઉપજાવે તેવા છે. ગોળ, લંબગોળ, ઊભા, આડા અને કલ્પનામાં પણ ન આવે તેવા આકારોના છે.
ડિૉ. મુખરજી જણાવે છે કે ઈડર પંથકમાં દેખાતા અમુક પથ્થરો તો છેક “આર્કિયન યુગ' ના એટલે કે ૬૦ થી ૧૨૦ કરોડ વર્ષ જૂના છે. જો કે કરોડો વર્ષ જૂના પથ્થર પહાડની નીચે અંદર ધરબાયેલા છે. જે સંપૂર્ણપણે ગ્રેનાઈટમાં રૂપાંતરિત બની ચૂક્યા છે. હાઈવે ઉપર નજીક દેખાતા પથ્થરો પૈકી કેટલાક અંદાજે ૨૦ કરોડ વર્ષ જૂના તો છે જ. કેટલાક વિકૃત ખડકો જોઈ શકાય છે જે પૃથ્વી શરૂઆતમાં વાયુ સ્વરૂપ હતી ત્યાર બાદ ઘન સ્વરૂપમાં આકાર ધારણ કરતી વખતે જે સૌથી પ્રથમ વિકૃત ખડકો બન્યા તે પૂરાં ૧૮૦ કરોડ વર્ષો પહેલાં બનેલા છે. તેની ઉપર બીજા ખડકોનું પડ બંધાયેલ છે. આ ખડકોમાંથી પ્રાણી જીવનના અસ્તિત્વને દર્શાવતા અશ્મીભૂત અવશેષો મળતા નથી. એ સમયે મહાસાગર પણ બન્યા નહોતા. આ યુગને ભૂસ્તરશાસ્ત્રીઓ ‘આર્કિયન યુગ” કહે છે. ગ્રેનાઈટ અને નીસ જાતના પથ્થરો આ યુગની પેદાશ છે. - ગુજરાતમાં લગભગ ૨૦ લાખ વર્ષ બાદ જબરજસ્ત જવાળામુખી ફાટી નીકળ્યા- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર લાવારસનું પડ ફરી વળ્યું (આ વિસ્તારમાં કુલ છ હજાર ફૂટ ઊંચું લાવાનું પડ છે.) આના કારણે (લાવાને કારણે) ગુજરાતનો કિનારો વધતો ગયો - તે છેક આફ્રિકાના “માડાગાસ્કસ' સાથે જોડાઈ ગયો. આ સમય દરમિયાન અરવલ્લી ગિરિમાળા પૂર્ણ અસ્તિત્વમાં-હિમાલય કરતાં વિશાળ આકારમાં હતી, પરંતુ એ પછી ધીમે-ધીમે જમીનની નીચે ધરબાય છે. આ બાજુ ગુજરાત ઉપર ફરી સમુદ્ર છવાઈ જાય છે. આશરે ચાર લાખ વર્ષ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર થોડા ઊંચા આવ્યા. સાબરમતીના ભાઠાની જમીન બની. જો કે પશ્ચિમ સાબરકાંઠાથી માંડી આજના પાકિસ્તાન સુધીની જમીન ઉપર સમુદ્ર હતો, પરંતુ આધુનિક યુગ એટલે કે માનવ
ઈલ્વદુર્ગ”: એક ઐતિહાસિક ધરોહર
૯૧
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
વસવાટની શરૂઆત માત્ર ૨૫,૦૦૦ (પચ્ચીસ હજાર) વર્ષ પૂર્વે શક્ય બનેલ. એ સમયે સૌરાષ્ટ્ર એક બેટ હતોજે આજથી માત્ર અઢી હજાર વર્ષ પૂર્વે પશ્ચિમભારત સાથે જોડાઈ જાય છે. આજના બેટ દ્વારકાને આપણે આના ઉદાહરણ તરીકે લઈ શકીએ. કચ્છનું રણ હતું ત્યાંના સાગરને સુકાયાને માત્ર ૧૫૦૦ વર્ષ થયાં છે.૧૦ આમ, ઈડ૨ના અસ્તિત્વનું ઐતિહાસિક મૂલ્ય આ નોંધ પરથી જાણી શકાય છે.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
www.kobatirth.org
૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદટીપ
મહારાજા : ‘લોકોમાં કહેવત છે કે ‘રાજેશ્રી તે નરકેશ્રી' એનો
અર્થ ?
શ્રીમદ્ રાજચંદ્ર : ‘રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વેના પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છે, એક લ્લપુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું લપાપાનુબંધી પુણ્ય,લપુણ્યાનુબંધી પુણ્ય' ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજ પદવી ધારણ કરનાર સદા સત્વગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાનો સદુપયોગ કરી, પ્રજાનો પોતે માનીતો નોકર છે એવી ભાવના રાખી, પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે.”
દેશી રાજ્ય' માસિક, ઈ.સ. ૧૯૨૮, ઈડર
શ્રી ભગવતીસૂત્ર, શતક ૩ ઉદ્દેશક - ૨, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - ૨૫૪
जं किंचिवि चितंतो णिरीहवित्ती हवे जदा साहू । लद्धूणय एयत्तं तदाहु तं तस्सणिच्छयं ज्झाणं ॥
मा चिट्ठह मा जंपह मा चिंतह किंवि जेण होइ थिरो ।
અપ્પા અપ્પમિ ઓ, ફળમેવ પડ્યું હવે ખ્વાળું ॥ ‘બૃહદ દ્રવ્ય સંગ્રહ', ગાથા- ૫૫-૫૬
વચનામૃત-૭૭૭ ઈડર, વૈશાખ વદ-૧૨, સં. ૧૯૫૩ વચનામૃત-૮૫૩, માગશીર્ષ સુદ-૧૪, સં. ૧૯૫૫ વચનામૃત-૭૭૮, ઈડર, વૈશાખ વદ-૧૩, સં. ૧૯૫૩ વચનામૃત-૭૭૯, ઈડર, વૈશાખ વદ-૧૩, સં. ૧૯૫૪ વચનામૃત-૮૫૫, ઈટ૨, માગશીર્ષ સુદ-૧૫, સં. ૧૯૫૫
વચનામૃત-૮૭૪ ઈડર, વૈશાખ વદ-૧૦, સં. ૧૯૫૫
ડૉ. સુકુમાર મુખરજીનો લેખ, સ્કુલ ઑફ જીયોલોજી, દહેરાદુન, ઈ.સ. ૧૯૯૭, પૃ. ૧૩
For Private and Personal Use Only
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
'The Elements of Archaeology', by Nanavati Jayendra. Publication-Team spirit (India) Pvt.Ltd., Ahmedabad, 2005, pp. 59 Price, Rs. 100-00
This book is the collection of articles and notes written by author before twenty twenty five years. The book contains 10 chapters. The first chapter is on the excavations at Langhanaj (Dist. Mehsana) in months of Nov-Dec. 1965 under the direction of Dr. H.D. Sankalia, the author and Dr. R.N. Mehta. Before this excavation eminent scholars like Rovert Bruce Foote, Dr. Subbarao, Prof. Zeuner had also excavated here. This chapter throws light on the microlithic industry at Langhanaj. In the second chapter the author discusses the relation between myth and reality. The author opines that Rigveda, Mahabharat and Ramayana are to be explored from Geo-chronological point of view. He has shown the probability that there was a highly developed human culture before the occurance of Maha-Pralaya and some persons were saved and living even after that episode. Chapter third throws light on the Dharmagnas of Ashok inscribed on the rook at Junagadh. It contains also the history of the construction and restroration of Sudarshana lake. The fourth chapter gives the information about the stone-inscription found from Mahuva. It belongs to Kshatrapa period and preserved in local meuseum at Amreli at present. Chapter fifth deals with the symbolism of the Indian temple. Chapter Sixth deals with an introduction of the book, 'Embroidery and Bead-work of Kutch and Saurashtra'. It represents a colourful and fascinating school of Indian embroidery. Chapter seventh informs about 'Early man and Harappan civilization'. The first man lived in Bhadar Valley some two lakhs years ago. He lived not only in Saurastra but in the other parts of Gujarat and India as well. In chapter eighth author appeals to the people to save our cultural heritage. It is a prime and moral duty of each citizen. Chapter ninth discusses the conception of curatorship. Curator is not mere a store-keeper or an officer in-charge of supervision but he is above all an interpreter and propagator of the past culture and his duty is to kindle cultural consciousness in the people. The last chapter, i.e., the tenth analyses the development of museums and Archaeology. For this author has showed 13 suggestions. Errata has given though many words are left to be corrected. In chapter fifth some terminology of the temple architechure is not properly used or wrongly translated in English. Yet students, reserchers and lovers of archaelogy would find this to be interesting.
Dr. Thomas Parmar Prof., Dept. of Indian Culture, H. K. Arts College, Ahmedabad
ગ્રંથાવલોકન
63
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"Savitri Shatakam' (A Century of Verses on Savitri with the commentary); by Rasaraj - Dr. Jaydev Jani, Reader in Sanskrit, Faculty of Arts, M.S.University of Baroda. Vadodara - 390002 (INDIA), Pg. 105, Price : Rs. 150/
The popular Story of Savitri and Satyavan is the formost theme of SavitriShatakam. The author Dr. Jayadev Jani has a new touch to this Story. The story of Savitri and her husband Satyavan has been narrated in the Mahabharat (297 verses), the Matsya Puranam (176 verses) and in the Devi Bhagavata Mahapuranam (925 verse).
Dr. Jani gives also us a brief comparative study of correlated versions. Author gives the "Savitri-Latika' (Latika stands for Dr. Jani's wife's name.) Commentory on the poem.
Savitri shatakam begins with salutation to the sun. Aswapati the king of Madra country is childless. He worships goddess Savitri and pleases her. The goddess grants a worthy daughter Savitri. When she becomes young takes her along with an old minister and visits cities for suitable husbnd. She meets a noble boy (who introduces by a Hemit) Satyavan, the prince of king - Dyumatsena. Savitri decides to marry with Satyavan. But Narada is worried, because only one year of Satyavan's life span is left. But Savitri is firm and strong to marry with Satyavan. When the last four days of her husband's lifespan are left, she avoids other activities and meditates on goddess Parvati.
On the forth day morning Satyavan takes up an axe in his hand and just then Savitri requests her parents-in-law to allow her to go with him. In the jungle Satyavan cuts a dry mango tree, makes two heaps and approaching to his wife, tells Savitri that he has severe headache. Savitri in front of her she sees Yama, the good Satyavan's soul, takes it in his possession. Savitri sees her husband's dead body and follows Yama. Savitri asks the reason why he has come himself and not his servants Yama is pleased by her modest words and speaks of the reason that Satyavan was a righteous person worshipping gods, sages, Brahmins and his parents and hence he will now enjoy divine pleasures in heaven Savitri praises Yama as the highest ruler residing among kings in the form of punishment. Yama is pleased and offers a boon excepts Her hasband's life.
Savitri, very clearly presents her wish that she being a virtuous wife is keen of having 100 sons. Finally Yama gives her husband's life back.
Savitri recites a hymn in honour of Yama. Then Yama tells her to return, because her husband will get up soon as if from a sleep.
There are two core parts of this excellent book. One is in Sanskrit Verse and its meaning, in Second one is in English. At the end of book Dr. Jani gives appendix.
We would take notice of several points are (1) The author takes simple story and gives a creative touch. (2) build up deep a interesting array of distinguished timehonoured Indian woman's story. (3) Characters are in great approach. The main character is Savitri who takes efficient part and gives message to fight in any circum68
au : Bulsal. 200- HIZT, 2009
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
stances. As a married woman, It was her responsibility to save her husband's life. She was mentally strong. (4) The language of poem is sweet . (6) Savitri is a representative of Indian culture and Dr. Jani proves that we can take a message from this devoted couple. We congratulate to Dr. Jani for 'Savitri Shatakam.'
Prof. Rakesh R. Patel Lecturer in Sanskrit, P.K. Chaudhary Mahila Arts College, Sector-7, Gandhinagar.
सवत्सा गौ अथवा सवत्स धेनु, लेखक : डॉ. ए. एल. श्री वास्तव, प्रकाशनः सूकरक्षेत्र शोध संस्थान, किला शंकरगढ, कासगंज (उ.प्र.), प्रथम संस्करण : २००६, मूल्य : एक सो रुपये, पृष्ठ संख्या : ११, ८२, चित्रसंख्या : २२ (श्वेत-श्याम)
__ हमारा जीवन कृषि के विकास से पहले पशुपालन पर निर्भर था । जिन पशुओं का पालन किया जाता था उनमें सर्वाधिक महत्त्वपूर्ण गाय थी । गाय से हमें सुस्वाद पौष्टिक दूध मिलता है । दूध से पायस, दही, रबडी, मलाई, मक्खन, घी आदि अनेक मधुर व्यंजन बनाए जाते थे। भारतीय संस्कृति की आधार- शिला के रूप में गाय को मान्यता प्राप्त है। इस मान्यता पीछे सांस्कृतिक महत्त्व के साथ आर्थिक पक्ष (गोदुग्ध, गोधृत, गोमूत्र आदि के कारण) सुद्दढ है । हमारे लोकजीवन में अनेक शुभाशुभ शकुन माने जाते है । इनमें सवत्सा गौ, यानी बछडे को दूध पिलाती गाय एक सर्वज्ञात शुभ शकुन है। हमारी संस्कृति में गोदान का बड़ा महत्त्व है। किन्तु गोदान अकेली गाय का नहीं बछडे सहित पयस्विनी गाय का ही किया जाता है । हमारे साहित्य में सवत्सा गौ का महत्त्व यत्र-तत्र-सर्वत्र मिलता है। पुरातात्त्विक दृष्टि से भी 'सवत्सा गौ' के महत्त्व को प्रतिपादित किया गया है। भारद्वाज ऋषि ने गाय को देवाधिदेव का साक्षात् प्रतिनिधि माना है। पुराण तथा संस्कृत के महाकाव्य गाय की महिमा से भरे पड़े हैं । कार्तिक शुक्ल अष्टमी 'गोपाष्टमी' के रूप में आज भी मनाई जाती है। आज भी दीपाली के दूसरे दीन गोधनपूजा की परंपरा प्रचलित है । 'गौ' को ही पृथ्वी का रूप माना है । लोकविश्वास के अन्तर्गत अनेक शुभ-अशुभ शुकनों का बड़ा महत्व है। ये शुभाशुभ शकुन-विचार हमारी वर्तमान लोक और शिष्ट दोनों संस्कृतियों में समान रूप से पाया जाता है। राजस्थान तथा मध्यप्रदेश में भी गौ-सेवा तथा सबेरे सबेरे गाय को चारा खिलाने की परंपरा है। दक्षिण भारत में भी गाय को साक्षात कामधेनु मानकर उसकी पूजा की जाती है । वहाँ भी यह विश्वास है कि गाय के अंग में सभी देवताओं का वास होता है । गुजरात में गायों को सुबह-सुबह हरा चारा खिलाने की परम्परा आज भी है । लोग ठेलो में हरा चारा भरकर सबेरे-सबेरे निकलते हैं और उसे बेचते नहीं हैं, बल्कि ढूंढ-ढूंढ कर गायों को खिलाते हैं। महाराष्ट्र में पीतल की गाय और बछडा पूजाघर में रहेते हैं जहाँ उन्हें ठाकुर (भगवान) जैसा मानकर पूजा जाता है । समुचे देश में गाय की पूजा का प्रचलन है । इस प्रकार द्वितीय शती ई.पू. से लेकर आज तक सवत्सा गौ अथवा धेनु को शुभ शकुन मानने के साक्ष्य हमारे साहित्य में और पुरातात्विक साक्ष्यों में बिखरे पडे हैं ।
ગ્રંથાવલોકન
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इन सभी तथ्यों का जिक्र इस पुस्तिका में किया गया है । इसके बारे में अधिक जानकारी के लिये इस लघु आकारी सूत्रात्मक एवं चित्रात्मक पुस्तक का अध्ययन आवश्यक जान पडता है । इस पुस्तिका का वर्णित विषय हम सबसे अनजाना नहीं है, फिर भी ऐसी कई बातें यहाँ पुस्तक में की गयी हैं जिनके बारेमें हमारा ज्ञान बहुत सीमित है। भावि शोधार्थियों के लिये तो यह पुस्तिका प्रेरक है। केवल हमारी भारतीय संस्कृति में ही नहीं, लेकिन विश्व समस्त के अनेक धर्मो में भी गाय की महत्ता और उपादेयता को वैज्ञानिक प्रमाणों से भी पुष्ट किया गया है ऐसा नरेशचंद्र बंसल का विधान सही दिखाई पडता है। लेखक ने अपने कथन की ओर चित्रों और संदर्भ ग्रंथों से विशेष रूप से आकृष्ट किया है । प्रकाशक संस्था का हम सब आभारी हैं कि लेखक के आलेख को पुस्तक रूप में साकार किया है और हमें इस विषय में विदित किया है । प्रकाशन मनोहर है । लेखक और प्रकाशक दोनों के योगदान का हम आदर और कदर करते हैं । इस प्रकार साहित्य, पुरातत्त्व तथा लोक-परम्परा के साक्ष्यों को हमारे प्रत्यक्ष करके लेखक महोदय ने हमको सुविदित किया है कि सवत्सा गौ शुभ शकुन माना गया है । ऐसी महत्त्वपूर्ण पुस्तिका का सांस्कारिक विश्व में जरूर स्वागत किया जाएगा । लेखक की निरूपण शैली रोचक और रुचिर है। कोई भी विधान संदर्भ से अविभूषित नहीं दिखाई पडता । मोनोग्राफ की भाषा वीनितवेषी है । लेखक मांगलिक प्रतीकों के विशेषज्ञ तो है ही, साथ में मूर्तिकला के बहुश्रुत विद्वान है। इन दोनों बातों का सुमधुर विनियोग इस पुस्तिका में हम देख सकते ह ।।
डो. रसेश जमीनदार निवृत्त अध्यक्ष, इतिहास-संस्कृति विभाग,
गूजरात विद्यापीठ, अमदावाद
विविधा (संस्कृत-विषयना अभ्यास-सपोनी संग्रह) : - ..डॉ. रश्मिान्त महेता, 05सेम पाते, प्राप्तिस्थान- डा. आर.पी. महेता, ७७८/१, शिवiसि', 'मधुरम इलेट', से.४२२-२१, गांधीनगर3८२०२१; प्रथम मावृत्ति; वर्ष २००४; मूल्य- १००%00; पृष्ठ संध्या-२२४. - પૂર્વે સંસ્કૃતના અધ્યાપનકાર્યમાં સંલગ્ન અને પછીથી સંપૂર્ણ રીતે સંશોધનકાર્યમાં સંલગ્ન રહેલા પ્રો. ડૉ. રશ્મિકાન્ત મહેતાએ છેલ્લાં ત્રીસેક વર્ષમાં જે વિવિધ લેખો લખ્યા છે અને જે જુદી જુદી પત્રિકાઓ, સંશોધનપત્રિકાઓ વગેરેમાં પ્રકાશન પામ્યા છે તેમનો આ “વિવિધા' સંગ્રહ-ગ્રન્થ છે.
આ ગ્રન્થમાં કુલ ૩૭ અધ્યયન-સંશોધન લેખો છે. આ બધામાં સૌથી વધારે સંખ્યા સંસ્કૃત નાટ્ય સાહિત્યને લગતા લેખોની છે. એક તરફ “દેવીચન્દ્ર ગુપ્ત-એક દૃષ્ટિક્ષેપ' જેવા લેખમાં સંસ્કૃત સાહિત્યના જ્ઞાત પરન્તુ અનુપલબ્ધ નાટકનો આપણને પરિચય કરાવ્યો છે; તો બીજી બાજુ ‘ભાગ્ય મહોદય, પ્રબુદ્ધ રોહિણેય, મોહરાજ પરાજય, સૌગંધિકાહરણ, પાણિનીય નાટક અને પાખંડધર્મખંડન જેવાં નાનાં-મોટાં સંસ્કૃત-નાટકોનો પણ પરિચય કરાવ્યો છે. આ પરિચય સામાન્ય ભાવકોને દૃષ્ટિ સમક્ષ રાખીને અપાયો હોવા છતાં તેમાં એક સંશોધક અને અભ્યાસની સૂક્ષ્મ દૃષ્ટિ પણ જોવા મળે છે.
“છાયાનાટક' તેમજ “પ્રહસન” જેવા શીર્ષકોવાળા લેખોમાં નાટ્યશાસ્ત્રીય વિમર્શ; “યજ્ઞફલમ- કર્તુત્વનો પ્રશ્ન'. અને “વીણાવાસવદત્તમ- કર્તુત્વનો પ્રશ્ન જેવા લેખોમાં જે તે કૃતિના કર્તુત્વની વિચારણા; “આદિશંકરાચાર્ય
सामीप्य : मोटो. २००६-भार्थ, २००७
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા કરવામાં આવેલા પશુપતિ તેમજ ભાગવતમતના ખંડનના લેખોમાં દાર્શનિક-સમીક્ષાત્મક વિમર્શ'-એમ જુદી જુદી શૈલીથી લેખ નિબદ્ધ કરી, પ્રો. મહેતા સાહેબે સાચા અર્થમાં આ સંગ્રહ-ગ્રન્થને “વિવિધા' બનાવી દીધો છે.
વેદની કથા (ગૌતમ-અહિલ્યા), ઉપનિષદ-વૃત્તાન્ત, રામાયણ જૈન વાય- એમ સાહિત્યનાં જુદાં જુદાં ક્ષેત્રોને સ્પર્શ કરતા લેખો પણ આ કૃતિનું ‘વિવિધા' નામ સાર્થક કરે છે.
સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત આ ગ્રન્થ સંસ્કૃતના અભ્યાસુવિદ્વાનો, સંસ્કૃત-પ્રેમીઓ તેમજ સંશોધકોને તો ઉપયોગી થશે જ; એ સાથે સંસ્કૃત-ક્ષેત્રમાં સંશોધન કરવા ઇચ્છતા ઉદયમાન સંશોધક-છાત્રોને સંશોધન-લેખ કે અભ્યાસ લેખ લખવા માટેની આદર્શ-શૈલી પણ પૂરી પાડશે; એવું મારું મન્તવ્ય છે.
કમલેશકુમાર છે. ચોકસી રીડર, સંસ્કૃત વિભાગ, ગુજ. યુનિ.
અમદાવાદ
સંસ્કૃતિ અને કલા, લે. ડૉ. આર.ટી. સાવલિયા, પ્રકાશક : લેખક પોતે, પ્રાપ્તિસ્થાન : એ-૪, યજ્ઞ પુરુષનગર, કર્મચારીનગર સામે, રન્ના પાર્ક, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦૦૬૧, પ્રથમવૃત્તિ-૨૦૦૫, મૂલ્ય રૂા. ૧૪૦/-.
ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ.એ. અને પીએચ.ડી. થયેલા, સંસ્કૃતિનું પણ સારું જ્ઞાન ધરાવતા ડૉ. આર.ટી. સાવલિયાએ ભારતીય સંસ્કૃતિ, શિલ્પકળા અને સાંસ્કૃતિક વિકાસમાં ફાળો આપનારા સંપ્રદાયો વિશે પુસ્તકો લખ્યાં છે. “ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમાવિધાન', “ગુજરાતમાંની માતૃકાઓનું મૂર્તિવિધાન”, “ગુજરાતની દિપાલ પ્રતિમાઓ’, ‘ગુજરાતનાં પ્રાચીન સરોવર, તળાવો અને કંડો', તથા “પાશુપાત સંપ્રદાય : ઉદ્ભવ અને વિકાસ’, ‘આપણા સંતો' વગેરે તેમનાં રસપ્રદ પુસ્તકો છે.
“સંસ્કૃતિ અને કલા’ પુસ્તકમાં કુલ અગિયાર લેખો છે. પહેલો લેખ છે “જૂનાગઢની ગોદડિયા પરંપરા વિશે આ લેખમાં ડૉ. સાવલિયાએ અતિ જૂની ગોદડિયા પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપી છે. ઉગ્ર તપશ્ચર્યા અને વૈરાગ્યભાવ ધરાવતા તથા જનસમૂહ વચ્ચે જવાનું થાય ત્યારે ગોદડી જેવું વસ્ત્ર વીંટતા સાધુઓની પરંપરાનો ઉલ્લેખ ભતૃહરિના ‘વૈરાગ્ય શતક'માં હોવાનું ડૉ. સાવલિયાએ નોંધ્યું છે. આ પરંપરામાં શ્રી પ્રેમદાસબાપા, શ્રી પ્રાગદાસબાપુ વગેરે વિશે અહીં વિગતે વાત થઈ છે. લેખને અંતે સમગ્ર ગુજરાતમાં કયા કયા સ્થળે આ પરંપરાના સમર્થ સંતો-સેવકોનાં પ્રતિષ્ઠાનો સ્થપાયાં છે. તેની વિગત પણ અપાઈ છે. બીજા લેખમાં બૌધ્ધ ધર્મના ત્રિપિટક ગ્રંથની કૃષિ ભારદ્વાજની ગાથા વિશે વાત થઈ છે. “હું ખેડું છું, વાવું છું અને મારો નિર્વાહ ચલાવું છું, તું પણ એમ કર. એવો બોધ આપનાર ભગવાને તથાગતની આ ગાથાનો મર્મ સમજાવતા કૃષિ ભારદ્વાજ પ્રવજ્યા લે છે અને અરિહન્ત થાય છે તેની વાત અહીં થઈ છે. ત્રીજા લેખમાં “ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર' વિશે વિસ્તૃત વિચારણા થઈ છે. જગતની મુખ્ય ચાર જાતિઓ આર્ય, સેમેટિક, મોગલો અને નીગ્રો પૈકી સેમેટિક જાતિના યહૂદીઓની ધર્મભાવના, દસ આજ્ઞાઓ તથા યહૂદી સંતો વિશે અહીં વિચારણા થઈ છે. દસ આજ્ઞાઓમાં સુખ અને શાંતિની ચાવી રહેલી હોવાનું જોઈ શકાય છે. ગુજરાતમાં વસતી યહૂદી પ્રજા અને એમની પ્રણાલિકાઓ ઉત્સવો વિશે વિસ્તૃત માહિતી આપતો આ લેખ આ પુસ્તકનો એક મહત્ત્વનો લેખ છે.
ગ્રંથાવલોકન
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવો જ બીજો મહત્ત્વનો લેખ ગુજરાતમાં શીખપંથનો પ્રસાર' છે. આ લેખમાં શીખ ધર્મના પ્રાદુર્ભાવ, ગુરુ નાનકની વિચારણા તથા વિવિધ ગુરુઓ વિશે માહિતી અપાઈ છે. વિવિધ ધર્મમાં જોવા મળતાં હિન્દુ ઇસ્લામી અને શીખ પરંપરાનાં વિશિષ્ટ નામોને ડૉ. સાવલિયાએ અલગ તારવી આપ્યાં છે. વાહિગુરુ' અને ‘બિસમાદી અવસ્થા વિશે એમણે કરેલી ચર્ચા એમના ઊંડા અભ્યાસનો ખ્યાલ આપે છે.
પ્રારંભના ચાર લેખોમાં ગુજરાતની વિવિધ ધાર્મિક પરંપરાઓનો પરિચય આપ્યા બાદ ડૉ. સાવલિયાએ બાકીના સાત લેખોમાં જળાશયો, ભારતીય ચિત્રકલામાં શ્રીકૃષ્ણ, “૨મૂનામા' હસ્તપ્રતમાં સુવર્ણનગરી દ્વારિકાનું આલેખન, ગુજરાતની શિલ્પકળામાં કીચક, સાંસ્કૃતિક ઇતિહાસને જાળવતાં અને જ્ઞાનવૃદ્ધિનું નિમિત્ત બનતાં સંગ્રહાલયો, કલાકેન્દ્ર ગંધાર તથા ગાંધીજીના કળા વિશેના વિચારો સંદર્ભ સાધાર વિચારણા થઈ છે. “ભારતીય ચિત્રકલાના પ્રાણ શ્રીકૃષ્ણ' લેખ આ પુસ્તકનો અત્યંત મહત્ત્વનો લેખ છે. ભારતીય ચિત્રકળાની વિવિધ પરંપરાઓ અને એમાં સાંપડતાં શ્રીકૃષ્ણ આધારિત ચિત્રો વિશે સમૃદ્ધ માહિતી આ લેખમાં અપાઈ છે. આ લેખમાં અનેક ચિત્રો પણ સામેલ હોઈ લેખકની વિચારણાને સદષ્ટાંત સ્પષ્ટ કરી આપે છે. ગુજરાતની શિલ્પકલામાં કીચક” લેખ તથા ગંધાર વિશેનો લેખ પણ ડૉ. સાવલિયાના સઘન અભ્યાસ અને સૂઝનો પરિચય કરાવે તેવા સમૃદ્ધ છે. કલાવિદ્ મધુસૂદન ઢાંકીની પરંપરામાં ડૉ. સાવલિયા હજુ આગળ ડગલું માંડે એવી શુભેચ્છા.
ઉષા ઉપાધ્યાય અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
કલા-સંસ્કૃતિના કિનારેથી' લે. : ડૉ. થોમસ પરમાર, પ્રકાશક : લેખક પોતે, પ્રાપ્તિસ્થાન : ૨૩, મહાવીરનગર, એલ. જે. કૉમર્સ કૉલેજ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫, પ્રથમવૃત્તિ-૨૦૦૬; મૂલય : ૮૦-00
ડૉ. થોમસ પરમારના વીસ લેખોનો આ સમુચ્ચય સંસ્કૃતિ-ઇતિહાસ તથા કલાનું આચમન કરાવે છે. કલા-સંસ્કૃતિના કિનારે ચાલતા ચાલતા વિવિધ શહેરોનો સ્પર્શ તેઓએ કર્યો છે અને તેનો આસ્વાદ આ લઘુગ્રંથના વાચકને મળે છે.
પ્રથમ લેખ “શ્રી કૃષ્ણનું સ્થળાંતર અને દ્વારકામાં ઉત્પનનો છે. શ્રી કૃષ્ણના ચરિત્રને તેઓ પોતાની રીતે મુલવે છે. શ્રીકૃષ્ણનું મથુરાથી દ્વારકામાં સ્થળાંતરએ જરાસંધ સામેથી હાર નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જરાસંઘના ત્રાસમાંથી છૂટવા શ્રીકૃષ્ણ મથુરા છોડ્યું. લેખક આ એક માત્ર કારણને સ્વીકારતા નથી. આ બનાવને તેઓ ખૂબ જ તટસ્થતાથી જૂએ છે. “યુદ્ધવિદ્યાના પંડિત અને વ્યવહારિક રાજનીતિના પ્રૌઢવિદ્વાન ફક્ત જરાસંઘના ત્રાસથી મથુરા છોડી દે તે સંતોષકારક કારણ નથી. અને તેમના આ મંતવ્યના ટેકામાં જે કારણો જણાવે છે તે બુદ્ધિગમ્ય છે અને સંતોષકારક પણ છે.
બીજો લેખ જેતવન દાનનો પ્રસંગ આલેખે છે. બૌદ્ધ ધર્મની એક અનુશ્રુતિ મુજબ સુદત્ત મહાન દાનવીર અને બૌદ્ધ ધર્મના અનુયાયી હતો. રાજા પ્રસન્નજિતના રાજકુમાર પાસેથી વિહાર માટે જમીન ખરીદવા જે ધન તેણે ખચ્યું હતું તે કથા ભરહુત તથા બોધિગયાના સ્થાપત્યમાં શિલ્પના રૂપમાં કંડારેલી છે તેનું વિવરણ લેખક આ લેખમાં કરે છે. બંને સ્થાપત્યોનું મુલ્યાંકન કરી, બોધિગયાનું શિલ્યાંકન વધારે સારી રીતે કથાને વાચા આપે છે.
જૈન ધર્મમાં પણ દેવ-દેવીઓના શિલ્પ,વાસ્તુ તથા ચિત્રકલા જેવી કલાનો સંગમ જોવા મળે છે. ત્રીજો
૯૮
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચોથો લેખ અનુક્રમે દેવી શિલ્પો તથા ચિત્રકલાની માહિતી આપે છે. દેવીઓની મૂર્તિકલામાં મુખ્ય દેવીઓ શ્રી લક્ષ્મી, સરસ્વતી, સોળ વિદ્યા દેવીઓ, ચંદ્રેશ્વરી, અંબિકા, સિધ્ધાયિકા તથા શાંતિદેવીની વિગતે ચર્ચા કરી છે.
જૈન ચિત્રકલાને લેખક બે વિભાગમાં વહેંચે છે. (૧) ભિતિચિત્રો અને (૨) લઘુચિત્રો. ભિત્તિચિત્રો ગુફાઓ તથા મંદિરોની દિવાલ પર દોરવામાં આવ્યા છે જયારે લઘુચિત્રો માટે અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જૈન ચિત્રકલાનો ઇતિહાસ જાણવા આ લેખ વાંચવો અનિવાર્ય છે.
પાંચમો લેખ ભારતના વિવિધ પ્રદેશો મથુરા, નાગાર્જુન કોંડા તથા પાટણમાંથી પ્રાપ્ત થયેલ સદ્યસ્નાતાના શિલ્પોનો તુલનાત્મક અભ્યાસ છે. દરેક શિલ્પ તેની આગવી શૈલી રજૂ કરે છે.
મનુષ્યના જીવનના ભિન્ન ભિન્ન રસોમાંનો એક હાસ્ય રસ છે. તેનું પ્રતિબિંબ કલામાં ન પડે તે કેમ બને ? ભારતીય શિલ્પ અને ચિત્રોમાં હાસ્ય રસ નીપિત થયો છે તે દર્શાવતો છઠ્ઠો લેખ હાસ્યની પૃષ્ઠભૂમિમાં ઇતિહાસની સામગ્રી પણ પીરસે છે.
શિતળા દેવી ભારતમાં જુદા જુદા નામથી પૂજાય છે. આ દેવીના સ્વતંત્ર મંદિરો ગુજરાતમાં નોંધાયા નથી પરંતુ આ દેવી સમાજમાં ખાસ મહત્ત્વ ધરાવતી હોઈ મંદિરોની દિવાલમાં તથા કુંડના પડથાર પર અંકિત થયેલી જોવા મળે છે. એક અભ્યાસ મુજબ શિતલા દેવીનો પ્રચાર બારમી સદીથી વધારે પ્રાચીન હોય તેમ જણાતું નથી. ટૂંકો પણ માહિતી સભર આ સાતમો લેખ દેવી પ્રતિમાના અભ્યાસમાં ઉપયોગી છે.
આઠ, નવ અને દશમો લેખ મંદિર સ્થાપત્ય વિશેના છે. જેમાં મંદિરના અંગો, મંદિરની મનુષ્ય શરીર સાથે સરખામણી અને સંબંધ તથા વાસ્તુકલામાં તેની અગત્યતા સમજાવે છે. કેવાનનું શિવ પંચાયતન તથા ખેડાવાળાનું ધારેશ્વર મંદિર દેવાલય નિર્માણના સુંદર ઉદાહરણ છે. આ દેવાલયના માપ તથા શિલ્પો વિશે લેખકે વિગતવાર ચર્ચા કરી છે.
આ લઘુગ્રંથમાં અગિયારમો લેખ અતિ મહત્ત્વનો જણાય છે. “સ્થાપત્યકીય સંશોધનોમાં વિવિધ દૃષ્ટિબિંદુઓની છણાવટ લેખકની વિષય પરની પકડ સ્પષ્ટ કરે છે. લેખની સાથે સાથે ભરપુર માહિતી સાથેના રેખાંકનો વિષયને સમજવા ઉપયોગી થઈ પડે છે.
બારમાં લેખમાં ગુજરાતનાં પ્રાચીન તથા અર્વાચીન લેખની ચર્ચા કરી સ્થાપત્ય ક્ષેત્રે ગુજરાતે પ્રગતિ કરી છે અને ભવિષ્ય ઉજળું છે તેવી આશા વ્યક્ત કરી છે. (આ લેખમાં ભુલથી ગોપનું મંદિર બરડા ડુંગર પર બતાવેલ છે. હકિકતે ગોપનું મંદિર બરડા ડુંગર પર નહિ પણ ગોપના ડુંગરની તળેટીમાં આવેલ છે)
લેખ ૧૩ અને ૧૪ અમદાવાદના સેટ યોજના ચર્ચના અભિલેખો તથા બેરિસ્ટ્રી પરના છે. અભિલેખો પરથી અંગ્રેજ શાસનની તથા બેપ્ટિસ્ટ્રી ઉપરથી ધાર્મિક ક્રિયા તેમજ શિલ્યાંકનની માહિતી મળે છે. (લેખ ૧૩ ને અંતે પાદટીપ શરત ચુકથી રહી ગયેલ જણાય છે.)
સ્થાપત્યનો એક વિશિષ્ટ રૂ૫ ફૂવારો છે. ભાવનગરમાં આવેલ કલામય ફુવારો તેનું સુંદર ઉદાહરણ છે. રિચર્ડ પોક્ટર સિમ્સ ભાવનગર રાજ્યના એજીનીયર હતા. ૨૫ વર્ષ સુધી ભાવનગર રાજ્યમાં તેઓએ સેવા આપી હતી અને છપ્પનીયા દુષ્કાળ વખતે સેવા આપતા ૬૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. ભાવનગર રાજય તરફથી તેમની સેવાની કદર રૂપે આ કુવારી કરાવેલો. આ ફૂવારો એક કલાત્મક કૃતિ છે પરંતુ તેની સંતોષકારક નથી તેનો એક લેખકે વ્યક્ત કર્યો છે. આ કુવારાની યોગ્ય સંભાળ સ્થાનિક સંસ્થાએ કરવી જરૂરી
ગ્રંથાવલોકન
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે. ૧૭ નંબરનો આ લેખ આપણી સ્થાપત્ય તરફની આપણી ફરજ પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે.
અઢારમો લેખ બામિયાનની બુદ્ધિ પ્રતિમા, બૌદ્ધ ધર્મનો ઇતિહાસ તથા તાલિબાનોની બર્બર માનસિકતાની માહિતી આપે છે. લેખ અતિ સંવેદનશીલ છે. લેખક પોતે પણ લખતા લખતા ભાવુક થઈ જાય છે. વિષય સાથેનું લેખકનું તાદાત્મ્ય મનને સ્પર્શી જાય છે. તેઓ ખિન્ન સ્વરે લેખનો અંત કરતા જણાવે છે કે, “તાલિબાનોએ એ વિશાળ દિલ ધરાવતા મહાનુભાવની પ્રતિમા તોડી કોનું હિત કર્યું અનેં કોને સુખ આપ્યું ?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંપાનેર, એક વખતથી મધ્યકાલીન ગુજરાતથી રાજધાની. અનેક યુદ્ધો અને ચડતી-પડતીની કથાકિલ્લા, મહેલો, મસ્જીદો, બગીચા તમામ ભૂતકાળના ખંડેરોનું સાક્ષી ચાંપાનેર. ચાંપાનેરથી ગઈ કાલ અને આજની તવારીમા લેખ ૧૯માં લેખક આલેખે છે.
પુસ્તક જ્ઞાનનું પ્રતિક છે. જ્ઞાનનો સંગ્રહ સ્મૃતિમાંથી ગ્રંથમાં અવતરે ત્યારે તેનો પ્રકાશ તમામને સાંપડે છે. લખાણની પ્રાચીન પરંપરા શિલ્પમાં જોવા મળે છે તે પુસ્તકનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે.
વીસ લેખોના આ લઘુગ્રંથ જ્ઞાનની દૃષ્ટિએ બૃહદ્ છે. જેને જે વિષયમાં રુચિ હોય તેનો સંદર્ભ આ પુસ્તકમાંથી મેળવી શકે છે. પુસ્તકના વિષયનો વ્યાપ પણ ઘણો છે. જેમાં ચિત્ર, શિલ્પ, મંદિર સ્થાપત્ય, ચર્ચ તથા બૌદ્ધ સ્થાપત્યનો સમાવેશ થયેલો છે. લેખકને આ પુસ્તક માટે અભિનંદન ઘટે છે.
પ્રભાસ - સ્વ. હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, સંપાદક - મહેતા દિનકર, પ્રકા. જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન, ૧૫, ઘોષા સોસાયટી, થલતેજ, અમદાવાદ; ૨૦૦૬; પ્રથમ આવૃત્તિ; પૃ. ૧૪-૮૬; મૂલ્ય રૂ.
૧૪૦-૦૦
૧૦૦
દિનકર મહેતા પૂર્વ નિયામક, પુરાતત્ત્વ ખાતુ, ગુજરાત રાજ્ય,
ગુજરાત રાજ્યના પ્રથમ પુરાતત્ત્વ નિયામક સ્વ. શ્રી જયેન્દ્ર નાણાવટીની સ્મૃતિમાં એમનાં કર્મનિષ્ઠ પત્ની શ્રીમતી કૌશલ્યાબહેનની પ્રેરણાથી જયેન્દ્ર નાણાવટી ટ્રસ્ટની રચના જાન્યુઆરી ૨૦૦૫માં કરવામાં આવી છે. એમનો એક ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને લગતાં પ્રકાશનો કરવાનો છે. આ ઉદ્દેશ્યને અનુરૂપ આ પ્રકાશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.
નિવૃત્ત પુરાતત્ત્વનિયામક અને આ ગ્રન્થના સંપાદક શ્રી દિનકર મહેતાએ યોગ્ય રીતે જ આ ગ્રંથ શ્રીમતી કૌશલ્યાબહેનને સમર્પિત કર્યો છે. પૂ. શાસ્રીજી બાપા તરીકે પ્રસિદ્ધ સ્વ. હરિશંકરભાઈના અંતેવાસી, સામુદ્રી મંદિર, પ્રભાસના શ્રી બાબુભાઈ જોશીએ એમને ગ્રન્થારંભે સ્મરણાંજલિ આપી છે. શ્રી દિનકરભાઈએ ગ્રન્થરચનાની ભૂમિકા સંપાદકીય દ્વારા પૂરી પાડી છે. તેમજ ગ્રન્થાન્તે બે અનુપૂર્તિઓ દ્વારા પુરાતત્ત્વીય અન્વેષણના સંદર્ભમાં ઉપયુક્ત હોય, તેવી સામગ્રી પ્રભાસને અનુસંધાને આપી છે. ભો.જે.વિદ્યાભવનના વરિષ્ઠ વ્યાખ્યાતા ડૉ. રામજી સાવલિયાએ ગ્રન્થને ‘આમુખ' દ્વારા આવકાર આપ્યો છે. ‘પુરાતત્ત્વ જગતના તારલાઓ' એવા એક પ્રકાશિત લેખમાં પૂ. શાસ્ત્રીજી બાપાનો વિસ્તૃત પરિચય તેઓ આપી ચૂક્યા છે (બૃહદ્ ગુજરાત પ્રતિમા દર્શન, નંદલાલ દેવસુક પૃ. ૨૨૬-૭).
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. શાસ્ત્રીજી પાસે શૈક્ષણિક લાયકાત ન હતી, છતાં આ વિષયમાં તેમનાં જ્ઞાનને લક્ષ્યમાં લઈને તા. ૧૭-૩-૧૯૫૧ના રોજ પ્રભાસમાં નવાં શરૂ થતાં સંગ્રહાલયના ક્યુરેટર તરીકે રાજ્ય સરકારે નિમણૂંક આપી હતી. ત્યાં રહીને એમણે પ્રભાસનાં જોવા લાયક સ્થળોની હસ્તપ્રત તૈયાર કરી હતી. તે એમણે મિત્રભાવે શ્રી દિનકરભાઈને આપી રાખેલી. તા. ૨૦-૨-૧૯૮૦ના રોજ શાસ્ત્રીજીનું અવસાન થયું. એમના પરિવારની સંમતિ મેળવીને, જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશને આ હસ્તપ્રત પ્રકાશિત કરી.
ગ્રંથમાં પ્રભાસના જોવા યોગ્ય પ્રાચીન ૧૦૦ સ્થળોનો પરિચય છે. આમાં દરવાજા છે. મંદિરો છે, ચોરો છે, કોઠારિયું છે, અંડપિકા છે, વાવ છે, કુંડ છે, શિલાલેખ છે, મસ્જિદ છે, દુર્ગ છે, પાળિયો છે, સરિતાસંગમ છે, ગુફા છે, ઘાટ છે, ટીંબો છે, મકરબો છે, - પાર વગરનાં વૈવિધ્યવંતાં સ્થાનો છે. પ્રભાસમાં, સાથે રાખીને જોઈ શકાય, તેવો આ અદ્દભુત માહિતી સમૃદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ માત્ર સ્થળ-નિર્દેશક બની રહ્યો નથી. જે તે સ્થાનનું મહત્ત્વ દર્શાવવા લેખક જે ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે, તે લેખકનાં આમૂલાગ્ર જ્ઞાનની પ્રતીતિ કરાવે છે. પ્રભાસમાં આટલાં બધાં સાંસ્કૃતિક સમૃદ્ધ સ્થાનો છે, એ માત્ર આ ગ્રન્થના સેવનથી જ ખ્યાલ આવે છે. લેખક છે, જે તે સ્થળને તેના મહત્ત્વને અનુરૂપ વ્યાપ ફાળવે છે. “ભરમનો દરવાજો' છે તેને માટે ત્રણ પંક્તિ છે. શ્રી સોમનાથનું મંદિર માટે ૧૮ પાના છે. હમીરજી ગોહિલના શૌર્ય અને મૃત્યુનું સ્મરણ કરવું હોય તો તે ભાટચારણોએ સાચવી રાખેલા સોરઠાઓ આપે છે. એમણે આપેલી કેટલીય વિગતો હેરત પમાડે તેવી છે. જેમકે મહમુદ ગઝની પાછો ફરતો હતો ત્યારે સોમનાથનો એક પૂજારી તેને રણને અવળે માર્ગે લઈ ગયો અને ત્યાં મહમૂદનું સૈન્ય પાણી પાણી કરતું મરી ગયું. મહમુદ માંડમાંડ ગઝની પહોંચ્યો હિન્દુઓએ તેનો પીછો કર્યો અને લૂંટનો માલ પાછો લઈ લીધો.
આ પ્રકારના માહિતી સમૃદ્ધ ગ્રંથ લખવા માટે સ્વ. શાસ્ત્રીજી અને આ ગ્રન્થને વાચકના હાથમાં મૂકવા માટે ફાઉન્ડેશન - અભિનંદનના અધિકારી છે.
રશ્મિકાન્ત મહેતા નિયામક, ભો.જે. વિદ્યાભવન
અમદાવાદ
“શ્રતિસેવી શ્રીલક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં', લે. રસીલા કડિયા, પ્રકાશક : ચંદ્રકાન્ત કડીઆ, શ્રી એસ.એમ. જૈન બોર્ડિંગ ડ્રાઈવ-ઇન-રોડ, અમદાવાદ-૫૪, પ્રથમવૃત્તિ-૨૦૦૬, પૃષ્ઠ ૧૧+૧૭૨, મૂલ્ય રૂ. ૨00/-.
મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના શિષ્ય શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક હસ્તપ્રતવિદ્યાના ઊંડા અભ્યાસી અને વિદ્વાન હતા. સમાજ સમક્ષ રજૂ થતો બહેનશ્રી રસિલા કડિયાનો “શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં' વિષય પરનો શોધમૂલક ગ્રંથ અર્વાચીન વિદ્વાનોના તદવિષયક ગ્રંથોમાં તેઓનો ઘનિષ્ઠ અભ્યાસ કરી સંશોધનક્ષેત્રે ઉપયોગી એવો ગ્રંથ છે.
આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે એક વ્યક્તિ વિશેષના જીવન અને કાર્યના દરેક તબક્કાને સાધાર મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. વળી શ્રી લક્ષ્મણભાઈ ભોજકની પ્રવૃત્તિઓના હાર્દને જીવંત ઓપ આપવાનો
ગ્રંથાવલોકન
૧૦૧
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક ઉપક્રમ નોંધનીય છે. કોઈ એક વ્યક્તિના જીવનચરિતને ઇતિહાસના સાધન તરીકે ગણીને સમગ્ર તથા અધ્યયન-સંશોધનની કપરી કામગીરી પૂર્ણ કરી, ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવાનું ભગીરથ કાર્ય રસિલાબહેન કડિયાએ કર્યું છે. એમનો એ સ્વાધ્યાય નિચોડરૂપે આ ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે.
કુલ ૬ પ્રકરણ અને ૧૧ પરિશિષ્ટો ધરાવતા આ ગ્રંથમાં ઈ.સ. ૨૦૦૧ થી ઈ.સ. ૨૦૦૫ દરમિયાન લેખિકા સાથે શ્રી લક્ષ્મણભાઈ ભોજકના થયેલા વાર્તાલાપનું દસ્તાવેજીકરણ થયેલું છે. જેમાં દર્શાવેલ તારીખવાર ઘટનાક્રમનું વિગતપૂર્ણ અવલોકન, વિશ્લેષણ અને વિવરણ લેખિકાના હસ્તપ્રત વિદ્યાના ઊંડા અભ્યાસની છાપ ઉપસાવે છે. અહીં શ્રી લક્ષ્મણભાઈના જીવન-કાર્યના નિરૂપણમાં ઉપલબ્ધ મહત્ત્વની તમામ ઘટના-પ્રસંગોનું વિગતપૂર્ણ વ્રણન આપ્યું છે. અને જે તે પ્રવૃત્તિઓની વિશેષતાઓ મુદ્દાસર નિરૂપી છે.
પરિશિષ્ટોમાં શ્રીલક્ષ્મણભાઈની કોઠાસૂઝ અને અધ્યયન-સંશોધનના નિચોડરૂપ કાર્યોની વિગતો પ્રગટ કરીને ગ્રંથને વિશદ્ બનાવ્યો છે.
ભારત અને ગુજરાતની હસ્તપ્રત વિદ્યાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર શ્રી લક્ષ્મણભાઈ ભોજકને લગતો આ ગ્રંથ આ વિષયમાં પ્રથમ પ્રસ્થાન છે. આવા એક પ્રેરક પ્રસ્થાન માટે હું આ ગ્રંથના લેખિકા શ્રીમતી રસિલાબહેન કડિયાને હાર્દિક અભિનંદન આપું છું. ને આ દિશામાં તેઓ ઉત્તરોત્તર આવા અન્ય ઉપયોગી પ્રદાન કરતા રહે એવી આશા રાખું છું.
ડૉ. આર.ટી.સાવલિયા વરિષ્ઠ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
વિને શ્યન્ત (સંસ્કૃત અભ્યાસલેખોનો સંગ્રહ), લેખક : ડૉ. રવીન્દ્ર ખાંડવાળા, પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમવૃત્તિ - ઈ.સ. ૨૦૦૫, મૂલ્ય : રૂા. ૬૦-૦૦.
‘ત્તેિ શ્યન્ત’ એ ડૉ. રવીન્દ્ર ખાંડવાળાના સંશોધન લેખોનો સંગ્રહ છે. ઈ.સ. ૧૯૯૮ થી શરુ થયેલ સંશોધનયાત્રાનું આ એક ફળ છે. આ ગ્રંથનું શીર્ષક જ લેખકની બહુશ્રુતતા પ્રતિપાદિત કરે છે. ડૉ. રવીન્દ્રએ અહીં વેદકાળથી આરંભીને આધુનિક સમય સુધીની સંસ્કૃત સાહિત્યની સિદ્ધિઓ વૈદૂષ્યપૂર્ણ તયા રજૂ કરી છે.
અત્યાર સુધી વણખેડાયેલા એવા તત્રશાસ્ત્રના માર્ગમાં ડૉ. રવીન્દ્રએ પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. શ્રુતિમાં શાક્તતત્રના મૂળ શોધતો એમનો અભ્યાસ લેખ “શાક્તતત્રોને શ્રુતિનું સમર્થન'ના શીર્ષકથી તૈયાર થયેલ છે. જે ઓરિએન્ટલ કોન્ફરન્સ, ૨૦૦૪, વૈદિક વિભાગમાં પ્રસ્તુત થયો હતો, તે આ ગ્રંથનું પ્રથમ પુષ્પ છે. ત્યારબાદ શાક્તતત્રોના પરિપ્રેક્ષ્યમાં ‘બિંદુ' (શૂન્ય)નું પણ અધ્યયન કરેલ છે.
ઉપરાંત સ્વધર્મના પાલનના નવા સિધ્ધાન્તના રૂપમાં ગીતાની પ્રણાલિકાભંજકતાનો લેખ, વૈદિક વાક ની ઉત્પત્તિ, તેનો મહિમા અને તેનું તાત્રિક અર્થઘટન, જોઈ શકાય છે. વળી, શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાપ્ય એવા ગુજરાતી સમશ્લોકી અનુવાદો ઉપરના અભ્યાસલેખમાં તેમણે વીસ જેટલાં અનુવાદકો નોંધ્યા છે. અહીં ઉદાહરણ માટે એક જ શ્લોકના દરેક અનુવાદકે કરેલ અનુવાદ પણ દર્શાવ્યા છે.
મળ વેદાન્ત વિષયના અભ્યાસ એવા ડૉ, રવિન્દ્ર અધ્યાસવાદ અથવા “ખ્યાતિપંચક કઈ રીતે વિર શકે ? અધ્યાસનું લક્ષણ, શંકરાચાર્યએ દર્શાવેલા અન્ય દાર્શનિકોના અધ્યાસ વિશેના મત, પંચખ્યાતિ વગેરે ૧૦૨
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિચારરત્નોથી આ લેખ દીપી ઉઠ્યો છે. તો ગાંધર્વરાજ પુષ્પદન્તની કૃતિ ‘શિવ મહિમ્નઃ સ્તોત્ર' ઉપરનો અભ્યાસલેખ પણ દાર્શનીય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારસંભવમ્ ના ત્વામાનનન્તિ પ્રકૃતિ.... । (૨-૧૩) શ્લોક ઉપર કરેલું ચિંતન તેમનો કાલિદાસાનુરાગ દર્શાવે છે. કાલિદાસને ધ્યાનમાં રાખીને ડૉ. ખાંડવાળાએ બે લેખ આ ગ્રંથમાં સ્થાપ્યા છે. જે પૈકી બીજા લેખમાં તેમણે કાલિદાસના નાટકોના પરિપ્રેક્ષ્યમાં ‘ભય અને આશંકા'ના આધારે અધ્યયન કર્યું છે. એ જ પ્રમાણે મહાત્માગાંધી અને સંસ્કૃત સાહિત્યનો સન્નિકર્ષ બે શોધપત્રોના આધારે પ્રગટ કર્યો છે.
ડૉ. હર્ષદેવમાધવ કૃત ‘ભાવસ્થિરાખિ નનાન્તરસૌવાનિ, ‘જાતોઽસ્મિ' અને ‘ત્તાવારસરિધાં સ્વપ્નમયા: પર્વતા:'નું રસપ્રદ વિવેચન આધુનિક સંસ્કૃત સાહિત્યના સંદર્ભે થયેલ છે. ડૉ. માધવ કૃત ‘ભૂતવ્રતશતમ્’ કે જેને શ્રી રાધાવલ્લભ ત્રિપાઠીએ અછૂતા ભાવનોધ લેનેવાલી ઋવિતા કહીને બિરદાવી છે, તેનું પરામર્શન પણ આ ગ્રંથમાં સમવિષ્ટ કરેલ છે.
ગ્રંથાવલોકન
'શિત્તે બ્રૂયન્તે' આવા અભ્યાસલેખોથી સમ્પન્ન છે. દરેક લેખના અન્તે જોવા મળતી સંદર્ભસૂચી લેખકની મહેનતથી અવગત કરે છે.
શ્રીધર વ્યાસ
મા. આચાર્ય, શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત પાઠશાળા ભો.જે.વિદ્યાભવન, અમદાવાદ
For Private and Personal Use Only
૧૦૩
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભો. જે. વિધાભવનનાં પ્રાપ્ય પ્રકાશનો Coins : The Source of Indian History The Art of Abanindranath Tagore and Regional By Dr. P.L.Gupta Rs. 28-00 responses to the spirit of Revival by Ratan Proceedings of the K.R.Sant Memorial Semi- Parimoo Rs. 95-00 nar on Indian Culture, Philosophy and Art: The Concepts of Atman and Paramatman in edi. by Bharati Shelat Indian Thought by Siddheshvar Bhatt Rs. 50-00 Archaeology of Western India Some Jain Concepts and Conduct by Sushma by M.K.Dhavalikar | Rs. 150-00 Singhvi Rs. 60-00 History And Culture of Madhya Pradesh “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથમાલા” By Prof. K.D.Bajpai Rs. 100-00 સંપા.: પ્રો.૨.છો.પરીખ, ડૉ. હ.ગં.શાસ્ત્રી, ડૉ. ભારતી શેલત A Historical and Cultural Study ગ્રંથ 1 : ઇતિહાસની પૂર્વભૂમિકા (પુનર્મુદ્રિત) રૂા. 217/of the Inscriptions of Gujarat ગ્રંથ 2 : મૌર્યકાલથી ગુપ્તકાલ (પુનર્મુદ્રિત) રૂા. 204/By Dr. H.G.Shastri Rs. 130-00 Jainism from the view point of Vedantic ગ્રંથ 3 : મૈત્રક અને અનુમૈત્રકકાલ(પુનર્મુદ્રિત) રૂા. 276)Acarya By Prof. Y.S. Shastri Rs. 45-00 ગ્રંથ 4 : સોલંકીકાલ (પુનર્મુદ્રિત) રૂા. 166)The Bhagavata, (Critical edition) સંપા.: પ્રો.ર.છો.પરીખ અને ડૉ. હ.ગં.શાસ્ત્રી ગ્રંથ 1-7 Vol. I ed. by Dr. H.G.Shastri સંપા. : ડૉ. હ.ગં.શાસ્ત્રી અને ડૉ.પ્ર. ચિ.પરીખ ગ્રંથ 8-9 Vol. II ed. by Dr. Bharati Shelat Rs. 800-00 ગ્રંથ 5 : સલ્તનતકાલ રૂા. 25-50 Vol. III ed. by Dr. H. G. Shastri, ગ્રંથ 6 : મુઘલકાલ રૂા. 19-45 Dr. B.K. Shelat, Dr. K.K.Shastree Rs.800-00 ગ્રંથ 7 : મરાઠાકાલ Vol. IV, part I (Epilogue) રૂા. 13-25 Rs. 1,000-00 ગ્રંથ 8 : બ્રિટિશકાળ (ઈ.સ. ૧૮૧૮-'૧૪)રૂા. 20-40 : ed. by Dr. K. Rs. 400-00 part IIJ K Shastree Rs. 150-00 ગ્રંથ 9 : આઝાદી પહેલાં અને પછી The Jain Image Inscriptions of Ahmadabad | (ઈ.સ. 1915 થી 1960) રૂા. 40-4) by P.C.Parikh & B.K.Shelat Rs. 300-00 યોગ, અનુયોગ અને મંત્રયોગ, રૂા. 60-00 मांगलिक प्रतीक જૈનદર્શન અને પુરાવસ્તુવિધા રૂા.૩૫-OO ले.डॉ. ए.एल. श्रीवास्तव રુ. 220-00 જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન) મતિજ્ઞાન અને કેવલ-જ્ઞાનની A Descriptive Catalogue of Gujarati, Hindi, વિભાવના લે. ડૉ. નગીન શાહ રૂા, ૩પ-00 and Marathi Manuscripts of B. J. Institute જૈન દર્શનમાં નય લે. જિતેન્દ્ર શાહ રૂા. પ0-00 Museum, Part - I Rs. 160-00 સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય A Descriptive Catalogue of Sanskrit and (સંત પરંપરાઓ, સાધના અને સિદ્ધાંતો). Prakrit Manuscripts of B.J.Institute Museum, Part-III Rs. 120-00 લે. નિરંજન રાજ્યગુરુ - રૂા. 80-SO A Supplement of the Catalogue to the Cata મુદ્રારાક્ષસ કિંવા હોરે મ્હાત (ચોથી આવૃત્તિ) logue of the Persian and Arabic Manuscripts અનુ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ રૂા. 65-00 of B.J.Institute Museum, Part-III પરાક્રમની પ્રસાદી કિંવા વિક્રમોર્વશીય નાટક Rs. 120-00 રચયિતા : કેશવલાલ હર્ષદરાય ધ્રુવ રૂા. 65-00 The Catalogue of the Ancient Coins in the અર્થોપહાર-સંચય સંપા. ડૉ. કે.કા.શાસ્ત્રી રૂ.૬૫-OO B. J. Institute Museum Rs. 225-00 વિંધ્યવનની કન્યકા અનુ. કેશવલાલ હ. ધ્રુવ રૂ.૮૦-૦૦ The Catalogue of the Medieval and Modern રનદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન સંપા.પ્રા.કે.કા.શાસ્ત્રી રૂ. 50-00 Coins in the B.J. Institute Museum Rs. 225-00 ગીતગોવિંદ સંપા. ડૉ. રશ્મિકાન્ત મહેતા 3,50-00 Underground Shrine Queen's step-well at ભારતીય દર્શનમાં આત્મતત્ત્વ તથા પરમાત્મPatan, by Jaikishandas Sadani, 1998 Rs. 125-00 તત્ત્વની વિભાવના લે. પ્રા. સી.વી. રાવળ રૂ. 125-00 Available at Gujarat Vidyasabha B. J. Institute Premabhai Hall, Ashram Road Bhadra, Ahmedabad-380001 Ahmedabad-380009 For Private and Personal Use Only