Book Title: Papni Saja Bhare Part 16
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001501/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અદduS JUICITE પાણીપત HIST લોભ SGIE અભ્યાખ્યા ! રોdઅરd (10 TEJArjn[E h] ( કે, પૂ.અ7,ી સુબસૂke. 8. જ વિજેટ પૂ. મુ%િ2Z68 શ્રી અરૂણાવિય. મ. # life ITI, પ્રાપૂૉ સજા કાડૅ દૈવગતિ હમકર, નg[ણ ગd ખ આરેાપ અને ચાડીના પાયાથી બચીએ વિ. સં. ૨૦૪૫ તા. ૫-૧૧-૮૯ (૧૬ ) રવિવાર, Jain Educatie is 46-5 Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧૬ પાપસ્થાન ૧૩ મું “અભ્યાખ્યાન પાપસ્થાન ૧૪ મું “પૈશુન્ય” આરોપ અને ચાડીના પાપોથી બચીએ પરમ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય પરમપિતા પરમાત્મા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણ કમળામાં કેટીશઃ નમસ્કાર પૂર્વક – काचकागलदोषण, पश्येन्नेो विपर्ययम् । अभ्याख्यानं वदेज्जिव्हा, तत्र रोगः क उच्यते ।। કમળ-પળીયાના દોષના કારણે આંખેથી વિપરીત જ જેવું અને વળી આરપાત્મક જ બોલવું તેને રોગ કેવી રીતે કહેવાય ? જોવાનું જુદું અને બેસવાનું કંઈક જુદું તે રોગ કહેવાય કે દેષ કહેવાય? પીળીયાને રંગ હોય તો આંખેથી બધું પીળું દેખાય છે. પરંતુ જીભ પર કયાં પીળીયે હોય છે કે જેનાથી આરપાત્મક ઊલટું જ બોલાય? આમાં કેને રેગ કહેવાય ? આંખનો કે જીભને? અભ્યાખ્યાનમાં જોયેલી વાતથી વિપરીત અથવા જુદી જ વાતો જીભથી કરાતી હોય છે. વચન યોગનો વ્યવહાર આત્માને સંસારમાં રહેવા માટે મન-વચન-અને કાયા (શરીર) આ ત્રણ સાધને મળ્યા છે જે કે સંસારમાં બધા ને આ ત્રણે યે મળ્યા જ છે? એવી પણ વાત નથી. કેટલાકને માત્ર એક કાયા જ મળી છે. એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જેને માત્ર કાયા જ મળી છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના જીને શરીર અને વચન એ બે જ સાધન મળ્યા Page #3 -------------------------------------------------------------------------- ________________ ૬પર છે. જેમાં અળસીયા, કીડી, માંકડ, મંકોડા, માખી, મચ્છર, દેડકાં વગેરે જેને સમાવેશ થાય છે. આ છ મન રહિત છે. ઘેડ– ગધેડા, હાથી, ઊંટ વગેરે પશુ-પક્ષી, મનુષ્ય, દેવ-નરકમાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીને મન સહિત ત્રણે સાધને મળ્યા છે. તેથી જીવ મન -વચન-અને કાયાના ત્રિકોણમાં રહે છે અને એના દ્વારા વ્યવહાર કરે છે, પ્રવૃત્તિ-ક્રિયા કરે છે. જેવી રીતે મનથી વિચારવાનું કામ કરે છે. શરીર-કાયાથી ચાલવું, ઊઠવું, ફરવું, ખાવું, પીવું, આવવું, જવું, સૂવું વગેરે જુદી જુદી પ્રવૃત્તિ કરે છે અને વચન વેગથી વાણીને વ્યવહાર, બેલવાની પ્રવૃત્તિ કરે છે. જોકે બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પશુ-પક્ષીના જીવોને પણ વચનામ મળ્યો છે અને તેઓ પણ વાણી વ્યવહાર કરે છે. પરંતુ તેઓની વચન વ્યવહારની ભાષા મર્યાદિત છે. તેઓ એક-એક પ્રકારના મર્યાદિત ઉચ્ચારોથી વધારે બોલી શક્તા નથી. આથી વચન વ્યવહારની પ્રવૃત્તિ ત્યાં ઓછી છે, મર્યાદિત છે, અવ્યક્ત અસ્પષ્ટ છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે સમાજ અને પરિવારની વચ્ચે રહે છે. તેથી સામાજિક સંબંધેનું પાલન કરવું તેને માટે અનિવાર્ય છે. સમાજમાં સ્નેહી, સંબંધી, ઈષ્ટ મિત્રવર્ગ વગેરે સાથે વ્યવહાર કરવા માટે મનુષ્યની પાસે વચનગ જ પ્રબળ સાધન છે. જો કે મને યોગ તા પિતાને જ વિચારવાના કામમાં આવે છે. કાયા- કાગ શારીરિક પ્રવૃત્તિમાં કામ આવે છે. તેથી (અન્ય) પર–બીજાની સાથેના વ્યવહારમાં વચનગ જ વધારે કામ આવે છે એ સ્વાભાવિક છે. વચનામની પ્રવૃત્તિથી વાણીને વ્યવહાર થાય છે. જેમાં ભાષાને પ્રયોગ કરવામાં આવે છે. જે બીજાની સાથે કેઈ સંબંધ જ ન હોય અને કંઈ કામ જ ન હોય તે બીજી વ્યક્તિ પાસે હોવાં છતાં બોલવાની આવશ્યકતા જ હોતી નથી. પરંતુ સમાજમાં કેઈની પણ સાથે બોલ્યા વગર મનુષ્યને વ્યવહાર ચાલી જ નથી શકતા. તેથી ભાષા બેલીને વ્યવહાર કરે સમાજમાં આવશ્યક છે. મનેગના વિચારને બીજાની સામે વ્યક્ત કરવાનું માધ્યમ ભાષા છે અને ભાષાના પ્રયોગનું કાર્ય વચનગ કરે છે. બીજાની સાથે વ્યવહાર વચનોગથી જ થાય છે તેથી ભાષા બોલાવી પડે છે. ભાષા એ આપણા ભાવનું પ્રતિબિંબ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ ૧૮ પાપામાં વચનયોગના પાપ “પાપની સજા ભારે” નામના પ્રસ્તુત પુસ્તકમાં અઢાર પાપાનુ વિવેચન ક્રમશ: કરાઈ રહ્યું છે. આ અઢાર પાપસ્થાનાએ મન-વચન–અને કાચા દ્વારા કરેલા પાપાનું વિવેચન છે. છેવટે આત્માને જે પ્રવૃત્તિ સ'સારી અવસ્થામાં કરવી છે તે શુભ મન-વચન-કાયાના ત્રિકામાં રહીને જ કરવી જોઈએ. ભલે તે સારી કરે અથવા ખરાબ કરે? તે પણ આ ત્રણના માધ્યમથી જ કરવાની હાય છે. ઉમાસ્વાતિ મહારાજ તત્વાર્થાધિગમ સૂત્રમાં ફરમાવે છે કે જાય–વા—મનઃ મેચોના ।।” કાયા-વચનઅને મન દ્વારા જ કર્મોના ચેગ થાય છે. તે ચેાગે! શુભ હાય તા પુણ્યરૂપે અને અશુભ હાય તા પાપરૂપે ગણાય છે. આ જ મન-વચન અને કાયા પાપ કરાવવાળા છે અને આ જ પુણ્ય પણ કરાવવાવાળા છે, તે જ કના ખધ કરાવનારા છે. અને કર્માંની નિશ કરાવનારા છે. આ ત્રણે ચેગે! જડ છે. તેની વચમાં આત્મા રહેલા છે. તેથી તે સારા પણ નથી અને ખરાબ પણ નથી. તેના ઉપયોગ જેવા કરવામાં આવે તેવા તે છે. આ ત્રણે ચેાગે.ની અશુભ પ્રવૃત્તિથી પાપ થાય છે. તેથી અઢાર પાપસ્થાનામાં મનનાં પાપેા વચનના પાપેા, અને શરીર (કાયાનાં) પાપે એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ જે હુ· વચનચેાગના કેટલાક પાપાનુ. વિવેચન અહીં કરૂ છુ. વચનચેાગના પાપે } મૃષાવાદ ક્રોધ કલર્ડ અભ્યાખ્યાન વૈશુન્ય પરપરિવાદ માયામૃષાવાદ ૧૮ પાપસ્થાનામાંથી લગભગ આ સાત પાપસ્થાનામાં વચનચેાગની મુખ્યતા છે, ભાષાકીય વ્યવહારની અશુભતાથી આ પાપાનું સેવન થાય છે. મૃષાવાદમાં જુહુ ખેલવાની વાત છે, તેા ક્રાધમાં આક્રોશપૂર્વક ખેલવાની વાત છે. કલહ-ઝગડામાં પણ ખેલવાના જ વ્યવહાર છે. અભ્યાખ્યાનમાં કોઈના પર આરોપ આપવાના વચન વ્યવહાર છે. પૈશુન્યમાં ચાડી ખાવાની વાત પણ વચન વ્યવહાર જ છે. પરિવાદમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ બીજાની નિંદા કરવાની પ્રવૃત્તિમાં પણ વચનોગનું જ કાર્ય છે અને માયામૃષાવાદ–અર્થાત્ કપટવૃત્તિથી જુઠું બોલવામાં પણ વાણીને વ્યવહાર જ મુખ્ય છે. આથી અઢાર પાપસ્થાનમાંથી આ સાત પાપસ્થાન મુખ્ય વચનગના જ છે. વાણુ પર સયંમ ન રાખવાથી અને વચનગની ગુપ્તી ન રાખવાથી આ પાપે થાય છે અને એની પ્રવૃત્તિ અશુભ હોય છે. મૃષાવાદ, ક્રોધ અને કલહના પાપસ્થાનનું ક્રમશઃ વિવેચન કરતા આવ્યા છીએ. હવે ૧૩મું અને ૧૪મું ક્રમશઃ આવતા અભ્યાખ્યાન અને પશુન્ય વૃત્તિના પાપને વિચાર કરીએ. અભ્યાખ્યાનને અર્થ શું છે? “અમિઉપસર્ગપૂર્વક આખ્યાન-કરવું અર્થાત્ ભાષણ કરવું એ અભ્યાખ્યાન કહેવાય છે. શ્રી ભગવતી સૂત્રના પાંચમાં શતકના છઠ્ઠા ઉદેશાની ટીકામાં ટીકાકાર ફરમાવે છે કે- “મમુનિ ગાથા હાવિ દ્યાનમ્” મમુર્વિ-સામાં થઈને દેને પ્રગટ કરવા રૂપ જે કથન છે તે અભ્યાખ્યાન કહેવાય છે. આ જ અર્થ સ્થાનાંગ. સૂત્રના પ્રથમ અધ્યયનના ૪૮, ૪ના સૂત્રની ટીકામાં ટીકાકાર લખે છે– “કાવ્યાનં-પ્રદોષારોપણ પ્રગટરૂપે, જાહેરમાં જે નથી એવા ખોટા દેનું આરોપણ કરીને બેસવું એ અભ્યાખ્યાન કહેવાય છે. તેથી સંક્ષેપમાં, એક જ શબ્દમાં આરોપ આપ, કલંક લગાડવું એમ કહેવાય છે. દોષારોપણ કરવું, દેષ આપે, આક્ષેપ કરે એ અભ્યાખ્યાન કહેવાય છે. ગુજરાતીમાં જેને આળ ચઢાવવું; આળ દેવું કહે છે. વાચકવર્યજી કહે છે– પાપસ્થાનક તેરમુ છાંડીએ અભ્યાખ્યાન સુરતે જી ! અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતે જી ! ધન્ય ધન્ય તે નર જે જિનમતે રમે... અછતે દેશે રે અભ્યારવ્યાન જે...! દેષ ન હોવા છતાં પણ દેષનું આરોપણ કરવું એ દોષારે પણ અભ્યાખ્યાન કહેવાય છે. જેને તેરમું પાપ સ્થાનક કહ્યું છે, વચન ગનીવાણું વ્યવહારની આ કુટેવ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫ મહાસતી સીતા પર દોષારોપણ આ વાત રામાયણની છે. દેબીના ઘરમાં બણની સાથે દેબીને કંઈક ઝગડે થયે ધબણ ઘર છેડીને ચાલી ગઈ ચાર-છ દિવસ કોઈને ત્યાં રહીને પાછી આવી ગઈ પતિને નિવેદન કર્યું. મહેરબાની કરીને મને પાછી ઘરમાં આવવા દો. બેબીએ જવાબ આપતા એવા શબ્દોને પ્રયોગ કર્યો કે હું શેડે રામ છું કે તને પાછી ઘરમાં આવવા દઉં? ઘરેથી નીકળી ગયેલી અને બીજાને ત્યાં રહી આવેલી સ્ત્રીને હું નથી સ્વીકારતો. રામે સીતાને કેવી રીતે સ્વીકારી? પત્નીએ કહ્યું તમે આવા મહાપુરૂષ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ અને મહાપવિત્ર સતી સનારી સીતાના વિષયમાં આવું કેમ બોલે છે? આ ગ્ય નથી સીતા જેવી મહાસતીના વિષયમાં અંશ માત્ર પણ શંકા કરવી એટલે કે સૂર્યમાં અંધકાર જોવા જેવી બાલિશ ચેષ્ટા છે. આ સાંભળીને બેબીએ કહ્યું. રામ-સીતાની વાત છોડે પરંતુ હું તને ઘરમાં નહીં આવવા દઉં. પતિ-પત્નીના ઝગડામાં બેબીની આ વાત અડોસ-પડોસમાં થતી થતી શ્રી રામની પાસે પહોંચી. રામચંદ્રજીએ વિચાર્યું - આ શું વાત છે? અગ્નિ પરીક્ષામાં પણ સીતા પવિત્ર છે એમ જાહેર થયા પછી પણું સમાજમાં પ્રજામાં આવી વાત કેમ ચાલી રહી છે? મર્યાદા પુરૂષોત્તમ અને ન્યાયપ્રિય તરીકે રામચંદ્રજીની પ્રસિદ્ધિ હતી. તે જ ક્ષણે તેમણે સીતાને રાજમહેલમાંથી કાઢી મૂકી. રાવણના હાથમાંથી નિષ્કલંક છૂટીને આવેલી સીતા સ્વદેશમાં કલંકિત થઈ દોષારોપણને ભેગ બની સીતા ઉપર બેટા આળ ચડાવવામાં આવ્યા અંતે સીતાને રામની આજ્ઞાનું સાર ઘર છોડીને નીકળી જવું પડયું. ગર્ભવતી સીતા નાજુક પરિસ્થિતિમાં ઉપર આભ અને નીચે ધરતીના સહારે જંગલમાં પહોંચી. બાહ્ય આશ્રય વગરની સીતાના અંતરમાં સમ્યકત્વ રૂપી દીવડો ઝગમગતો હતે. દેવ-ગુરૂની સહાય હતી. જીન શાસનની હુંફથી તેના જીવનમાં ઉષ્મા રહેતી. જંગલમાં જઈ કઈ આશ્રમમાં આશ્રય લીધો અને સમય પસાર કરવા લાગી. ગર્ભાધાનને કાળ પસાર કરી અંતે લવ કુશ એ બે બાળકને જન્મ આપ્યો. સંતાનનું પાલન પોષણ કરી મેટા કર્યા. માતાનું વાત્સલ્ય અને પિતાનું શિક્ષણ બંને આપવા માટે તે સમર્થ હતી. સ્વધર્મ પાલન કરીને અંતે સતી સીતાજી ભૂમિમાં સમાઈ ગયા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ વિચારો કેટલી પવિત્ર સનારી મહાસતી સીતાની ઉપર અભ્યાખ્યાન વૃત્તિવાળા લેકેએ આરેપ કર્યો. કલંક આપ્યું. દેષારોપણ કર્યું સીતાને કેટલું સહન કરવું પડયું? આ દષ્ટાંતથી બીજાની પ્રવૃત્તિ જોઈને એમની વૃતિ ઉપર આક્ષેપ કરતા બહુ વિચાર કરવો જોઈએ. અભ્યાખ્યાન એક સ્વતંત્ર પાપસ્થાનક છે. અઢાર પાયસ્થાનમાં કઈ પણ પાપસ્થાનમાં સમાવેશ ન કરતા અભ્યાખ્યાનને સ્વતંત્ર પાપસ્થાન કહ્યું છે. જે કે મૃષાવાદનું જ સ્વરૂપ છે. તે પણ મૃષાવાદ જઠ અથવા અસત્ય અને અભ્યાખ્યાન એક જ નથી. મૃષાવાદમાં સામાન્ય રૂપે અસત્યનું સેવન છે, જૂઠું બોલવાની વાત છે, કલંક આપવાની વાત છે. તેથી અન્ય કોઈ પણ પાપસ્થાનમાં તેને સમાવેશ નથી થતું. આ એક સ્વતંત્ર જ પાપસ્થાન છે. જે કઈ પાપસ્થાનમાં સમાવેશ થઈ શકતો હોત તે જ્ઞાની માહાપુરૂએ સ્વતંત્ર શા માટે ગણાવ્યું? બીજુ કેઈપણ પાપસ્થાન આને મળતું નથી આવતું. તેથી આ સ્વતંત્ર પાપાન છે. અભ્યાખ્યાન વૃત્તિવાળા જીવ જગતમાં અનંત જીવે છે. આ સંસારમાં ભિન્ન ભિન્ન સ્વભાવવાળા અનેક પ્રકારના જીવે છે. તેઓની સ્વભાવનુસાર પ્રવૃત્તિ થાય છે. વૃત્તિ સ્વભાવ સાથે સંબંધિત છે. જ્યારે પ્રવૃત્તિ વ્યવહારાત્મક ક્રિયાત્મક છે. વૃત્તિના અનુસાર પ્રવૃત્તિ થાય છે. સંસારમાં બધા જ એક સમાન વૃત્તિવાળા તે છે. જ નહી. બધાને પિતપોતાની મનોવૃત્તિ રહે છે. મનમાં રહેલી વૃત્તિ પ્રવૃત્તિ રૂપે બહાર આવે છે. વ્યવહારમાં આવે છે. આપણે કેઈની વૃત્તિને તે જાણી શકતા નથી. પરંતુ પ્રવૃત્તિ જોઈ ને વૃત્તિનું અનુમાન કરી લઈએ છીએ, સેવાર વૃત્તિમાં આવેલું પાપ પ્રવૃત્તિમાં આવ્યા વિના રહેતું નથી. એટલે પાપનું કેન્દ્રસ્થાન વૃત્તિ છે. અને પ્રવૃત્તિએ પરિધ છે. કેન્દ્રને અંકુશમાં રાખવાથી પરિધ બંધ થઈ જાથ છે. પ્રવૃતિમાં પાપબંધ કરવા ઈચ્છતા આત્માએ વૃત્તિ ઉપર અંકુશ મૂક અત્યંત જરૂરી છે. આજે ઘણા મનુષ્ય પાપથી નિવૃત્તિ લે છે પણ તેઓ મુખ્યત્વે પ્રવૃત્તિથી નિવૃત્તિ લે છે. વૃત્તિથી નિવૃત્તિ લેનારા બહુ વિરલ હોય છે. સંસારમાં વૃત્તિથી નિવૃત્તિ લેવી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૬પ૭ એ જ કલ્યાણપ્રદ છે. એ જ સુધારે છે. આજે નિવૃત્તિ શબ્દ સંસા૨માં ઘણા સ્થાને પ્રચલિત થયેલે જણાય છે. આજે ધંધા વ્યાપારમાં નિવૃત્તિ લેનારા અનેક જીવ મળશે પણ મને વૃત્તિમાં રહેલા પાપથી નિવૃત્તિ કરનારા કેટલા મળશે? મને વૃત્તિ ઉપર અભ્યા ખ્યાનાદિ પાપને આધાર છે. મનગમાં ઉત્પન્ન થયેલા પાપ પ્રવૃ ત્તિમાં આવે છે. અભ્યાખ્યાન પણ કંઈક એવું જ પાપથાન છે. કેઈ ઉપર જૂઠું દષારોપણ કરવું, આક્ષેપ કર, કલંક ચઢાવવું એવી મને વૃત્તિવાળા જીવ કઈ જુદા જ પ્રકારના હોય છે. પ્રાયઃ નકામા લેક, બેકાર, નવરા માણસો કે જેઓની પાસે કઈ પણ કામ ધંધે ઉદ્યોગ નથી, પ્રવૃત્તિ નથી એવા પ્રવૃત્તિરહિત જીનું આ પાપસ્થાન છે. ગુજરાતીમાં કહેવત છે કે, “નવર બેઠે નખોદવાળે” એટલે જે નકામાં નવરા બેઠા હોય છે. તે એ જ સત્યાનાશ કરે છે. અંગ્રેજીમાં કહેવત છે કે, An empty mind is Devil's workshop.” ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. એટલે મગજને હંમેશા કાર્યરત રાખવું જોઈએ. વળી ઈર્ષ્યાળુવૃત્તિવાળા જીવ, અદેખાઈવાળા છે, બીજા ઉપર ખાર (દ્રષ) રાખવાવાળા જ પ્રાયઃ અભ્યાખ્યાન પાપનું સેવન કરે છે. જેઓ કેઈને ઉત્કર્ષ જોઈ શકતા નથી તેઓ અભ્યાખ્યાનને આશ્રય લે છે. સ્કર્ષ અને પરાપકર્ષના ભાવથી અભ્યાખ્યાનને જન્મ થાય છે. ગમે તે સંગોમાં પોતાને વટ જાળવવા અને બીજાને વટ કટ કરવા માટે જીવે આવી હલકી મને વૃત્તિને આશ્રય લેતા હોય છે. આક્ષેપ કરવાની ખાસીયત શિકાગે (અમેરીકા)માં થયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂ. આત્મારામજી મહારાજે વીરચંદ રાઘવજી ગાંધી (v. R. Gandhi) ને મોકલ્યા હતા તે સમયે સ્વામી વિવેકાનંદ પણ ગયા હતા. જોરદાર ભાષણેથી એમણે સુંદર અસર ઉપજાવી હતી. પરિષદની સમાપ્તિ પછી ત્યાંના કેટલાક સ્થાનિક લોકોએ સ્વામીજીને પૂછયું કે–તમારા દેશવાસીઓની ખાસ વિશેષતા શું છે? સ્વામીજી-કેવી વિશેષતા? અમારા દેશમાં સારી વિશેષતાઓ અનેક છે અને ખરાબ પણ અનેક છે. તમે કેવી વિશેષતાઓ જાણવા ઈચ્છે છે? Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ પ્રશ્નકર્તા–જેનું પ્રમાણ વધારે હોય તે વિશેષતાઓ. સ્વામીજી–જે લેકે બહુ આગળ વધી રહ્યા છે, જેની યશ કીતિ પ્રતિષ્ઠા ઘણી વધી રહી છે તેઓને પાછળથી પગ ખેંચીને કેવી રીતે પાડી શકાય? તેમના ચારિત્ર પર આક્ષેપ, આરેપ કરીને તેમની અપ્રતિષ્ઠા કેવી રીતે કરાય? તેઓને ખરાબ નીચા કેવી રીતે બનાવવા એ અમારા દેશવાસિઓની ખરાબ વિશેષતા છે. અભ્યાખ્યાનીપણું એ પણ શું વિશેષતા છે? ના, પરંતુ આ વૃત્તિ વારંવાર જોવામાં આવે છે. લેકે તેને કેવથી ભરેલા છે. ઈર્ષા અદેખાઈની વૃત્તિ લેકમાં પડેલી છે. તેથી જેઓ કેઈનું સારું અથવા ઉત્કર્ષ જોઈ નથી શકતા, કેઈની ચડતી આબાદી જોઈ નથી શકતા, કેઈની યશ પ્રતિષ્ઠાને જેઓ સહન નથી કરી શકતા એવા લેક અભ્યાખ્યાન પાપને આશ્રય લે છે. કોઈ પણ ઉચે ચડેલા માણસને નીચે પાડવા માટે આરોપ મૂકે છે. પછી ભલે તે આરોપ સાચે હોય કે જો હોય. અભ્યાખ્યાની સાચા જુઠ્ઠાની પરીક્ષા કરવા નથી જતા. ૮૦% થી ૯૦). આક્ષેપ આરોપ જટ્ટા હોય છે. કેમ કે અભ્યાયાનીનું તે લક્ષ્ય જ એ રહે છે કે તેને કેવી રીતે પાડું? તેની અવહેલના કેવી રીતે કરુ? બસ, આ વૃત્તિથી જ તે આક્ષેપ કરે છે અને તેમાં પણ ચારિત્ર પર આક્ષેપ કરે એ તે ઘણું ખરાબ છે. કલંક આપવાની અભ્યાખ્યાનીની વૃત્તિ કોઈના પણ નિર્દોષ જીવનમાં કલંક લગાવવું એ સહેલી વાત છે. કેમ કે ગપાળા ઉડાવવામાં શું કષ્ટ પડે છે? અને ઘરનું શું જાય છે? જેને હાથ પગ મસ્તક મુખ કંઈ પણ નથી અને મૂળ પણ નથી, તેમ જ કોઈ પ્રબળ કારણ નથી એ આરોપ અથવા આક્ષેપ કલંક રૂપ હોય છે અરે જુઓ! પેલાની પત્ની સાંજે કોઈ પુરૂષની સાથે ત્યાં વાત કરતી હતી. અરે! કાલે મેં અમુકની ફલાણાની સ્ત્રીને કિઈ પુરૂષની સાથે જતી જોઈ હતી. અભ્યાખ્યાન વૃત્તિવાળા મનુષ્યો તે આવી વાતે સમાજમાં વહેતી કરી દેશે. આકાશમાં ઉડતા બલૂ નની જેમ દિશાહીન સ્થિતિમાં વાત ઉડતી રહેશે. સમાજમાં બધા તે તક બુદ્ધિવાળા નથી દેતા, સમજદાર નથી હોતા. આવા લોકે પ્રાયઃ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬પ૯ બીજાની વાતમાં, પર પ્રપંચમાં રૂચિવાળા હોય છે. જે લેકે જાણવાની જિજ્ઞાસા વધારે રાખે છે તેઓ અભ્યાખ્યાનીના સાથી મિત્ર બની જાય છે. હાહા શું થયું? કેણે જે?.કેણ હતી ? કેની સ્ત્રી હતી..? કોણ હતું. જ્યાં કંઈ પણ હાથ, પગ, મૂળ નથી ત્યાં પ્રમાણ પુરા અને કારણ કંઈ પણ નથી મળતું. પરંતુ બધાને કારણ કયાં જોઈએ છે? લોકોને તો તમાશે જે છે. વાત કરવા માટે નિમિત્ત જોઈએ છે. આથી લેકે વાતને વધારતા હોય છે. અરે! ભાઈ ! તમે કર્ણોપકર્ણ સાંભળેલી વાત વધારે છે તેવી વાત પર વિશ્વાસ રાખે છે? પરંતુ શકય છે કે તે વાત જુઠ્ઠી પણ હિઈ શકે છે. તેથી નિશ્ચય કરવાની અથવા વિશ્વાસ કરવાની ઉતાવળ ન કરીએ નીતિકાર કહે છે કે काने सुनी न मानीए, नजरे दीठी सो सञ्च । नजरे दीठी न मानीए, निर्णय करी सो सच्य ।। કાનથી કર્ણોપકર્ણ વાતને ન માનીએ. આંખેથી જોયેલી વાતને સત્ય માનીએ અને ક્યારેક-કયારેક આંખો પણ દગો આપે છે. તેથી આથી જેવા છતાં પણ ભ્રમ થઈ શકે છે. આથી તે પણ ન માનતા નિર્ણય કરીને સત્ય માનવી જોઈએ. તક-યુક્તિથી, પ્રમાણ-સાબિતીથી નિર્ણય કર્યા પછી જ સત્ય નક્કી કરવું જોઈએ, અન્યથા નહીં. જે ઉડતા ગપગોળાને સત્ય માનતા થઈ જશે તે ન જાણે દુનિયાની કેટલી કેટલી વાત તમે સત્ય માનશે? આ દુનિયામાં સત્ય અને અસત્ય બંને પથરાયેલા છે તેની ચતુર્ભગી સમજીને જીવે વિવેકી બનવું જોઈએ. સત્યનો પ્રતિકાર કરનાર સૂર્યની સામે ધૂળ ઉડાડે છે. પિતાની આંખમાં ધૂળ જાય છે અને રવયં નુકશાનને મેળવે છે. સત્યને પરિહાર કરનાર અસત્યને પ્રેમી છે અને સત્યથી વેગળો બને છે. હવે અસત્યને પ્રતિકાર કરનાર આપત્તિને નેતરે છે અને અસત્યને પરિહાર કરનાર સત્યને મેળવે છે. એટલે તાત્પર્ય એ આવીને ઉભું રહ્યું કે જીવે અસત્યને ત્યાગ કરવો જોઈએ. અસત્યને સામને કરનાર જીવ હંમેશા સફળ બને છે એવું પણ નથી અને પછી તેના જે પ્રત્યાઘાતો થાય Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ છે તે જીવ સહન નથી કરી શકતો એટલે વિવેકદ્રષ્ટિ તે એ છે કે જીવે અસત્યને પ્રતિકાર કરવાને બદલે અસત્યને પરિહાર (ત્યાગ) કરે જોઈએ. વળી સત્યને પ્રગટ કરવા માટે પણ આકુળતા રાખવી એ વ્યાજબી નથી. સત્ય એની મેળે પ્રગટ થાય છે તે એની મીઠાશ વધુ હોય છે અને સત્યને પ્રગટ કરવા જતાં એનું માધુર્ય હણાઈ જતું હોય છે. દા.ત. તમે બહુ ભણેલા હે, જ્ઞાની હે તમે વાતની શરૂઆતમાં જ તમારી ડીગ્રી જણાવી દે તે કેવું લાગે? અને થોડા સમયના પરિચય પછી બીજે માણસ તમારી વિદ્વતાથી અંજાઈને તમારા અભ્યાસ પૂછે તે તેમાં કેટલી મીઠાશ હોય? એટલે જીવે સત્યને પ્રગટ કરવા માટે બહ તત્પર ન રહેતા થોડી ધીરજ ધરવી ઉચિત જણાય છે. ઘણી વ્યક્તિ તે સત્યના નામે પિતાની અસહિષ્ણુતાને પિષતી હોય છે એટલે કે “મને તે બધું બરાબર કહેવા જોઈએ હું કેઈનું કશું પણ સહન કરી શકું તેમ નથી” એમ કહીને તરત જ બીજાની વાતને, બીજાના ખામીઓને જણાવવા માટે જીવ તૈયાર થાય છે. પણ હકીકતમાં તે સત્યના આંચળ હેઠળ પોતાની અસહિષ્ણુતાને જ જણાવતા હોય છે. સત્ય શબ્દનો અર્થ થાય છે “સજનને હિતકારી” ટૂંકમાં વિવેકપૂર્વક બોલાવાથી જ ભાષા સમિતિ સચવાય છે. બેલાયેલા શબ્દોના આપણે ગુલામ છીએ અને ન બેલાયેલા શબ્દોના આપણે માલિક છીએ એટલે વચનલબ્ધિનો ઉપગ તેવીતેલીને કરો એમાં જ સ્વ.પરનું હિત સમાયેલું છે. દુનિયામાં કેટલી વસ્તુ આંખેથી જોયેલી હોય તે પણ ખોટી પૂરવાર થતી જણાય છે. વંકચૂલના દૃષ્ટાતમાં આ જ વાત બની છે. - વંકચૂલ રાત્રિના સમયે ચૂપચાપ એક એકાએક ઘરમાં આવ્યા ત્યારે પોતાની પત્નીની સાથે પરપુરૂષના વેશમાં કેઈ અન્યને જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયો અને ક્રોધથી લાલચોળ થઈ ગયા. એક ક્ષણમાં તલવાર કાઢી અને પ્રહાર કરવા માટે આગળ વધ્યો, પરંતુ એ જ ક્ષણે તેને ગુરૂએ આપેલી પ્રતિજ્ઞા યાદ આવી અને તલવાર ખભા પર પાછળ, દૂર રહે એવી રીતે રાખીને પ્રતિજ્ઞાના પાલન માટે સાત ડગલાં પાછળ –પાછળ જતે ગો એટલામાં કાચની બારી સાથે તલવાર ટકરાઈ અને કાચ ફૂટ...ધડધડ...કાચના તૂટવાના Page #12 -------------------------------------------------------------------------- ________________ અવાજથી પલંગ પર સૂતેલી પત્ની અને તેની સાથે સૂતેલી વંકચૂલની બહેન બને જાગી ગયા તે સમયે ચારનું એક નાટક આવ્યું હતું જે પુરૂષ જ જોઈ શકતા હતા. વંકચૂલની બહેન પુષ્પચૂલાની ઈચ્છા નાટક જવાની થઈ. તેથી રાત્રે પુરૂષને વેષ પહેરીને નાટક જેવા ગઈ હતી અને નાટક જેઈને આવ્યા પછી થાકી જવાથી કપડા બદલ્યા વગર જ ભાભીની સાથે સૂઈ ગઈ હતી. હવે વંકચૂલે પુરુષના કપડામાં પુષ્પચુલાને જઈને ચમકી ગયો કે મારી પત્ની કઈ પરપુરૂષ જેડે સુતી છે અને પછી વધ કરવા માટે તલવાર ઉગામી. આંખે જોયેલી વાત પણ ઘણી વખત ખાટી પૂરવાર થાય છે. તેથી અચાનક જેચેલી-સાંભળેલી વાતો, પર ભડકી ન જવું જોઈએ. ઘણું સમજી-વિચારીને, નિર્ણય કરીને પગ ઉપાડ જોઈએ. જેથી પાછળથી પસ્તાવાને સમય ન આવે. નહીંતર આજે ભાઈના હાથે જ બહેનની હત્યા થઈ ગઈ હેત ! અભ્યાખ્યાની વૃત્તિવાળામાં પ્રાયઃ વિચારવાની–સમજવાની શક્તિ ઓછી હોય છે. તેઓ વધારે બુદ્ધિ વાપરતાં નથી. અભ્યાખ્યાનીને વિચિત્ર સ્વભાવ– અભ્યાખ્યાની પ્રાયઃ અવિવેકી હોય છે, વિશ્વાસપાત્ર નથી હોતા. તે જ્યારે પણ કોઈની વાત એકબીજાને કરે છે ત્યારે એમ કહેતે જાય છે કે તમે બીજાને ના કહેશે. તે પિતાની જાતને સારો માને છે અને બીજાને નીચી કક્ષાને સમજે છે. હું કરું તે જ સાચું છે અને તમે કરે તે ખોટું છે. પ્રાયઃ અભ્યાખ્યાની અસત્યનું સેવન વધારે કરે છે. અભ્યાખ્યાનની દ્રષ્ટિ છીદ્રો શોધવાવાળી બની જાય છે. આથી તે તેવી રીતે જુએ છે. જેવી રીતે કોઈને પીળી (કમળ) થાય અને તેણે સફેદ દૂધ પણ પીળું દેખાય છે, બધું જ પીળું દેખાય છે. તેવી રીતે અભ્યાખ્યાનીને ચારેબાજુ પિતાના સ્વાર્થની વાત જ દેખાય છે, તે આરપાત્મક વિષયને જલદી પકડી લે છે. શાસ્ત્રકાર મહર્ષિ અહીં સુધી કહે છે કે અભ્યાખ્યાની વૃત્તિવાળા જ મિથ્યાત્વવૃત્તિની પ્રાધાન્યતાવાળા હોય છે. કેમકે તેઓ વિપરીત જેવાનું અને વિપરીત કહેવાનું કામ કરતા હોય છે. પ્રાયઃ સત્યના અંશથી દૂર રહે છે. બુદ્ધિ જ વિપરીત બની જાય છે. આથી મિથ્યાત્વની સંજ્ઞા પણ પ્રાયઃ આ. પાપસ્થાનકમાં સમાઈ જાય છે. આવી સંજ્ઞાઓ દસ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વીની ૧૦ સંજ્ઞાઓ– મિથ્થામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનનાં ભેદ જ ગુણ-અવગુણ ને જે જે કરે પાલટે, તે પામે બહુ ખેદ છે ! આ પાપસ્થાનકમાં મિથ્યાત્વના દસ પ્રકારે બતાવ્યા છે. જે ગુણને અવગુણના રૂપમાં અને અવગુણ-અર્થાત્ દેષને ગુણના રૂપમાં વિપરીત આરોપણ કરીને જુએ છે. આ અભ્યાખ્યાન મિથ્યાત્વનું મૂળરૂપ છે. આથી આવા મિથ્યા વિપરીત વૃત્તિવાળા છે ઘણું દુઃખ પામે છે. તે મિથ્યા-વિપરીત વૃત્તિના દસ નામો નીચે પ્રમાણે છે. (૧) ધર્મને અધર્મ કહે. અને (૨) અધમ ધર્મ માને (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહે , () ઉન્માર્ગને સન્માર્ગ કહે (૫) અસાધુને સાધુ કહેવું. , (૬) સાધુને અસાધુ કહેવું (૭) જીવને અજીવ કહેવું , (૮) અજીવને જીવ કહેવું (૯) સંસારીને મુક્ત કહેવું. ,, (૧૦) મુક્તને અમુક્ત (સંસારી) કહેવું. ધર્મક્ષેત્રમાં અભ્યાખ્યાન અભ્યાખ્યાન ફક્ત સંસારની પ્રવૃત્તિમાં જ હોય છે એવું નથી. ધર્મને ક્ષેત્રમાં પણ આવી વૃત્તિ કામ કરતી હોય છે. આથી અભ્યાખ્યાનના બે ભેદ થાય છે. અહયાખ્યાન નાને સામાન્ય આરોપ મેટે આરોપ ગુજરાતીમાં-આળ અભ્યાખ્યાનની વૃત્તિ ધર્મના ક્ષેત્રમાં, તત્વજ્ઞાનના સિદ્ધાંત ક્ષેત્રમાં પણ કામ કરે છે. આનાથી જીવ ત પર પણ આરોપ કરે છે અને મહાપુરૂષે ઉપર પણ આક્ષેપ કરે છે. ઉપર મિથ્યાત્વની જે દસ સંજ્ઞાઓ બતાવી છે તે આ અભ્યાખ્યાનની અંતર્ગત શા માટે ગણાય છે? કેમકે તેમાં પણ આરોપિત ભાવ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ તેવી રીતે જે તત્વ નથી તેના પર તત્વનું આરોપણ કરવું એ અભ્યાખ્યાન છે. જેવી રીતે જીવ નથી તેના પર (જડ પર) જીવને આરોપ કરો અને તેનાથી ઊહું અજીવ પર જીવને આરોપ કરીને તે વ્યવહાર કરવો. આ અભ્યાખ્યાનની વૃત્તિથી લેકે સાચા તત્વજ્ઞાનને, સાચા દર્શનને પણ બગાડીને વિપરીત સ્વરૂપવાળા બનાવી દે છે અને જૂઠા દંભને પણ ધર્મ બનાવી દે છે. આથી આ પણ મૃષાવાદ, જ છે. જૂઠું જ છે. જે ધર્મ નથી તેના પર ધર્મનું આરોપણ કરીને તેને માન, જાણ વગેરે પ્રવૃત્તિ કરવી એ અભ્યાખ્યાનનું પાપ જ થયું. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ આવા કેટલાક લેકે અસતમાં સતનું અને સત્ નું અસમાં આરોપણ કરીને વ્યવહાર કરે છે. વાયુભૂતિ. ગૌતમને જે શંકા હતી તેમાં તેણે શરીરમાં જ આત્માને આરેપ કર્યો હતે. હા, આત્મા છે એમ માનું છું પણ શરીર જ આત્મા છે. શરીરથી આત્મા ભિન્ન નથી. નાસ્તિક મતમાં દેહાત્મવાદી છે. દેહને જ આત્મા માનવાને પક્ષ એ અભ્યાખ્યાનની મિથ્યાવૃત્તિનું પાપસ્થાન કહેવાય છે. આથી આ પાપ વ્યવહાર કરવાવાળા જ કર્મ બાંધીને સંસાર, વધારતા જ રહે છે. મહાપુરૂષ પર મહા આરેપ અભ્યાખ્યાની પાપની વૃત્તિવાળા જ મહાપુરૂષને પણ છેડતા. નથી. તેઓ પર પણ જુદ-જુદે આરોપ કરે છે. આરોપણ કરીને બેલે છે. દા.ત. જોઈએ-ભગવાન મહાવીર પર પણ જૂકા આરોપ અપાયા હતા. ગોશાલક તે જાણે એમનો શિષ્ય હતો, તે પણ એટલી હદ સુધીને અભ્યાખ્યાની હતું કે તેણે પ્રભુ મહાવીરના વિષયમાં એવું કહ્યું કે, તેઓ જિનેશ્વર ભગવંત નથી. જિનેશ્વર ભગવંત તે હું છું. તે પિતાની જાતને ભગવાન કહેવા લાગ્યા પણ સ્વયં તે કંઈ જ ન હતું. પંખાલિપુત્ર ગૌશાલક હતા અને પ્રભુ મહાવીર ભગવાન હોવા છતાં પણ તેઓ ભગવાન નથી એ આરોપ કર્યો અને ચારે બાજુ પ્રચાર કરવા. લાગ્યા. તેવી રીતે ભગવાન મહાવીર પછી તેમને માનવાવાળા તેમના ભક્તોએ પણ અભ્યાખ્યાની વૃત્તિથી ભગવાન ઉપર એવા-એવા આરોપ કર્યા કે જેથી ભગવાનનું સ્વરૂપ જ ચિત્ર-વિચિત્ર થઈ ગયું. એક પક્ષ. Page #15 -------------------------------------------------------------------------- ________________ તે એવું કહે છે કે ભગવાન મહાવીરે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ હતી. તે પુત્રીના લગ્ન પણ જમાલિ સાથે થયા હતા. ચશેદા મહાવીરની ધર્મપત્નિ હતી. જેને નામે લેખ આગમમાં છે. તેનાથી ઉલટું દિગંબર પંથ કહે છે. નાના-ભગવાન મહાવીર લગ્ન કર્યા ન હતા. તેમને પત્ની પણ ન હતી અને પુત્રી પણ ન હતી. એક બીજો પંથ એવું કહે છે કે મહાવીર પણ મુખ પર મુહપત્તિ બાંધતા હતા. આ રીતે એક જ ભગવાનને માનવાવાળે તેમને ભકત વર્ગ પોતાના જ ભગવાનના વિષયમાં આરોપ-પ્રત્યારેપ કરે છે તે પછી પ્રભુનું સ્વરૂપ શું રહ્યું? તેવી જ રીતે બીજી વાત સિદ્ધાંતની છે. સિદ્ધાંતોની વાત પણ એવી છે કે તેમાં પણ આરોપ-પ્રત્યારોપ છે. એક પણ કહે છે કે સરીઓ પણ મોક્ષમાં જઈ શકે છે. વીશે તીર્થકરોની હજારે સ્ત્રીઓ મેક્ષમાં ગઈ છે. જ્યારે બીજો પક્ષ આ વાતનો સ્વીકાર નથી કરતો, તે તેનાથી ઉલટું જ કહે છે. તેવી જ રીતે કેવલજ્ઞાન થયા પછી પણ કેવળી આહાર લે છે, કેમ કે જ્ઞાન તે આત્માને થાય છે, જ્ઞાન આત્મગુણ છે. જ્યારે આહાર એ તે દેહધર્મ છે. શરીરને આહારની આવશ્યકતા છે. શરીર પુદગલજન્ય પૌગલિક છે, આહાર પણ પદ્ગલિક છે. પુસૈઃ પુજા તૃતિઃા મહાવીર સ્વામીને બેંતાલીસ વર્ષે કેવલજ્ઞાન થયું અને આયુષ્ય ૭૨ વર્ષનું હતું તેથી ૩૦ વર્ષ સુધી પ્રભુ કેવળી રૂપે વિચર્યા. તે શું ૩૦ વર્ષ સુધી પ્રભુએ બિલકુલ આહાર જ નહીં લીધે હેાય? શું ૩૦ વર્ષ સુધી આ પુગલ-શરીર આહાર–પાણી વિના ટકી શક્યું હશે ? સારુ, આ તે મહાવીર પ્રભુને ૩૦ વર્ષને સમય હતે. પરંતુ ચોવીશીમાં અન્ય–અન્ય તીર્થકરોને સેંકડો-હજાર વર્ષને કેવળી પર્યાયને સમય હતે. ભગવાન રાષભદેવને ૧ હજાર વર્ષ જૂન એ ૧ લાખ પૂવને કેવળી પર્યાય સમય હતો તે શું પ્રભુએ આટલા લાંબા સમય સુધી આહાર લીધે જ નહીં હોય? તે શરીર કેવી રીતે ટકયું (ચાલ્યુ)? શરીર તે ઔદારિક જ હતું ને? બધી વાત સાચી છે. છતાં પણ દિગંબર પંથનું એમ કહેવું છે કે કેવળી આહાર લેતાં નથી વિચાર! આવી વાતે છવાસ્થોએ કરેલી છે. કેઈ કેવળીએ આ આપ નથી કર્યો. તેથી જે વાડા, પંથ, પક્ષ, સંપ્રદાય અથવા ફિરકા જે બધા છઘ દ્વારા જ ઊભા કરાયા છે. કેાઈ કેવળી સર્વજ્ઞાએ Page #16 -------------------------------------------------------------------------- ________________ બનાવ્યા નથી. અભ્યાખ્યાની દ્વારા આ મહાકલંક લગાવાયું છે. પ્રભુનું અને સિદ્ધાન્ત-ધર્મનું સ્વરૂપ કેટલું વિકૃત કરી નાખ્યું છે? |અભ્યાખ્યાનીઓએ દોષારોપણના કલંક ઓછા નથી લગાવ્યા. તેઓએ ત્યાં સુધી કહ્યું છે કે મહાવીરે માંસાહાર કર્યો હતે. આટલી મેટી શ્રેષ્ઠ જગતની અહિંસાની વિભૂતિ અને તેના માટે આ શબ્દો પણ કેટલા શરમજનક લાગે? પરંતુ અભ્યાખ્યાનીઓ આમ પણ શરમ વગરના જ હોય છે. તેઓને શરમ જ કયાં આવે છે? | કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના વિષયમાં કહે છે કે તેઓ છેલલી અવસ્થામાં મુસલમાન બની ગયા હતા. મરતી વખતે તેમના મોઢામાંથી અલાહનું નામ નીકળ્યું હતું. હવે વિચારે! આ વાતને હાથ-પગ, માથું-ધડ કંઈ ન હોવા છતાં પણ એક ગપગોળ ફેંકી દીધે! કઈ અભ્યાખ્યાનીનું આ મહાપાપ છે. | કઈ કહે છે કે વાચકવર્ય ઉમાસ્વાતિજી અમારા દિગંબરના આચાર્યું છે. જ્યારે શ્વેતાંબર પક્ષવાળા તાંબર આચાર્ય માને છે. આટલા મેટા મહાન આચાર્ય હતા. પરંતુ તેમનું જીવન ચરિત્ર મળતું નથી. આથી પિતાના પક્ષમાં ખેંચવાનો પ્રયત્ન આરેપિત ભાવથી કરવામાં આવ્યે. Uઆચાર્ય શ્રી અભયદેવસૂરીના વિષયમાં ઝગડો શરૂ થયો છે.તે અમારા ખરતરગચ્છી આચાર્ય હતા, આજે પણ કેટલાક, તપાગચ્છી મંદિરમાં એક ખૂણામાં કયાંક ખરતરગચ્છાચાર્યની પ્રતિમા કઈ બેસાડી દે છે અને પછી દા કરે છે કે ના, આ મંદિર અમારું ખરતરગચ્છનું છે. તેવી જ રીતે મોટા-મોટા પ્રાચીન તીર્થરથાને પર પિતાને અધિકાર જમાવીને અને કેટેમાં પણ બધું કરીને આ તીર્થ અમારુ છે એમ સિદ્ધ કરવાને બાલિશ પ્રયત્ન કરે, જે પિતાનું નથી તેણે પિતાનું બનાવવાને માટે આ પિત ભાવથી પિતાનું બનાવવું એ અભ્યાખ્યાનનું જ કામ છે. આવી અનેક વાતો છે. અભ્યાખ્યાન વૃત્તિવાળા છદ્મસ્થાએ મહા આપ મહાદેષારોપણનું પાપ કરીને સેંકડો વાત ઉપજાવી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ १६६ આ પાપથી કઈ મુકત (બાકી) નથી. એટલું જ નહીં પણ એથી આગળ વધીને વાત તો એ છે કે નાસ્તિક વૃત્તિવાળા નવ જુવાનો તે એમ પણ કહે છે કે મહાવીર થયા હતા એ વાત જ જુઠ્ઠી . આ તે. માત્ર અમને લોકોને સમજાવવા માટે આ મહારાજે એ એક મહાવીરના નામનું રૂપક ઊભુ કરી દીધું છે પરંતુ મહાવીર વગેરે કઈ થયા જ નથી. નાતિક મતવાળા મિથ્યાદષ્ટિએ તે ગમે તેવા પણ ગપ્પા મારી શકે છે. પરંતુ તેઓને માત્ર એટલું જ પૂછવું જોઈએ કે તારે બાપા છે એ વાતનું તારી પાસે કર્યા પ્રમાણ છે? કેણ કહે છે કે આ તારા બાપા છે? તારી મા તો તેને બનાવે છે જુહુ પણ બેલે છે. આમ કહેશે ત્યારે મહા નાસ્તિક પણ જવાબ નહીં આપે પરંતુ માથુ ખજવાળશે. આ રીતે અભ્યાખ્યાની વૃત્તિવાળાનું નાટક ઘણુ હોય છે. આ સંસાર એ અભ્યાખ્યાનનું ઘણું મોટું ઘર છે. અહીં આવા પ્રકારનું નાટક જ ચાલે છે. સામ્પ્રદાયિક ભેદે પણ ઘણા ઊભા થાય છે. મૂળ ધર્મનું સ્વરૂપ પણ ઘણું વિકૃત કરી નાંખ્યું છે. આથી અભ્યાખ્યાન એ મિથ્યાત્વને મિત્ર છે, અને મૃષાવાદના પાપની અતર્ગત એક શાખા છે. અભ્યાખ્યાની પ્રાયઃ સમ્યકત્વથી દૂર રહે છે, કેમકે સમ્યકત્વ તે સત્યને સત્ય સ્વરૂપમાં જ જોવાની કહેવાની વાત કરે છે જે જેવા છે તેને તેવા જેવા, માનવા અને કહેવા પરંતુ અભ્યાખ્યાન આપણું કરીને ચાલે છે. આથી સ્વરૂપ ઊલટું થઈ જાય છે. વિપરીત-મિથ્યા સ્વરૂપે જોવાનું કહેવાનું અને માનવાનું કામ મિથ્યાત્વી કરે છે. આથી અભ્યાખ્યાનને સમ્યકત્વને મિત્ર ન બતાવતાં મિથ્યાત્વને મિત્ર બતાવ્યું છે. મિથ્યાષ્ટિની દશ સંજ્ઞા અભ્યાખ્યાન જ છે. અભ્યાખ્યાનમાં બે પ્રકારના આરોપ દોષારોપણ ગુણાપણું દેષારોપણ કરવું એ અભ્યાખ્યાનીનું મુખ્ય કાર્ય છે. જે ચાર નથી તેને ચોર કહે ઘરમાં પિતાની ઘડિયાળ ખેરવાઈ જાય તે નોકરને પકડીને મારે, ધાકધમકી આપવી, આ તે જ ચોરી છે, તું જ ચાર. આમ જ્યારે તમે આરેપ કરે છે ત્યારે તમારી પાસે કઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ ११७ સચોટ પ્રમાણ નથી. આ તે ધમકી આપવામાં–ફટકારવામાં આવા શબ્દો બોલવા પડે છે જેથી શક્ય છે કે નેકર ગભરાઈને બોલી જાય. આ તે એક માત્ર પ્રયોગ હતો. આ રીતે કઈ પર ચરીને, ખૂનને, બળાત્કારને, હિંસાને, જૂઠું બલવાન, જબરજસ્તીથી આપ આપો. એ અભ્યાખ્યાનનું પાપ જ છે. જ્યારે દોષ નથી અને દોષારોપણ કરવું એ અભ્યાખ્યાનનું પાપ જરૂર છે. મહાસતી અંજનાના ચારિત્ર પર કલંક અંજના જગત પ્રસિદ્ધ સન્નારી હતી. તેના જીવનમાં ડોકીયું કરીએ ત્યારે સમજાય છે કે કેવી વિષમ પરિસ્થિતિમાં પણ તે પોતાના સત્વને સાચવી શકી હતી. પહેલાના જમાનામાં લગ્ન માટે છોકરા-છોકરીએ મળવું, વાતચીત કરવી એ અનિવાર્ય મનાતું ન હતું. બસ બંનેના મા-બાપની સંમતિથી લગ્ન નક્કી થઈ ચૂક્યા. આજે સ્વતંત્રતાના ઉન્માદમાં ઈન્ટરવ્યુ ગોઠવાયું છે અને તેની ભવાઈ પણ ઘણી થાય છે. આજે લગ્નજીવનના જે રકાસ બોલાયા છે. તેમાં મર્યાદાના જે ઉલ્લંઘન થયા છે. તે ઘણા જવાબદાર છે, આર્ય સંસ્કૃતિને ટકાવવી હશે તે મર્યાદાઓની પ્રાણાંતે રક્ષા કરવી પડશે. આ બાજ પવનંજયને વિચાર આવ્યું કે જોઉં તે ખરો કે અંજના કેવી છે? માત્ર ઉત્સુકતાથી પ્રેરાયેલે તે લગ્નના આગલા દિવસે એને જોવા માટે ગુપ્ત રીતે જાય છે. બારાગું બંધ છે, અંદર આનંદ-પ્રમોદ ચાલી રહ્યો છે. બારણાની તડમાં ઉભા રહેલા પવનંજયે બધે વાર્તાલાપ સાંભળે. અંજના પિતાની પ્રિય સખી જોડે વાત કરી રહી છે. બધા લગ્નના મુડમાં છે. ઠા મશ્કરી કરી રહ્યા છે ત્યારે સખીઓ અંજનાને પૂછે છે કે કેમ? તમને પવનંજ્ય વધારે પસંદ છે કે વિદ્યુતમાલી ? હવે વાત એમ હતી કે અંજનાનું પવનંજ્ય જોડે નક્કી થયું તે પહેલાં વિદ્યમાલી નામના એક ધમષ્ઠ યુવાન જોડે વાતે ચાલી રહી હતી. હવે તે વાત પડતી મૂકાઈ અને આ પવનંજ્ય જેડે નક્કી થયું. પણ સખીઓએ આજે અંત લીધે છે-અંજના તે આ બધી વાતેથી અત્યંત શરમીંદી બનીને નીચે જોઈને ભૂમી ખણી રહી છે. એક પણ પ્રશ્નને ઉત્તર તેણે આ નથી. છતાં બધી સાહેલીઓ અંદર અંદર વાત કરે છે? એક સખી કહે છે કે ના, મને તે આ જ પસંદ પડયું છે કારણ કે Page #19 -------------------------------------------------------------------------- ________________ પવનંજ્ય જેવો તરવરીય યુવાન મળ મુશ્કેલ છે ત્યારે બીજી બેલી કે નારે “ના, વિદ્યુતમાલી પણ કંઈ કમ ન હતે. વળી તે વૈરાગી હતું, ઉત્તમ હતું અને ચરમ શરીરી હતું. ત્યારે બીજી સખી તેની વાત કાપી નાખતાં કહે છે કે વરણાગીના સ્થાને વૈરાગીની કેટલી કિંમત? આપણે રાગી હેઈએ અને સામેનું પાત્ર વૈરાગી હોય તે રેજની મુસીબત ! આપણે પીકચર જેવા જવું હોય અને તેને પૌષધ કરે છે તે શી રીતે ફાવે? એના કરતાં તે આપણને આ જ પસંદ છે. ત્યાં વળી કેઈક સખી બોલી કે અરે ઉત્તમની સાથે વસતા આપણામાં પણ ઉત્તમતા આવી શકે છે એટલે વાતને બધી રીતે વિચારવી જોઈએ હવે આ બધી વાત બારણાની તિરાડમાં ઉભેલા પવનં સાંભળે છે અને ત્યાં જ તેને ખોટું લાગ્યું. કે અંજના કેમ મૌન છે? એણે કહેવું જોઈતું હતું કે ના, આ જ લગ્ન મને મંજૂર છે. પણ તે મૌન રહી તો ચોક્કસ એને વિદ્યુમ્ભાલી જોડે કુણી લાગણી હશે. ખેર હવે એને બતાવી દઈશ. બસ અહીં ગાંઠ બાંધી અને નકકી કર્યું કે હવે એની જોડે બેલવું જ નથી. હવે આ પ્રસંગમાં અંજનાને કઈ પણ વાંક દેખાતું નથી. લજજાથી મૌન રહેલી અંજના વિષે પવનંચે છેટું આળ ચડાવ્યું, આપ મૂકો અને અભ્યાખ્યાનથી ન અટક્તા સજા કરી. બીજે દિવસે વિધિપૂર્વક લગ્ન થઈ ગયા, પણ આ તે નામના જ લગ્ન હતા. પવનંજ્ય તે વૈરની વસૂલાત કરવાના વિચારમાં મક્કમ હતા લગ્ન પછી એક પણ વાર તે અંજનાને મળ્યો નથી, છેડી દેવાનું, તરછોડી દેવાનું કોઈ કારણ બતાવ્યું જ નથી. મળવાની વાત જ નથી. આવા સંગમાં અંજના સતીએ બાવીસ વર્ષે વિરહાગ્નિમાં વીતાવ્યા છે. આ મહાસતીને બદલે આજની મેડન શિક્ષિત યુવતી હોય તો ૨૨ દિવસ કે ૨૨ કલાક તે શ, પણ ૨૨ સેંકડનો પણ વિરહ સહન ન કરી શકી હેત ! પણ જીનાગમમાં કર્મની ફીફીના પાન જેણે ગળથૂથીથી કર્યા છે. એવી અંજનાએ સમતાથી પરિસ્થિતિને સ્વીકાર કર્યો. તે સમજે છે કે કર્મના ઉદય અને સત્તા પાસે આભા પરાધીન છે. પણ બંધ અને ઉદીરણામાં આત્મા સ્વાધીન છે. કર્મ તમને શુભાશુભ સંજોગે આપી શકે છે. બસ, એનાથી વધારે આપવાની એની તાકાત નથી. તે શુભાશુભ સંજોગોમાં સુખી કે દુઃખી બનવું, આર્તધ્યાન કરવું કે ધર્મધ્યાન કરવું એ આત્માની જાગૃતિ ઉપર આધાર રાખે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬૬૯ છે. જાગૃત આત્મા માટે કોઈપણ સગો બાધક નથી અને વિવલ. કાયર આત્મા માટે કઈ પણ સંગે સાધક નથી. ઉત્તમ નિમિત્તો પણ તેના માટે નિષ્ફળ બને છે. દેવ-ગુરૂનું આલંબન આપણે જે ભાવે લઈએ તે ભાવે આપણું કલ્યાણ થાય છે. “બાવીસ વર્ષ વિગે રહેતી પવનપ્રિયા સતી અંજના રે” પુરૂષને માટે રાજપાટ, વેપાર વૈભવમાં એકલવાયું લાગતું નથી. પણ સ્ત્રીને ચાર દિવાલોની વચ્ચે આ રીતે રહેવાનું થાય તે શું થાય? પણ સમ્યકત્વને દીપક ઝળહળતે છે એવી અંજના પિતાને કમેને શાંત સ્વીકાર કરીને જીવી રહી છે, એક વખત પવનંજ્ય યુદ્ધ માટે ગયા છે અને માનસરોવરના કિનારે એકવાર સંધ્યાના સમયે પવનંજ્ય પોતાના મિત્રની સાથે બેઠો હતો ત્યાં ચક્રવાક અને ચક્રવાકીની કીડા જોઈ રહ્યો હતે. એકાએક ચકવાક ઉડી ગયું અને બિચારી કેવાકી વિરહ વેદનામાં દુઃખી થતી તરફડવા લાગી. આ દશ્ય જોઈ આશ્ચર્ય પામેલા પવન મિત્રને પૂછયું, અરે ! આ શું થયું? ત્યારે મિત્રે કહ્યું કે આ તો પતિ વિયોગના કારણે વિરહની વેદના કરતી ચક્રવાકી બિચારી મૃતપ્રાયઃ થઈ રહી છે. પ્રેમના કારણે પ્રિયતમાને વિગ એને અત્યંત સતાવે છે. મિત્રના આ શબ્દો સાંભળીને પવન એકાએક વિચારમાં ખોવાઈ ગયે એને અંજના યાદ આવી અને ભૂતકાળમાં ડોકીયું કરવા લા. અરે, આ ચકવાથી પક્ષીની જાત છે છતાં એક ક્ષણ પણ પતિના વિચાગમાં રહી શકતી નથી તે અંજના મારા વિચાગમાં ૨૨ વર્ષો સુધી કેવી રીતે રહી શકી હશે ? એને કેવું દુઃખ થયું હશે ? આ વિચારીને પવનંય આકાશગામિની વિદ્યાથી આકાશમાગેથી જ વાયુવેગથી સીધા રાત્રીના સમયે અંજનાના શયનખંડમાં પહોંચી ગયા. અત્યારે આટલા દીઘ વિયાગ પછી તમને આ એકાએક સમાગમ થયેલ હોય તે તમે શું કરો ? સીધી ફરીયાદની વર્ષા વરસાવો કે આવી રીતે વગર વાંકે કેમ છેડી દીધી? સાથે રહેવું ન હતું તો પરણ્યા શું કરવા? કેઈની જીંદગી જોડે જુગાર રમવાને તમને શું અધિકાર છે? આવી રીતે અનેક પ્રશ્નોની ઝડી તમે વરસાવી હત! પણ આ તે બુદ્ધિ જીવીતાની નીપજ છે, અંજના તે બુદ્ધિશાળી હતી. તેણે તે કર્મના ગણિત વાંચેલા હતા. તેનામાં તેને શ્રદ્ધા હતી તેથી પવનય જ્યારે આવ્યા ત્યારે અંજનાએ ઉષ્માભર્યું સ્વાગત Page #21 -------------------------------------------------------------------------- ________________ ६७० કર્યું. પવનંય હજી ખચકાટ અનુભવે અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા તત્પર બને છે. પણ અંજના ના પાડે છે કે તમારે કઈ વાંક નથી આ તે કર્મની લીલા છે, કર્મ કરે તે થાય છે. મારા કર્મનું પાંદડું ખસી ગયું તે તમને અહીં આવવાનું મન થયું ! સ્વામીનાથ ! તમે તે નિમિત્ત માત્ર છે. ઉપાદાન કારણ તે મારા કર્મ જ છે. જીવ આ વાત સમજતો નથી માટે આનંધ્યાન કરે છે. આપણી ડોલ કાણું છે માટે કુવામાંથી પાણી આવતું નથી. કુવા બદલવાથી ડોલ ન ભરાય. ડોલ બદલવાથી તે ભરાઈ શકે છે. એમ જગતના નિમિત્ત બદલવાથી વાતાવરણ બદલાશે નહી. આપણા કર્મો બદલાશે ત્યારે વાતાવરણ બદલાશે-બંને વચ્ચે સમાધાન, પ્રેમનું વાતાવરણ સર્જાયું. રાત ત્યાં રહ્યા પછી સવારે યુદ્ધના મેદાનમાં પહોંચવા માટે પવનંજ્ય ત્યાંથી પાછો ફરે છે ત્યારે અંજનાએ કહ્યું કે, સ્વામીનાથ! કદાચ હું માં બનું તે? તમે અહીં આવ્યા હતા તેની સાક્ષીરૂપે મને કંઈ આપતા જાવ અને મા-બાપને મળતા જાવ. પવનંજ્યને મોડું થતું હતું તેથી વીંટી આપીને ચાલ્યા ગયા. અંજના ગર્ભવતી બની. આ જોઈને સાસૂમ સસરા તે હેબતાઈ ગયા પુત્રના વિરહમાં પુત્રવધુનું આ લક્ષણ જોઈને તેઓ દુઃખી થયા અને અંજના ઉપર કુલ્ટાને આરોપ મૂક્યો. અંજનાએ વીંટીની વાત રજૂ કરી પણ કેઈએ તે માની નહીં બીજા ઉપર આરોપ મૂકતાં જીવ વિચાર કરતો નથી. અભ્યાખ્યાનથી ઘોર કમ બાંધી લે છે. અંજનાને ઘરમાંથી કાઢી મૂકી. અસહાય દશામાં માતાપિતા પાસે ગઈ પણ સંસ્કૃતિના રક્ષકએ આવા કાર્યમાં ઉત્તેજન ન આપ્યું, તેને સ્વીકારી નહી. આજે આ પ્રસંગથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ કે આપણી કઈ પણ ચેષ્ટાથી કુવૃત્તિઓને ઉત્તેજન ન મળવું જોઈએ. જો કે અહીં તે વાત જુદી હતી. છતાં કેઈ ને ખબર નથી કે અંજના સતી છે, નિર્દોષ છે. અંજના દાસીની સાથે જંગલમાં ગઈ અને ત્યાં કાળ વીતાવ્યા. એગ્ય સમયે બાળકને જન્મ થયે. જંગલમાં જ્ઞાની ગુરૂ મળ્યા. અંજનાને પોતાના દુઃખનું કારણ પૂછયું. ગુરૂદેવે કહ્યું બહેન! તે ગયા ભવમાં તારી શકયને બહુ હેરાન કરેલી અને ભગવાનની પ્રતિમાજીને કચરામાં સંતાડી દીધેલ. ૧૨ ઘડી પછી તને ભાન આવ્યું અને પ્રતિમાજીને બહાર કાઢયા. આ બાર ઘડીના કારણે તને ૨૨ વર્ષને વિયોગ સહન કરવું પડશે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬૭૧ છે, જો કે તું સતી સન્નારી છે. કૅમના વિપાકે આ કલંક લાગ્યું છે. હવે અધુ' સારૂ' થઈ જશે અને કાઁના સંચાગ પૂરા થતાં પતિનેા મેળાપ થયેા. જીવે કખ ધ કરતાં વિવેક રાખવા જોઈએ, વીરવીજયજી મ. પૂજાની ઢાળામાં કહે છે કે, અંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે શ્યા સંતાપ” ? પણ જીવે બીજું સૂત્ર બનાવ્યું છે કે “ઉદ્દય સમય ચિત્ત માણીએ મધની શી પંચાત ?” સહાસતી કલાવતી પર કુલ કે શંખરાજાની પટ્ટરાણી કલાવતીને એકવાર તેના ભાઈ સાનાની એ બંગડીએ આપવા આવ્યા. રાજા ન મળવાથી રાણીને જ એ બંગડી આપીને જતા રહ્યો અને આ બાજુ રાણી અરીસાની સામે બેસીને નવા સોનાની હીરાજડિત સુંદર બંગડીઓ પહેરી રહી હતી. એકાએક મેઢામાંથી આ બે શબ્દો નીકળી ગયા કે-વાહ! કેટલી સરસ–સુંદર બંગડીએ છે. .... એટલામાં રાજાનુ અંત:પુરમાં આવવાનું થયું. ખારણા પર જ ઊભા રહેલા રાજાએ આ શબ્દો સાંભળ્યા, અને વિચાયુ ...એહ ! મે તે! આ ખંગડી રાણીઓને આપી નથી તેા કયાંથી આવી ? રાણી એટલી ખુશમાં હતી કે જાણે કોઈ પર પુરૂષ સાથે સાથે સંબંધ ન હોય ?- ?— આવી શકા. મનમાં લાવીને રાજા તરત જ ત્યાંથી નીકળી ગયા અને ચડાળને મેલાવીને કહ્યુ “તમે રાણીને વહેલી સવારે જંગલમાં દૂર લઇ જજો અને અગડી સહિત બંન્ને હાથ કાણી સુધી કાપીને, લાવીને મને આપી જજો—અને રાણીને તે જંગલમાં છેાડીને આવી જજો. ખસ જાએ— આટલું કામ જલ્દીથી કરા. નિર્દોષ મહાસતી પર ભયંકર કલંક આવ્યુ. અને પાપકમના ભયંકર ઉદયથી રાજાની આજ્ઞાનુસાર તે પ્રમાણે જ થયુ. ખિચારી ગ વતી રાણી જેના ગના નવ મહિના પૂરા વ્યતીત થઈ ગયા હતા તે રાણીને ચંડાળ રથમાં બેસાડીને ઘાર જંગલમાં લઈ ગયે. ત્યાં ઉતારીને એક ક્ષણમાં તલવારથી બન્ને હાથ કોણી સુધીના બંગડી સહિત કાપીને લઈ ગયા અને રાજાને આપી દીધા. રાજા ખુશ થઈ ગયે. ખસ, ખરાખર છે. આવી દુષ્ટ-દુષ્ચારિત્રવાળીને આ જ સજા થવી જોઇએ. આ તરફ રાણીના હાથ કાપી નાખવાથી નદીના પ્રવાહની જેમ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ લેહી વહી રહ્યું હતું. મૃત્યુ સાથે ખેલ ખેલાઈ રહ્યો હતો કે એટલામાં અધૂરામાં પૂરું પ્રસવની પીડા શરૂ થઈ અને બાળકને જન્મ થયો. એકલી, નિઃસહાય બીક લાગે તેવા ભયંકર જંગલમાં રાણી બિચારી હાથ વગરની પોતાના બાળકને કેવી રીતે પકડે? શું કરે? પરંતુ અંતરાત્માના અવાજથી પ્રેરાયેલી રાણીએ સાચા દિલથી પ્રભુને પ્રાર્થના કરી- હે પ્રભુ! જે હું વાસ્તવમાં સતી સનારી હોઉં તે મને મારા હાથ પાછા મળી જાય! અને તેમ જ થયું. ઈષ્ટદેવે પ્રાર્થના સાંભળી સતીત્વના પ્રભાવથી બને હાથે પાછા આવી ગયા. પોતાના સંતાનની રક્ષા કરી. રાજાને પણ સદ્બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી અંતે રાજા-રાણીપુત્ર બધાનું મિલન થયું. આ પૂર્વ જન્મના પાપકર્મને ઉદય હતે. આવી મહાસતી પવિત્ર સનારી પર પણ કલંક આવ્યું અને કેવી ભારે સજા ભોગવવી પડી ? કે પાપની સજા ભારે હતી છતાં પણ ધર્મની સાધના તેથી પણ વધારે પ્યારી હતી. અભ્યાખ્યાનીને કર્મબંધ જ્યારે એક વાત આટલા વિવેચનથી સ્પષ્ટ થઈ ગઈ છે કે અભ્યાખ્યાન એ પાપ છે. તેથી પાપ પ્રવૃત્તિ અને પાપની વૃત્તિ તો અશુભ કર્મોને બંધ જરૂર કરાવશે. અભ્યાખ્યાની જાતિમદ વગેરે મદનું સેવન કરીને નીચ શેત્ર કર્મ બાંધે છે. તેવી રીતે ગુણોને ઢાંકીને દોષને પ્રગટ કરવાવાળે પણ નીચ ગાત્ર કર્મ બાંધે છે. તત્વાર્થ સૂત્રમાં બરાબર જ કહ્યું છે કે, “પૂજામ કરાંરે સારનોર્મને નીચોત્રી પરનિંદા અને સ્વપ્રશંસા કરવી તથા જે શુભ ગુણ છે તેને ઢાંકવા અને જે દોષ નથી એવા દે ઊભા કરીને આરોપ મૂકે એ નીચ ગોત્ર કર્મ બાંધવાને આશ્રવ માર્ગ છે. નીચ ગોત્ર કર્મ બાંધવામાં અભ્યાખ્યાન સ્પષ્ટરૂપે નિમિત્ત કારણ છે. આ રીતે અશુભ નામ કમ પણ અભ્યાખ્યાની આદી છે. “ વોત્તર વિસંવાર વાસુમ નામનઃ ? મનવચન-કાયાના ત્રણે પગની વકતા, ખરાબ પ્રવૃત્તિ તથા વિસંવાદન વૃત્તિથી અશુભ નામ કર્મ બાંધે છે. જે અશુભ નામ કર્મથી કઢંગુ-કુરૂપ શરીર મળે છે. દુર્ગતિ મળે છે. તેવી રીતે અભ્યાખ્યાનીને જ્ઞાનાવરણીય, દર્શાનાવરણીય ફેમ તે અવશ્ય બંધાય જ છે કેમ કે મોટા-મોટા જ્ઞાની એવા સાધકો પર પણ દેષપણ તે કરતા જ હોય છે. સાધુ સંતે પર પણ દોષારોપણ અને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬૭૩ આક્ષેપ વગેરે કરવાથી આવા કર્મો બાંધે છે. જેના ઉદયથી અજ્ઞાની, મંદ મતિ, મુખગી, કુષ્ટરોગી વગેરે બનવું પડે છે. મેહનીય કર્મને પણ વધારે બંધ થાય છે. જેના ઉદયથી તીવ્ર કષાયની વૃત્તિવાળા, ક્રોધ–કપટી વગેરે બને છે અને અંતરાય કર્મના બંધના ઉદયથી શક્તિહીન, ઓછી શક્તિવાળા અને દાનલાભાદિના અંતરાયવાળા અને છે. આખરે થોડા સમય માટે કરેલ આક્ષેપ-આરોપોના કારણે ભયંકર કર્મો બાંધીને વર્ષો સુધી અથવા જન્મ-જન્માક્તર સુધી દુખી થવું? એ કર્મની સજા કેટલી ભારે છે? અભ્યાખ્યાનનું પરિણામ અજ્ઞાની-અવિવેકી છે જે આવા અભ્યાખ્યાન સેવનની ટેવથી લાચાર છે. “ફુરણ પામે તે અનંતોની”—તેઓ અનંત દુઃખને પામે છે. કેટલાક વાચાળ કે, વધારે પડતું બોલવાવાળા લેકેને તે અભ્યાખ્યાન સેવનનું વ્યસન જ પડી જાય છે. કંઈ લેવાનું નહીં અને આપવાનું નહીં છતાં પણ નિરર્થક પાપ કર્મ બાંધવાની આ પ્રવૃતિ છે. આ વૃત્તિથી(ટેવથી જે લોકે વધારે કલંક આપે છે તે છે તેવા કલંકને અનેક જન્મમાં પ્રાપ્ત કરે છે. “જેવું કરીએ તેવું જ ફળ મળે” એ કર્મ સત્તાને નિયમ છે અને કયારેય ભૂલવું ન જોઈએ. જે આ એક વાકય પણ ધ્યાનમાં રાખીએ તે ઘણા પાપ કરવાના છેડી દઈએ. પરંતુ જેઓને કર્મસત્તા પર વિશ્વાસ નથી તેવા લેકે ઘણા છે. જો કે જવ, ગત જન્મના પાપોના ફળને ભેગવતે દુઃખી દુઃખી થઈ રહ્યો હોવા છતાં તેને કોઈ દિવસ વિચાર જ આવતો નથી કે આ કેનું ફળ છે ? પૂર્વ કૃત કર્મનું આ પરિણામ છે એ ખ્યાલ જ આવતું નથી. જો કે કર્મને ઉદય તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે છતાં જીવ વિવેકી બનતે. નથી, પાપથી નિવર્તમાન પરિણામવાળો થતો નથી અને અભ્યાખ્યાની કેટલાય પાપનું સેવન કરી લે છે. જીવ અર્થદંડ કરતાં અનર્થદંડના પાપથી વધુ દુઃખી થાય છે, નિરર્થક પાપોનું સેવન વધારે કરે છે અને આ જીવ ભવિષ્યની ભવપરંપરામાં અનેક જન્મ સુધી દુ:ખી થાય છે. આવા સુકૃત શુભ કાર્ય, ધર્મધ્યાન, તપ, ત્યાગ વિગેરે ઔષધનું સેવન ત્યારે જ ગુણકારી બની શકે છે જયારે પશુન્ય, અભ્યાખ્યાન, પર–પરિવાદ વિગેરે અપશ્ય સ્વરૂપ પાપને ત્યાગ કરવામાં આવે. વૈદક : Page #25 -------------------------------------------------------------------------- ________________ ६७४ શાસ્ત્રમાં અનુપાનનું મહત્વ વધારે છે. ચરક રાષીએ ચરકસંહિતાના ગ્રંથમાં જણાવ્યું છે કે, “જેઓ પથ્યપાલન કરે છે. તેમને ઔષધની જરૂર નથી (કારણ કે પથ્યપાલનથી જ રેગમુક્તિ થશે) અને જેઓ પથ્યપાલન કરતાં નથી તેઓને પણ ઔષધની જરૂર નથી (કારણ કે તેઓને કુપથ્યના કારણે તે ઔષધ ગુણકારી બની શકતું નથી.)” આયુર્વેદના આ સિદ્ધાંતને અધ્યામમાં અપનાવી શકાય તે ધરતી પર સ્વર્ગનું અવતરણ થઈ શકે! સામાયિક, જીનેંદ્ર પૂજા વિગેરે ઉ ત્તમ અનુષ્ઠાન કરતી વ્યક્તિઓએ આવા અભ્યાખ્યાન જેવા પાપને પડછાયે સેવ પણ ઉચિત નથી. અભ્યાખ્યાનના મૂળમાં અહંની વૃત્તી છે. ત્કર્ષ અને પરોપકર્ષના વિચારોથી આનું સેવન થાય છે. જે જીવમાત્ર પ્રત્યે સ્નેહ પરિણામ જાગે તે આવા પાપોથી અટકવું સુકર બને. ઈન્દ્રલોકની બદલે નિદ્રાલેક લૌકિક ગ્રંથોમાં ફેટવાદના પ્રસંગ પર અભ્યાખ્યાની સંબંધી એક પ્રસંગ બહુ જ વિચિત્ર આવે છે. વિપરીત ભાષાનું આરોપણ કંઈ રીતે કર્યું? એ બતાવ્યું છે. વાત એમ છે કે કુંભકર્ણ ઈલેકની પ્રાપ્તિને માટે તપશ્ચર્યા કરી રહ્યો હતો. તપશ્ચર્યા એટલી કઠોર કરતે હતું કે તેણે ઇલેક મળવામાં કોઈ શંકા જ ન હતી. તેને સાધનામાંથી ડગાવનાર, ચલાયમાન કરનાર કે પાડનાર કેઈન હતું. આ કઠોર તપશ્ચર્યા સાધના પછી ભગવાન શંકર પાસે વરદાન માંગવાનું હતું અને તે વરદાનમાં ઈન્દ્રલોક માંગવાનું હતું. તપશ્ચયાં એટલી કઠોર હતી કે ભગવાને ઈન્દ્રલેક આપ જ પડે. પરંતુ હવે શું કરાય? પૃથ્વી પરને માનવી જે ઈન્દ્રલેક નીચે ખેંચી જાય તો તે અનર્થ થઈ જાય? એવા સમયે સરસ્વતી દેવી આવી. તેણે વિચાર્યું કે સારે મેકે છે. જ્યારે આ કુંભકર્ણ ભગવાન શંકરની પાસે જશે અને વરદાન માંગશે ત્યારે તેની જીભ ઉપર બેસીને ઈન્દ્રલેકને નિદ્રાલેક કરાવી દઈશ અને તેમ જ કર્યું. તપશ્ચર્યાની પૂર્ણાહુતિ પછી ભગવાન શંકરની પાસે વરદાન માંગવાના સમયે મોઢામાંથી નિદ્રાલેક શબ્દ જ નીકળે અને મહાદેવે “તથાસ્તુ' કરીને આશીર્વાદ આપ્યા. હવે શું થઈ શકે? કુંભકર્ણ નિદ્રાધીન થઈ ગયા અને એવી નિદ્રામાં પડયો રહેતો હતો કે કુંભકર્ણની નિદ્રા ચારે બાજુ પ્રસિદધ થઈ ગઈ જ્યારે નિદ્રામાંથી જાગીને પુનઃ મહાદેવ પાસે ગયો અને વાત કરી હે પ્રભુ! હું તે ઈન્દ્રલોક ઈચ્છતો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫ હતા અને આશું થઈ ગયું? નિદ્રાના આશીર્વાદ આપે કેવી રીતે આપી દીધા? પરંતુ શંકરજીએ કહ્યું તેં જે માંગ્યું હતું તે જ તને આપ્યું છે. તે નિદ્રલોક માંગ્યો હતે. મેં તે તારા વરદાન પ્રમાણે તથાસ્તુ કહીને તને આપી દીધો. હવે તે કંઈ જ ન થઈ શકે. અને કુંભકર્ણ નિદ્રાધીન જ રહ્યો. શ્રી જિનાગમની સ્તુતિ कलंक निर्मुक्तममुक्तपूर्णतं, कुतर्क राहु ग्रसन सदोदयम् । अपूर्वचन्द्र जिनच द्रे भाषितं, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ॥ જે કલંકથી રહિત છે. જિનાગ પર કઈ કલંક નથી. અને જે પરિપૂર્ણ સંપૂર્ણ છે. કુતક રૂપી રાહુને ગ્રસી લે છે. સદા ઉદયશીલ છે એવા જિનેશ્વર ભગવંતેથી સંભળાવાયેલા જીનવાણીથી રચાયેલા અને પંડિત જેને નમસ્કાર કરે છે એવા આગમરૂપી અપૂર્વચંદ્રની પ્રાતઃકાળમાં હું સ્તુતિ કરૂં છું. વિષમકાળમાં ભવ્યજીને તરવા માટે બે જ વસ્તુનો આધાર છે “વિષમકાળ જનબિંબ જીનાગમ ભાવયણકું આધારા” પ્રરતુત શ્લોકમાં જીનેશ્વર દ્વારા અર્થથી નિરૂપણ કરાયેલા છનામે કેટલા નિષ્કલંક છે. કલંક રહિત છે તે બતાવાયું છે. એના આલંબનથી આપણે પણ આપણું જીવન નિષ્કલંક બનાવવા પ્રયત્ન કરીએ અને એના અનુભાવે આપણે એટલા પુણ્યશાળી બનીએ કે પછી અભ્યાખ્યાની આપણા ઉપર દેષારોપણ કરે અથવા કલંક પણ લગાવે તે ય ચીકણા ઘડા ઉપર પાણીની જેમ તે સ્થિર નહી રહે, પડી જશે અને આપણે હંમેશ નિષ્કલંક જ રહીએ. સાધુ-સાધ્વીએમાં પણ અલ્યાખ્યાન વૃત્તિ આ પાપ એટલું ભયંકર છે કે સંસારના ત્યાગી વૈરાગી સાધુ સાવીજીઓમાં પણ અભ્યાખ્યાનની વૃત્તિ ભરેલી પડી છે. એવું દેખાય છે. આ કેટલી વિપરીત વાત છે? હા, વાત તે સાચી જ છે કે સાધુ સાધ્વીઓ પણ સંસાર છોડીને સાધુ બન્યા છે. પરંતુ સર્વથા પાપ કયાં છૂટયું છે? મનુષ્ય સ્વભાવની વૃત્તિનું પાપ તે પડેલું જ છે. જો કે પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, મહાવ્રત ઉચ્ચર્યા છે. પરંતુ માત્ર પ્રથમ પ્રાણાતિપાત વગેરે મુખ્ય પાંચ પાપ ન કરવાની પ્રતિજ્ઞા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ મહાવ્રત છે પરંતુ અઢારે પ્રકારના પાપાનું સેવન નહી કરવુ. એવુ પચ્ચક્ખાણ સાધુએ નથી કર્યુ... અને જે કાધ-માનાદિ ભાવ પાપ છે તેના તે પચ્ચક્ખાણ જ કયાં હોય છે? હા, પાપસ્થાનાથી યથાસ ભવ દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ. એ ખરેખર ઉચિત છે એકબીજાના સમુદાયના તથા એક-બીજાના સંપ્રદાયના સાધુ-સાધ્વીએ પર પણ દોષારાપણું કરવું અને ત્યાં સુધી કે એક જ સપ્રદાય અને સમુદાયની અંદર-અંદર પણ આવું દોષારોપણ કરવુ` કે આનામાં કયાં ચારિત્રનુ ઠેકાણું છે? આ તે આવા છે, તેવા છે અને આમ આખી દુનિયાની વાતા કરે. વળી હું જ સાચા તપસ્વી છું! મારી જ સાધના ઊંચી છે. મારું જ ચારિત્ર સરસ છે. ફલાણા આવા છે તે તેવાં છે, અને તેનામાં તેા ચારિત્રનુ કાઈ ઠેકાણું જ કયાં છે ? અરે ! એક વાતનુ પશુ ઠેકાણું નથી અને તે સંપ્રદાયના તેએ તા સાધુ જ કહેવાને પાત્ર ચેગ્ય નથી. અરે ! આવા કેટલાય સાધુ હાય છે? તેઓ શુ ધર્મની આરાધના કરે છે? તે શુ કરાવે છે? વગેરે સેંકડા વાતે કરવી એ અભ્યાખ્યાનની વૃત્તિ છે. છિદ્રો શોધવાવાળી જ દષ્ટિ બની જાય છે આથી નિદા અને અભ્યાખ્યાનની વૃત્તિનું પાપ વધે છે. ગૃહસ્થામાં ધમ ના નામ પર અભ્યાખ્યાન ગૃહસ્થ સંસારી જીવનમાં પણ ઈર્ષ્યા દ્વેષ, તેજોદ્વેષ વગેરેની માત્રા વિશેષ પ્રમાણમાં હોવાથી આરોપ પ્રત્યારોપની વૃત્તિ વધારે રહે છે. એક ડોકટરનું મા ડાકટર પાસે નામ લઇએ તે પણ મેહુ બગડી જાય છે. તેવી જ રીતે એક શિક્ષકનું ત્રીજા શિક્ષક પાસે નામ લઈએ અને કહીએ કે અહુ સારું ભણાવે છે. અથવા એક વકીલનુ નામ ખીજા વકીલ પાસે લઈએ તે તે પણ સીધી સરળ ષ્ટિથી જોતાં નથી. તેવી રીતે ધર્મસ્થાનમાં પણ લેકની આરોપની વૃત્તિ એછી થતી નથી. કોઈએ સંઘ કાઢયા. આટલુ` સારું કામ કર્યુ· તા પણ એ ચાર જણ્ એવા શબ્દ ખેલશે કે ડીક હવે સીંઘ કાઢયા. એમાં શુ માટી વાત થઈ ગઈ ? અને બધાને સેાનાની વીટીની પ્રભાવના તે કરી જ નહી. ખસ ! વાત થઈ ગઈ. એલવાવાળાને લાખા નુકશાન થાય છે અને જેના સંબંધમાં ખેલાય છે તેને કેટલું નુકશાન થાય છે? એવી રીતે કેાઈએ ઉત્સવ મહેાસવ કાવ્યેા. અરે ઠીક ! શુ પ્રભાવના Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬૭૭ તે સારી કરી જ નહીંને? આવા તે ઘણા ઓચ્છવ મહોચ્છવ થાય છે અને પેલાએ ઉપધાન કરાવ્યા લાખ રૂપિયા ખર્ચીને ઉપધાન કરાવ્યા છે છતાં પણ બોલવાવાળા એવા ઘણું છો બેલશો કે ઠીક ! શું ઉપધાન કરાવ્યાં છે? તેમાં શું કર્યું? શું મોટી વાત છે? આવા ઉપધાન થાય છે? સુરતની ધરી તે બનાવીને બધાને ખવડાવી નહીં. મેવા-મીઠાઈમાં તે કંજૂસાઈ કરી. તેમને પૈસા બચાવવા હતા. અને ન જાણે કે શું શું બોલે છે? કેવું કેવું બેલે છે? જાતજાતની ભાતભાતની વાત કરે છે. જ્યારે કરાવવા વાળાએ તે પોતાની શક્તિથી વધારે પૈસા ખર્ચા છે અને લાભ પણ ઘણે લીધે છે ઘણા લો મુકત કંઠે પ્રશંસા પણ કરે છે છતાં ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓને ક્યારેય સંતોષ જ નથી થતો અસંતુષ્ટ લોકો કયાં તે નિંદા કરશે અથવા અભ્યાખ્યાન વૃત્તિથી કલંક લગાવશે. સાપના ડંખની જેમ આને પણ દોષારોપણ, આરોપ અથવા આક્ષેપને સ્વભાવ પડી જાય છે. તેથી અભ્યાખ્યાની શિષ્ટ–પુરૂષ અથવા સજજન બની શકતી નથી. સમાજનું ભૂષણ બની શકતા નથી. ગુણાનુવાદની સભા કેઈ મહાન વ્યક્તિના મૃત્યુ પછી ગુણાનુવાદની એક સામાન્ય સભા રાખવામાં આવે છે. જેમાં ઘણા લોકો જેનું મૃત્યુ થયું છે તેના સંબંધમાં ભાષણ કરે છે. તે સમયે કેટલાક લોકે વધારે પડતી ખુશામત અથવા અત્યંત પ્રશંસા પણ કરે છે, કેમ કે જે તે વ્યકિત તેમની અભીષ્ટ ઈષ્ટ હોય તે અતિશકિત અલંકારથી તેની પ્રશંસા કરે છે. જાણે કે તે સર્વશ્રેષ્ઠ ન હોય એવા પ્રશંસના પુષ્પ પાથરે છે. એક સારા વિદ્વાને કેઈના સંબંધમાં કહ્યું કે અરે! તે કેવું મૃત્યુ પામી. ગયા? તેમને તે મોક્ષ થઈ ગયે. તે તે અજર-અમર થઈ ગયા. તેમની આવી પ્રશંસાના કારણે સામાન્ય લોકો આકર્ષિત થઈ જાય છે. સભાની પૂર્ણાહુતિ પછી જ્યારે ઘરે પાછા ફરે છે ત્યારે રસ્તામાં. ચાર–છ માણસોએ વાત કરતાં કહ્યું કે મરવાવાળો મહામૂર્ખ હતું, લુચ્ચે હતે, આ હતું તે હતા વગેરે આ રીતે આખી દુનિયાની વાતે કરતે રહ્યો. આરોપાત્મક આક્રોશ જોઈને કોઈ સજને કહ્યું Page #29 -------------------------------------------------------------------------- ________________ १७८ અરે! તમે તે સભામાં કહ્યું તેનું નિર્વાણ (મેક્ષ) થઈ ગયું અને હવે પાછી આવી વાતે શા માટે કરો છો ? ત્યારે વકતાએ જવાબ આપ્યો કે હા હું આટલું છે તેના પુત્ર વગેરે પરિવાર સાંભળી રહ્યા હતાં છતાં પણ તેઓને કયાં અક્કલ હતી કે મને માત્ર ૧૦૦ રૂ. જ આપ્યા. જ્યારે ૧૫૦ રૂ. ની વાત થઈ હતી. તે પછી હવે શા માટે સારુ બેલું? વિચારે! આવી વાતોથી લેક પર શું છાપ પડશે? માત્ર પૈસા જ સાંસવ છે? શું સાથી જ બધું થાય છે? તે તે પછી આ વાસ્તવિક ગુણાનુવાદ ન થયે. આ તે ભાટચારણોની પ્રશંસા થઈ. આવી ખુશામત અથવા પ્રશંસામાં ગુણોનું આરોપણ થાય છે અને દેષ હોવા છતાં પણ, છુપાવાય છે અને સમય આવ્યે ગુણને પણ છુપાવીને દોષનું કલંક લગાડાય છે. આ પ્રકારે અનેક રીતથી લોકો અભ્યાખ્યાનનું સેવન કરે છે. અભ્યાખ્યાનીને હિંસા - (હત્યા) ને દોષ પણ લાગે છે અભ્યાખ્યાની પ્રાયઃ નિર્દયી, ક્રૂર નિષ્ફર વૃત્તિવાળા હોય છે. તેમની વેશ્યાઓ પણ પ્રાયઃ અશુભ હોય છે. માની લઈએ કે આવા મનુષ્ય કેઈના પર કલંક લગાડયું અને સામેની વ્યક્તિ જે વધારે સંવેદનશીલ સ્વભાવની હોય અને તે પોતાના પર આવેલા કલંકને સહન ન કરી શકે, તેને ધકકે લાગે, તેના દિલમાં ઊડી ચેટ પણ લાગે, તેને એ ભય પણ રહે કે હવે મારા માટે આ દુનિયામાં રહેવું મુશ્કેલ છે અને આવા વિચાર કરીને કદાચ તે આત્મહત્યા પણ કરી લે તે તેનું પાપ કેને લાગે? કઈ હદયનું દિલનું નરમ હોય તે લેકે અભ્યાખ્યાનીના ભાગ બની જાય છે અને જીવનને અંત પણ લાવી દે છે. પંચેન્દ્રિયની હત્યાનું પાપ અભ્યાખ્યાનીને લાગે છે. તે નિમિત્ત કારણ બને છે. આપણે જ્યારે બીજાને નિમિત્ત આપીએ છીએ તે તેનું પાપ આપણને લાગે છે. કેઈ આપણું નિમિત્ત લે છે. તે એમાં આપણું કર્તુત્વ નહીં હોવાના કારણે પાપ નથી લાગતું. છતાં પણ ‘ઉત્તમ આત્માને એનું દુઃખ જરૂર હોવું જોઈએ. આ નિમિત્તતા આપવાથી જે અશુભ કર્મ બંધાય છે તેના ફળસ્વરૂપે જીવને નરક આદિ દુર્ગતિમાં જવું પડે છે. આથી કોઈના પર પણ આરોપ ચડાવી કલંક લગાડવું એ ઘેર પાપ છે. આના ભૂગર્ભમાં જોઈએ તે બીજા Page #30 -------------------------------------------------------------------------- ________________ ६७८ પ્રત્યે પ્રેમદષ્ટીને અભાવ એ મુખ્ય કારણ છે. આપણી વ્યક્તિની ભૂલની, આપણે માફી આપી શકીએ છીએ. એટલે જેના પ્રત્યે પ્રેમ નથી એની. ભૂલે મેટા સ્વરૂપે જણાય છે. પ્રેમને માફીમાં રસ છે. અહંકારને. સજામાં રસ છે અને વળી સ્વાદુવાદ દષ્ટીના અભાવે બીજાના દષ્ટિકોણને. નહી સમજવાથી પણ આરોપનું પાપ થઈ જાય છે. એમાં જ્યારે બીજાના ચારિત્ર ઉપર આરોપ મૂકવાને અવસર ઉપસ્થિત થાય છે. ત્યારે ચારિત્ર ઉપરના કલંકને અસહ્ય માનતા ઘણું જ આત્મહત્યાને માર્ગ પણ અપનાવે છે. અને કેાઈ સશક્ત જીવ તેનો પ્રતિકાર કરવા. પણ કટીબદ્ધ બને છે. જેની ઉપર કલંક લગાવવામાં આવે છે તેને તે નુકશાન થાય. જ છે. પણ અભ્યાખ્યાનીને પણ ક્યાં શાંતિ મળે છે ? એને પણ હંમેશા પિતાના દાવની ચિંતા રહે છે ? રાત્રે સુતી વખતે પણ તેની ઉંઘને હરામ કરે છે. તેનું સમસ્ત જીવન અસત્યમય બની જાય છે.. સમાજમાં આવા માણસની કોઈ કદર કરતું નથી. તેને અવિશ્વાસની નજરે જુએ છે. આજે તમે કોઈના ઉપર દોષની ચાદર ઓઢાડે છે આવતી કાલે સંભવ છે કે તે તમારા ઉપર દોષારોપણ કરશે. સૂતેલા સાપને ઈ છેડવાની જેમ સમાજ આવા માણસેથી દૂર રહેવા ઈચ્છે છે. એને ચંડાળ માનીને તેને સ્પર્શ પણ વજર્ય માને છે. અભ્યાખ્યાની બીજાના સારા સદભત ગુણાને પણ જોઈ શકતા નથી, કોઈનું સારું બેલી શકતું નથી. આથી. સમાજમાં લોકો એના દુઃખના દિવસોમાં તેની પાસે પણ ઉભા રહેતા નથી. કોઈ તેને મદદ કરવા ઈચ્છતું નથી. સમાજની અંદર તે પતિત, ભગ્ન પરિણામી, અધમ જણાય છે. નીલકાર તે ત્યાં સુધી કહે છે કે બીજામાં દોષ હોય તે પણ બેલવા ન જોઈએ તે પછી દેષ ન હોવા છતાં દોષપણને પ્રશ્ન જ કયાં રહે છે ? ટૂંકમાં, “માત્મવત્ સર્વ ભૂતેષુ : વસતિ ઇવ પરથતિ એટલે પિતાના આત્માની સમાન સર્વ ને જોવાની કળા જેને પ્રાપ્ત થઈ છે. જીવત્વ પ્રત્યે જેને બહુમાન છે. Reverance for life અગત્યને ગુણ છે. જેનો વિકાસ પામે છે. બીજાના દે પ્રત્યે જે સહિષ્ણુ છે. અને જેને અહંકાર સતાવતા નથી તેવા જ આ અભ્યાખ્યાનના પાપથી વેગળા રહી શકે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ અભ્યાખ્યાનનું પાપ સેવતા બાંધેલા ભારે ૭ કર્મ અદ્ધતા દ ને પ્રગટ કરીને આરોપ કરવાના પાપને શાસ્ત્રકાર મહર્ષિએ અભ્યાખ્યાન કહે છે. આ અભ્યાખ્યાન સ્વ-પ૨ ઉભયના મનમાં દુષ્ટતા પ્રગટ કરનાર છે. આરોપ-આક્ષેપની પ્રવૃત્તિ આ અભ્યાખ્યાન પા૫ સેવવાથી કરતા-કરતા- ક્રોધ-માન-માયા- લેભછેષ આદિ ઘણાં પાપને એક સાથે જીવ સેવે છે અને ભારે કર્મ બાંધે છે. અભ્યાખ્યાનના સંઘર્ષમાંથી કલહનું સ્વરૂપ ઉભું થઈ જાય છે. શંખવર્ધન નગરના રાજા શંખપાલની પુત્રી ગુણશ્રી હતી. પિતાના ભાઈ ધનપતિ રાત્રિના સમયે રૂમમાં સુવા જાય છે અને થોડીવારમાં તેની પત્ની પણ સુવા જતી હતી તે વખતે દરવાજે ઉભી રાખીને જોરથી બોલવા લાગી હે ભાભી ! બહુ વધારે કહેવાની જરૂર નથી પણ આપણી સાડી ઉપર કેઈ ડાઘ ન પડવા દે.. સમજ્યા ને?.. શિયળનું રક્ષણ બરાબર પૂરેપૂરું અણિશુદ્ધ કરવું. મનમાં માયાની કપટવૃત્તિ રાખીને વ્યંગમાં અભ્યાખ્યાન સેવવા પૂર્વક નિષ્કારણ આવી રીતે બેસીને પતિના મનમાં શંકાનું ભૂત ઉભુ કર્યું. પત્ની પતિની સાથે પથારીમાં સુવા ગઈ ત્યારે બેનના શબ્દો સાંભળીને ખિન થયેલા મનથી ભાઈએ પત્ની તરફથી મેટુ ફેરવી લીધું, પત્નીના ચારિત્ર ઉપર ધનપતિને શંકા જાગી. તર્ક-વિતર્કના વાદળે ઘેરાવા લાગ્યા અને પત્નીને ધૂત્કારીને કાઢી. બસ મારી પાસે સૂઈશ નહીં, મારા ઘરમાં પણ રહીશ નહીં. ભારે તિરસ્કારપૂર્વક અપમાનિત કરી. સ્ત્રીના જીવનમાં શિયળ એ જ એનું મેટું આભુષણ છે અને એના ઉપર જ શંકા ઉભી થતા. જીવન-મરણ ને પ્રશ્ન બની જાય છે. પત્ની ઘરમાંથી નીકળી ગઈ. અને ૩-૪ દિવસ ઘણી દુઃખી થઈ આત્મ હત્યાના વિચારો કરવા લાગી. આવી દયનીય સ્થિતિ જોઈને શિખામણ આપનારી બેન ને દયા આવી અને ફરી એક દિવસ ભાભીને લાવીને ભાઈ પાસે લઈ ગઈ ભાઈને ઠપકો આપતા કારણ પૂછ્યું શું થયું છે? કેમ ભાભીને કાઢી મૂકી છે? એવી શું વાત છે? એટલે ભાઈએ ખાસ ખુલાસે કરતા કહ્યું કે... તમે જ તે તે દિવસે કંઈક કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું અને મને ખ્યાલ આવ્યો એટલે મેં તેને કાઢી મૂકી. બહેને કહ્યું કે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ એમાં કાઢવાની શી જરૂર? મેં તેને સારી શિખામણ આપી હતી. ઉપદેશ આપતા કહ્યું હતું. એમાં શું થઈ ગયું? ભાઈ વિમાસણમાં પડી ગય.....અરેરે ...? પત્ની ને પાછી ઘરમાં રાખી અને પૂર્વવત્ પ્રેમથી રહેવા લાગ્યા. પરંતુ માયાપૂર્વક કપટવૃત્તિથી આ નાટક કરવામાં બહેને અભ્યાખ્યાનનું પાપ સેવીને ભારે ચીકણા કર્મ બાંધ્યા. કાળાન્તરે બીજી વખત પિતાનો બીજો ભાઈ પણ પિતાને કહ્યાગરે છે કે નહીં? તે જોવા માટે તેની પણ પરીક્ષા કરવાની બુદ્ધિથી તેની પાની પણ સુવા જતી હતી ત્યારે જોરથી એવી રીતે કહ્યું કે ભાભી! વધારે તે તને શું કહે ? હાથ બરાબર સાચવવા અને ચકખા રાખવા! બસ આટલામાં સમજી જાઓ. વધારે નથી કહેવું. ભાભીને કહેવાતી આ વાત ભાઈએ પણ સાંભળી અને તેને શંકા પડી કે કદાચ મારી પત્નીની ચોરી વગેરે કરવાની આદત હશે ? કયાંયથી કંઈ ચોરતી હશે? એટલે જ બહેને આવી રીતે કહ્યું હશે? આવી શંકા મનમાં થવાથી રાત્રે પત્નીને ખૂબ મારપીટ કરી, અને ઘરમાંથી કાઢી મૂકી. પની પિતાને પિયરે ગઈ. ૪-૬ દિવસ સુધી ભારે કલહ કંકાસનું વાતાવરણ રહ્યું. નિરર્થક દષારોપણના કારણે ભાભી રડી-રડીને દિવસો. પસાર કરવા લાગી. પિતાના ભાઈની પરીક્ષા કરી રહેલી બહેને જોયું કે ભાઈ પણ કહ્યાગરે તે છે. મારા પાસા સીધા પડે છે. હું ધારે એવી સ્થિતિ નિર્માણ થાય છે. ભાભીને થોડા દિવસ પછી પિયરેથી બેલાવી અને ભાઈ સામે લઈ જઈને પૂછ્યું કે ભાઈ ! શા માટે ભાભીને કાઢી મૂકી છે? કેમ બેલતા-ચાલતા નથી ? શું વાત છે...? ત્યારે ભાઈએ સામેથી કહ્યું કે તમને જ કહેતા મેં સાંભળી છે કે... હાથ ચોખા રાખવા વગેરે વાતનું કારણ વ્યક્ત કરતા ભાઈએ ખુલાસો કર્યો. ત્યારે બહેને કહ્યું કે એમાં શું થયું? એ તે ફક્ત શિખામણ આપતા કહ્યું હતું ! એને તમે સાચા અર્થમાં દેષરૂપે માની લીધું અરેરે..એમ કહીને ફરીથી માયા-કપટ કરતી વાત ફેરવવા માંડી. આ રીતે બને ભાઈએ કહ્યાગરા છે કે નહીં તેવી પરીક્ષા કરવા માટે ભાભીઓ. ઉપર દેષારોપણ કરતા શબ્દોને શિખામણનું રૂપ આપીને અભ્યાખ્યાનનું પાપ સેવ્યું અને ભારે ચીકણા કર્મો બાંધ્યા. પાપ નાનું હોય છે પણ કર્મ મેટું ભારે બંધાય છે. અભ્યાખ્યાનમાં આક્ષેપ-આરોપ કરવાનું પાપ ભલે અ૫ ૨ મિનિટનું હોય Page #33 -------------------------------------------------------------------------- ________________ પણ એમાંથી બંધાયેલ કર્મ ઘણું ભારે હોય છે. તે ઉદયમાં આવતા ભારે દુઃખી થવું પડે છે. જેવા કર્મ કર્યા હોય તેવા જ ભેગવવા. પડે છે. કાળાન્તરે આયુષ્ય સમાપ્તિ થઈ. પાછલી વયે ચારિત્રાદિ લઈને આરાધી પુણ્યોપાર્જન કરીને દેવલેકે ગયા.... અને દેવગતિનું આયુષ્ય પૂર્ણ થતા ત્યાંથી ચ્યવીને ગજપુર નગરમાં શંખ શેઠની પત્ની શુભ. કાન્તાની કુક્ષીમાં પુત્રી પણે ઉત્પન્ન થઈ. સર્વાગ સુંદરી નામ પડ્યું. યૌવનવયે પિતાએ બંધુદેવને પરણાવી ધામધૂમથી લગ્ન થયા. સર્વાગ સુંદરી પત્ની રૂપે પતિની સાથે પ્રથમ સુહાગરાત્રીએ સંસારના સુખ ભોગવવાના વિચારથી સૂવા જાય છે. એ લગ્ન જીવનની પ્રથમ રાત્રિના સમયે જ “ગયા ભવમાં બાંધેલ અભ્યાખ્યાનના પાપનું ભારે કર્મ ઉદયમાં આવ્યું. ત્યાંને ક્ષેત્રવાસી ક્ષેત્રપાલ આવ્યો તેને ગમત સૂજી તેણે પુરૂ પાનું રૂપ લઈને રાત્રિના સમયે શયનખંડમાં સુહાગ સુંદરીની સાથે વાતચિત કરવા લાગ્યા. વિષયકીડાની રાગપાષાક અલીલ વાત કરવા લાગ્યા અને એટલામાં પતિ પણ સુવા માટે શયનખંડમાં પ્રવેશ કરે છે. અને તેને દેખાય તે રીતે ઝડપથી તે બીજે પુરૂષ ખસી ગયે. આ જોઈને સાચા પતિ બંધુદેવને શંકાપડી. કે અરે! આ પત્નીને તે કેઈ પર પુરૂષ સાથે સંબંધ હોય એમ લાગે છે. શંકાનું ભૂત કુંશકા ઓના વમળમાં વધુ ઘેરાવા લાગ્યું. કઈ પણ બેલ્યા ચાલ્યા વગર પતિ બંધુદેવ ચુપચાપ રવાના થઈ ગયો. અને રાત્રિએ કોઈને ખબર પણ ન પડે તેવી રીતે બહાર ગામ જતે રહ્યો. બિચારે પત્ની સર્વાગ સુંદરી આખી રાત્રિ પલંગ ઉપર રડતી બેઠી રહી. ખરેખર વાત સાચી છે કે હસતા તે બાંધ્યા કર્મ રોતા નવિ છૂટે રે પ્રાણિયા! પ્રભાતે સખીઓ આવી અને સર્વાગ સુંદરીની આવી સ્થિતિ જોઈને ચિંતામાં પડી. વિના કારણે પ્રજનને આ દુઃખ અણધાયું આવી પડયું. બસ આનું જ નામ કમનો ઉદય જીવનથી કંટાળી ગયેલી સર્વાગ સુંદરીને સાધ્વીજી મહારાજાને સમાગમ થા. આ સત્સંગના પ્રભાવથી સર્વાંગસુંદરી વૈરાગ્વતી બની અને દીક્ષા લઈ સાધવી બની. ગુરુજી સાવીજીએ આદિ સાથે વિહાર કરે છે. અભ્યાસ કરે છે. એક દિવસ એક ધનાઢય સાર્થવાહના ઘરે ભિક્ષા માટે ગયા. પારિ વારિક કલેશના કારણે ઘરની વહુઓએ સાદવજીને છેડે ઉપદેશ આપવા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬૮૩ વિનંતી કરી અને સાધ્વીજી એ ઉપદેશ આપ્યો. કલેશ કરવામાં થોડે સુધારે દેખાય એટલે સાવજને રોજ આવવા વિનંતી કરી અને સાધવજી પણ તે જ નગરમાં રોકાઈને રોજ આવવા લાગ્યા ૧-૨ કલાક રોકાઈને પણ બધાને સમજાવવા લાગ્યા. શુભ પ્રવૃત્તિમાં રત એવા જીવને પણ પૂર્વે બાંધેલા અશુભ કર્મોને ઉદય થાય છે. બીજા ભાઈની પત્ની ઉપર અભ્યાખ્યાનનું પાપ સેવતા કરેલ દેષારોપણના આક્ષેપનું પાપ ઉદયમાં આવ્યું અને સાર્થવાહના ઘરમાં એક મેતીની માળા ખોવાઈ. જે સાદવજીની હાજરીમાં જ મેંતીઓ પરવીને બનાવી હતી. તે ઘણું કીમતી હતી. ખવાઈ જતા બધાને સાદવજી ઉપર શંકા થઈ. આ શંકા વધુ ઘેરી બની અને ચારે બાજુ લોકમાં પ્રસરી. નગરના લેકે ભેગા થઈ ગયા અને સાઠવીને જેમ તેમ સંભળાવીને કાઢયા. ભારે અપમાનિત થઈને સાધ્વીજી દુઃખી હૈયે રવાના થયા. ચોરી ન કરી હોવા છતાં પણ ચેરીનું દષારોપણ માથે થયું અને અપકીતિ થઈ આનું નામ કમને ઉદય ગયા ગુણશ્રીના ભવમાં અભ્યાખ્યાનનું પા૫ સેવતા જે ભારે કર્મ બાંધ્યા હતા તે કર્મ બીજા સર્વાંગસુંદરીના ભવમાં ઉદયમાં આવ્યા. અને જેવા આળ દીધા હતા તેવા આળ આક્ષેપ પિતાના ઉપર આવ્યા, માટે જ્ઞાનીઓએ ૧૮ પાપ સ્થાનેમાં ૧૩ માં નંબરે અભ્યાખ્યાનનું પાપ સ્થાન આપ્યું છે. કષાય ભાવથી બીજાઓ ઉપર આક્ષેપ આરોપ કરવા પૂર્વક આળ દેવું, કલંક લગાડીને કોઈની ઈજસ્ત પ્રતિષ્ઠાને ખતમ કરવાની બુદ્ધિ રાખવી એ શ્રેષવૃત્તિનું મહા પાપ છે. કર્યા કર્મ ભેગવ્યા વિના કોઈ છુટકારો નથી. માટે જે કર્મના વિપાક કાળે દુઃખ થી બચવું હોય તો પહેલા પાપ કરતા અટકવું જોઈએ. પાપ કરતા બચના કર્મોનાથી બચશે અને કર્મોને ઉદય જ નહીં હોય તે તથા પ્રકારના દુઃખોથી બચશે. માટે દુઃખથી મુક્ત થવાની ઈચ્છાવાળાએ સર્વ પ્રથમ પાપથી બચવું હિતાવહ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ચૌદમું પાપસ્થાનક “પેશન્ય” ચાડી ખાવીએ મહાપાપ છે. અઢાર પાપસ્થાનકમાં ચૌદમું પાપસ્થાનક પશુન્યનું છે. પશુન્યને સીધે અર્થ છે ચાડી ખાવી. શ્રી સ્થાનાંગ સૂત્રના ૪૮-૪૯ સૂત્રની ટીકામાં પશુન્યની વ્યાખ્યા કરતા ફરમાવ્યું છે કે “પશુન્ય-પશુન-પ્રચ્છન્ન તોષાવિમવનમ્ પશુન્ય અર્થાત્ પિશુનકર્મ, અર્થાત્ સાચા-જૂઠ્ઠા અનેક દે વ્યક્તિની ગેરહાજરીમાં ખુલ્લા કરવા, કહેવા વ્યવહારિક ભાષામાં તેણે ચુગલી ખાવી એમ કહેવાય છે. ગુજરાતીમાં “ચાડી ખાવી” કહે છે. જે દે છે, અને નથી એવા પણ દેને પ્રગટ કરીને કેઈને કહેવા કોઈની સામે પ્રગટ કરવા તેને પણ શાસ્ત્રકાર મહર્ષિઓએ પાપ જ ગયું છે. અભ્યાખ્યાન અને પશુન્યમાં અંતર ઉપર-ઉપરથી જેવાથી તમને સમજાશે કે તેરમું અને ચૌદમું અભ્યાખ્યાન અને પશુન્ય બને એકસરખા જ દેખાય છે. બંનેનું કાર્ય સરખું જ છે. કેટલાક લોકોને ભ્રમ થઈ જાય છે. પરંતુ એવું નથી જે બન્ને એકસરખા હોય, અથવા એક જ જેવા હોય તે જ્ઞાની ભગવંત બનેને સ્વતંત્ર જુદા-જુદા પાપસ્થાન શા માટે કહે ? જે તમે બારીકાઈથી ધ્યાન રાખીને જેશે તે બન્ને પાપસ્થાનક તમને સ્વતંત્ર દેખાશે. બન્નેનું કાર્યક્ષેત્ર પણ જુદુ-જુદુ દેખાશે. છતાં પણ કેટલાક અંશે બન્નેમાં સાદશ્ય જરૂર લાગે છે. સાદશ્યએ પ્રકારનું છે કે સત્-અસત્ દેશનું પ્રગટીકરણ છે. સારા-ખરાબ દેને પ્રગટ કરવાના હોય છે. જે ગુણ છે તેને છૂપાવવા અને દેને કહેવા જે દે નથી તે દોષ પણ કહેવા છે અને કજિયા કર, લડવું-ઝગડવું એટલી સાદક્યતા બંનેની વચ્ચે જરૂર છે. છતાં પણ બન્નેનું કારણ જુદુ જુદુ છે, રીત જુદી-જુદી છે. બંનેના માર્ગે અલગ-અલગ છે. દિશાએ ભિન્ન છે અભ્યાખ્યાનમાં સીધે આરોપ કરવાની વાત છે. કલંક લગાડાય છે. જાહેરમાં પણ દોષારોપણ અને આક્ષેપ કરાય છે. અભ્યાખ્યાની વધારે બળવાન-નિષ્ફર ડાય છે જ્યારે પૈશુન્ય વૃત્તિવાળા ડરપોક-દુર્બળ હોય છે. અભ્યાખ્યાની સિંહવૃત્તિવાળા હોય છે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫ ત્યારે પેશન્ય વૃત્તિવાળા શિયાળની જેમ દૂર-દૂર ભાગે છે, તે વધારે નરમ હાય છે. કલ`ક આપવાવાળા બુદ્ધિ વધારે ચલાવે છે. જ્યારે વૈશુન્યવાદીની બુદ્ધિ વધારે નથી ચાલતી. તે જાહેરમાં અનેકની વચમાં નથી એલી શકતા તે એકાંતમાં કઇ એક-બે જણના કાનમાં કહે છે. તે આરાપાત્મક અથવા કલકાત્મક વધારે નથી ખેલતા, તે નાની -નાની ભૂલાની પણ ચાડી ખાય છે, જ્યારે અભ્યાખ્યાની માટા-મોટા આરેાપ-કલક લગાવી શકે છે. કેાઈના ચારિત્ર પર કલ'ક લગાવીને તેની પ્રતિષ્ઠાને ધૂળ જેવી કરી નાંખે છે જ્યારે પેશન્ય વૃત્તિવાળા બિચારા એ-ચાર જણના કાનમાં વાત કરે છે, તેની વધારે હિંમત જ નથી ચાલતી અને તે કોઇને પણ એકદમ તા નીચે પાડી શકતા નથી, પરંતુ થાડા અંશે અપમાનિત જરૂર કરી શકે છે. કાઈને એ શબ્દ જરૂર સંભળાવી શકે છે. તે ડરતા-ભાગત કરે છે. અભ્યાખ્યાનીમાં ક્રોધ-માન --દ્વેષ અધિક માત્રામાં રહે છે તે વૈશુન્ય વૃત્તિવાળામાં માયા-કપટ –લેાસના અંશ કેટલાક અંશે મિશ્રિત રહે છે. હા, એક વાત સાચી છે કે બંન્ને મૃષાવાદના જ ઘરાક છે. જૂહુ' ખેલવાનુ જ બન્નેનુ કાર્યક્ષેત્ર છે. અને ઈર્ષ્યા-દ્વેષ, મત્સર વૃત્તિવાળા જ મને જ છે. તેથી વૈશુન્યમાં દ્વેષની માત્રા પણ વધારે રહે છે. કાઇના પ્રત્યે દ્વેષ વધારે રહેવાથી તેના સબ ંધમાં ચાડી ખાવાની વૃત્તિ વધારે રહે છે. તે એ જ જોતા હેાય છે, શેાધતા હોય છે કે કયારે તેના હાથે થોડી ભૂલ થાય, અપરાધ (ગુના) થાય. જો અપરાધ કે ભૂલ થઇ જાય તે વૈશુન્ય વૃત્તિવાળાને ખારાક મળેલા સમજવા. અહીયા દ્વેષ (Dilute) કરેલા છે. બીજાના દ્રોહની વૃત્તિ તેમાં રહે છે. જો આમ જોવા જઇએ તા. મા વૃત્તિ વધારે પડતી ખાળકામાં અને સ્ત્રીઓમાં રહેલી હાય છે. હા તેથી તેના અથ એવા નથી થતા કે પુરૂષામાં આ પાપ નથી હોતું. એવી વાત પણ નથી. કાન ભંભેરવાવાળા કેટલાક પુરૂષા પણ મળે છે. છતાં પણ લાખામાં તેનું પ્રમાણ જોવામાં આવે તે આ પાપ સીએમાં અને બાળકમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પણ બાળકોની અપેક્ષાએ સીએમાં કંઇક ગુણી વધારે વૈશુન્ય વૃત્તિ રહે છે. અને કેટલાકને તા ટેવ જ પડી ગઇ હૈાય છે. પ્રાયઃ વૈશુન્ય વૃત્તિમાં નારદ, વૃત્તિ પણ સાથ આપતી હૈાય છે. આ નારદવૃત્તિથી વૈશુન્યવાદીઓ કેટલાકને લડાવે-ઝગડાવે છે, અને તેમાં જ તેને મજા આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ १८६ પશુન્યવાદી કેવો હોય છે ? अन्यस्य तापनाद्यर्थ पैशुन्य क्रियते जनैः । स्वात्मा हि तप्यते तेन, यदुक्त स्यात्फलं च तत् ॥ બીજાને ગુસસે કરવા માટે, સતાવવા માટે જે મનુષ્ય પશુન્ય વૃત્તિનું સેવન કરે છે તે સ્વયં પણ તેને તાપથી સંતપ્ત થાય છે. તેનું ફળ તેને પિતાને પણ સહન કરવું પડતું હોય છે. તે માયાવી વૃત્તિથી પશુન્યનું વધારે સેવન કરે છે. તેની મને વૃત્તિ હલકી હોય છે. હલકી કક્ષાની અધમ મને વૃત્તિથી આ પાપનું સેવન કરે છે. ગુણાનુરાગ પણું, નથી હોતો અને ગુણે પ્રત્યે કે આકર્ષણ પણ નથી રહેતું. તે તે કેઇના દોષ જેવાવાળે જ હેય છે. કેઈની ભૂલેને જ જોયા કરતે હોય છે. પ્રાયઃ મેટા-સારા, સીધા-સાદા, ભોલાભાલા, યશકીર્તિવાળા સારા પ્રતિષ્ઠિત લોકેને તે પિતાને શિકાર બનાવે છે. સજજનોને અને ગુણવાન લોકોને હલકા કેવી રીતે દેખાડું ? એ જ તેની મને વૃત્તિ રહે છે. આથી તેમાં મત્સરવૃત્તિ વધારે રહે છે. ઈર્ષ્યા-દ્વેષ પણ રહે છે. બીજાના રહસ્યને તે પોતાને દ્વેષને માયા-લેભના માગે કાર્યશીલ બનાવે છે. ભેદને પ્રગટ કરવાની તેની વૃત્તિ રહે છે. પૈશુન્યવાદી કોઈના ઉત્કર્ષને સહન કરી શકતો નથી. કેઈનું સુખ પણ જોઈ શકતો નથી. તેની આંખોમાં વિશેષ પ્રમાણમાં દ્વેષ અને વૈમનસ્યની માત્રા રહે છે. પશુન્ય વૃત્તિનું વ્યસન– पापस्थानक हो के चौदमु आकरु । पिशुनपणानु हा के व्यसन छे अति बुरु ॥ અઢાર પાપસ્થાનેમાં નાના સ્વરૂપમાં દેખાતું આ ચૌદમું પૈશુન્ય પાપસ્થાન ઘણું કઠીન–છે. જેવી રીતે લેકેને ખાવા-પીવાનું વ્યસન લાગે છે. તેવી રીતે પિશુનવૃત્તિનું વારંવાર સેવન કરવાથી ટેવ પડી જાય છે તેથી તે વ્યસનનું રૂપ લઈ લે છે. જેવી રીતે વ્યસની નશાવાળી વસ્તુ વગર રહી શકતું નથી, તેને તે વસ્તુ જોઈએ જ છે. તેવી રીતે પિશનપણાની ટેવ અર્થાત્ ચાડી ખાવાની, કાન ભંભેરવાની ટેવ ઘણી ખરાબ હોય છે. તેના પણ વ્યસનીઓ તેના વગર નથી રહી શકતા. કયાંકથી ને ક્યાંકથી વાતો સાંભળી આવશે અને તે વાતે દસ-વીસ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૮૭ જણાને કહેતે રહેશે. વ્યસની પોતાની નશાવાળી વસ્તુને પ્રયત્ન કરીને શોધી કાઢે છે. તેવી જ રીતે પિશનપણાની ટેવવાળા વ્યસનીઓ કયાંક બે ચાર જણ વાત કરતાં હશે ત્યાં જઈને શાંતિથી બેસી જશે અને તેની વાત સાંભળશે. ત્યારપછી ત્યાંથી ઊઠીને જેના વિષયમાં વાતે થઈ હતી ત્યાં જઈને તેઓને ઝગડાવશે. બે વાતો સંભળાવતા-સંભળાવતા પણ વળી તેમાં પિતાનું મીઠું-મરચું નાંખીને-વધારીને કહેશે, કાનમાં કહેશે અને સાથે એમ પણ કહેશે કે અરે ભાઈ સાહેબ ! મારું નામ ન આવે તેનું ધ્યાન રાખજો મારું નામ આપશો જ નહીં કે આ કહ્યું છે. મેં તો તમારા ભલા–સારા માટે કહ્યું છે અને આ રીતે તે દસ-વીસ વાત બનાવશે તે ગભરાય છે કે મારું નામ ન આવી જાય. પિશુનવૃત્તિવાળા આમ પણ પહેલેથી ડરપોક વધારે હોય છે. સાચી વાત તે એ છે કે તે ચાર-છ જણની વચમાં બેસીને ત્યાંથી વાત સાંભળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એકની પાસેથી બીજાની પાસે પહોંચાડવાનું ટપાલીનું કામ કરે છે. ચેરે ઘણા પ્રકારના હોય છે. ધન–પૈસા વગેરે ચરવાવાળા જુદા પ્રકારના હોય છે અને વાતેના ચાર એક જુદા જ પ્રકારના હોય છે. જે માત્ર વાતની જ ચોરી કરે છે. અહીંનું ત્યાં ને ત્યાંનું અહીં કહે છે.. પ્રાયઃ લેકે આવા માણસેને “મા” પણ કહે છે. આ થોડા ભેદી વૃત્તિવાળા હોય છે. ભેદેને, રહસ્યમયી વાતને ફેડવાવાળા, ગુપ્તચર-જાસૂસી વૃત્તિવાળા કહેવાય છે. તેમને ચમચા પણ કહ્યાં છે તે બરાબર જ છે કેમ કે ચમચાની જેમ તે પણ વચમાં રહીને દાળ હલાવવાનું કામ કરે છે. વાતે ચલાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત પહોંચાડે છે. આ કેઈને પૈસાદાર ગુપ્તચર નોકર પણ બની જાય છે. પછી તેઓને વાતે પહોંચાડવાનું કામ કરે છે. કયારેક-કયારેક તે લેકે આવા પશુન્ય વૃત્તિવાળાને સારી રીતે સમજી જાય છે અને તેના આવતાની સાથે જ વાતો બંધ કરી દે છે. અથવા તેઓની હાજરીમાં સર્વસામાન્ય એવી જનરલ વાત કરવા લાગે છે. જેથી તેઓ સાંભળે તે પણ વાંધો ન આવે કેને કહેવા જાય ? તેને પિતાને વાતે રૂપી ખેરાક ન મળતાં તે પોતે જ ત્યાંથી ઊઠીને બીજે કયાંક જતે રહે જેથી ત્યાંની વાત સાંભળવા મળે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ આમાં નારદવૃત્તિનું પ્રમાણ વધારે હોય છે– વારંવાર આવા પશુન્ય વૃત્તિવાળા જીવ નાદવૃત્તિ વધારે રાખે છે. નારદજીની ટેવ છે કે અહીંની વાતે ત્યાં કરે છે અને બન્નેને ભેગા કરી દે છે, લડાવે છે અને પછીથી તમાશો જુએ છે. મનમાં રાજી થાય છે. તેવી રીતે પિશુનવૃત્તિવાળા માં પણ નારદવૃત્તિ ભરેલી પડી હોય છે. આ વૃત્તિથી એકની ચાડી બીજાની પાસે ખાય, પછી બીજાની વાત અહીં-તહીં કરે અને પરિણામ એ આવે કે બને ઝગડવા લાગે પશુન્યવૃત્તિમાં માયાનું પ્રમાણ મળેલું હોય છે. આથી આને સ્વભાવ માયાવી વધારે રહે છે. તેથી ચાડી ખાવાવાળા માયાવી વૃત્તિનું સેવન કરે છે. પશુન્યનું મૂળ માયા છે. આથી માયા-કપટને આશ્રય લે છે. સ્ત્રીઓ જ્યારે આ પાપસ્થાનનું સેવન વધારે કરે છે અને અહીંની વાતે ત્યાં કરે છે ત્યારે એક સ્ત્રી બીજીને કહે છે સાંભળ..આ વાત હું તને કહું છું પરંતુ તું બીજાને ના કહીશ. મારા સોંગદ છે તને? બીજી સ્ત્રી સાંભળે છે. તેને સાંભળવામાં રસ આવે છે. કેઈની વાત સાંભળવામાં જે પિતાને દિલચસ્પી લાગી જાય અથવા રસ બતાવે તે સમજી લેવું કે ચાડી ખાવાની પિતાને પણ ટેવ પડી જશે. ચાડી ખાવાવાળા તે આમ પણ રસ્તા પરના ફેરીવાળા જેવા હોય છે. તેને તે પોતાની વાત જ સંભળાવવી હોય છે. માત્ર સામે સાંભળવાવાળું કોઈ જોઈએ. બસ, તમે દિલચસ્પી બતાવે તે તમને વાતો સંભળાવશે. આ પાપરથાનક જ મૃષાવાદના ઘરને પેટભેદ છે. આવા મૃષાવાદ અસત્યનું કથન કંઈક અંશે વધારે રહે છે. ચાડી ખાનાર કયારેય સો ટકા સાચું બેલતું જ નથી. ૫૦ ટકા તે ખેટું જ બેલતો હોય છે. તેથી સાંભળવાવાળાએ ખાસ ધ્યાન રાખવું. આ પાપસ્થાનક વિચિત્ર પ્રકારનું છે, બોલવાવાળા કરતા સાંભળનારને વધારે નુકશાન થાય છે. બેલનારની પાસે શું હોય છે? કેમ કે ચાડી ખાનાર નથી તો પ્રમાણ રાખતો કે નથી તે સાક્ષી રાખતે કંઈ જ નહીં! તેથી તે તે છૂટી જાય છે. પરંતુ શકય છે કે સાંભળનાર ઝઘડા-લડી પડે તે સાંભળીને આવેશમાં આવી જાય છે અને બેલાચાલીમાંથી મારામારી સુધી પર પણ પહોંચી જાય છે. આવા સમયે સાંભળનાર છે તેનું નામ કહી દે અને કદાચિત્ તેઓ બંને તેને પૂછવા પણ જાય છે તે જૂઠું Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬૮૯ ખેલશે. ત્યારે તમારી પાસે શું પ્રમાણ છે ? સાક્ષી છે?તે તેા જૂહુ' મેલીને ખસી જશે, અને તમને લડાવશે. તેને જૂઠું' ખેલવામાં શરમ જ નથી આવતી. આ મૃષાવાદનુજ અવાન્તર પાપસ્થાનક છે. તેથી તેને શું તકલીફ હાય ! આથી લેાકએ આવા પાપસ્થાનથી દૂર રહેવુ જોઇએ. સાભળેલી સભળાવેલી વાતાથી દુર રહેવુ... જોઈએ. સંભળાવનાર ચાડી ખાનાર જ સાંભળવાવાળાને સભળાવતી વખતે એમ કહેતા હાય છે કે તમે આ વાત કેાઈ ને કહેશે નહીં. તે પેાતાના સાગંદ પણ આપતા હૈાય છે. છતાં પણ સ્ત્રીઓમાં આવી વાતે ઘણી ઝડપથી વધતી જતી હાય છે, ફેલાતી હાય છે, એકબીજાને કહેતાં પણ જાય છે અને સાગ પણ આપતા જાય છે. ખીજાને ના કહેશે। એવું પણ કહેતા જાય છે. છતાં આશ્ચય એ વાતનુ છે કે બે-ચાર કલાકમાં તા આખા ગામમાં વાત પ્રસરી જાય છે. અને ઘેર ઘેર આની ચર્ચા પણ શરૂં થઇ જાય છે. એટલે કોઈ ચિંત? કહ્યું છે કે વાતપ્રસારના ત્રણ સાધના છે. ટેલીફાન, ટેલીવીઝન અને tell a womanટેલ એ વુમન સ્ત્રીઓને કહેવાથી વાત વાયુવેગે પ્રસરશે. કલહ વગેરે પાપેાનું મૂળ કારણ ચાડી ખાનારના માથે પાપ કેટલું વધ્યું ? કેમ કે બધી વાતે ફેલાવવાનું મૂળ કારણ તા તે એક જ છે. હજારો માણસા જ ખેલ્યા તેનું નિમિત્ત કારણ તેાતે જ બન્યા અને આ વાત પર કેટલાય લડશે, ઝઘડશે, શકય છે કે મારામારી થાય, ધાદિ કષાયેા થાય, દ્વેષ-વૈમનસ્ય થાય, વધે વગેરે. આ બધા પાપાનુ' મૂળ નિમિત્ત કારણ તા તે એકલા જ મનશે. તેથી તેને કેટલા દોષ લાગે છે! ખારમું પાપસ્થાનક કલહનુ' જે છે તેનું પણ મૂળ નિમિત્ત કારણ અભ્યાખ્યાન અને પેશુન્ય જ છે. આ છે પાપસ્થાનક જ ખીજાને લડાવવાનુંઝઘડાવવાનું કામ કરે છે. આથી વૈશુન્ય વૃત્તિવાળા ચાડી ખાનાર ઝઘડાના કેન્દ્રમાં રહે છે. ઝઘડાળુ સ્વભાવવાળા છે એવી તેની છાપ જ પડી જાય છે. તેથી સમાજે આવા લેાકેાથી સંભાળીને ચાલવુ જોઇએ. જો સભાળીને ન ચાલીએ તા આ લેાક સમાજમાં કલેશ-કષાયકલહના બીજ વાવી દે છે. જાતિ-જાતિ, ભાઈ-ભાઈ અને માપ-બેટાની વચ્ચે વૈર-વૈમનસ્ય ઊભું કરી દે છે. સ્ત્રીએ ઘરની નાની-નાની વાતેામાં પેાતાના તરફથી મીઠું-મરચું. ભભરાવીને રાત્રે પતિના કાનમાં પેટ્રોલ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ પૂરે છે. ગમે તે બે-ચાર વાત કરે છે. ચાડી ખાય છે. પરિણામ એ આવે છે કે સ્ત્રીના પ્રેમની તરફ આકર્ષાયેલે કાચા કાનના પતિ દિવસે માતા-પિતા સાથે ઝઘડે છે. જો આવી રીતે બે-ચાર વર્ષ ચાલ્યા કરે તા છેવટે એક દિવસ બાપ-બેટા, મા-બેટા જુદા થઈ જાય છે. તે પેાતાનું સ્વતંત્ર ઘર લઈને ત્યાં રહે છે. બસ ! સ્ત્રીનું સાક્ષ્ય-લક્ષ્ય આ જ હતું અને તે પેાતાની કળાથી સાધી લીધુ. તેથી આવું પરિણામ જોયા પછી પતિએ કાચા કાનના ન થવું જોઈ એ. નકામી વાતાને મહત્ત્વ ન આપવું જોઇએ અને માતા-પિતાના દ્રોહ ન કરવા જોઇએ. પરદ્રોહુ કરાવવાળા અનેક નિમિત્ત છે. કહે છે કે पैशुन्यं परवादं च, गालिदानं च तर्जनम् । घाट' विधत्ते यत्, परद्रोहः स उच्चते ॥ પૈશુન્યનું સેવન કરવું અર્થાત્ ચાડી ખાવી, નિ ંદા-પર પ્રપોંચ કરવા, ગાળા આપવી, માર-પીટ કરવી, ધાક-ધમકી આપવી, ગુસ્સે કરવે, કોઈના મર્માંને પ્રકાશિત કરવા, ગુપ્ત રહસ્યાત્મક વાર્તાને પ્રગટ કરવી એ બધું . પરદ્રોહનું કાય કહેવાય છે. જ્યારે સમાજમાં રહેવુ જ છે તા પછી પરદ્રોડ કરવાથી કેવી રીતે કામ ચાલરો? તેથી શાંતિથી રહેવું એ જ લાભદાયક છે. ચાડી ખાવાના ધંધામાં કરોડો રૂપિયા કમાયા— આ શીષ ક વાંચીને તેા કદાચ ઘણાનુ મન લાલાયિત થઈ જશે. વાતુ કરોડો રૂપિયા કમાયા ? સારૂ છે, જોઇએ, એવા કયા પ્રકાર છે કે જેમાંધી પૂજી વગર કરોડો રૂપિયા કમાઈ શકાય છે. ચાલે આ તે સુંદર, સસ્તા, સરળ ઉપાય છે. સ`સારમાં લોકોએ પૈસા કમાવવા માટે લાખે। પ્રકારના ધંધાના આશરો લીધેા છે. લાખા ઉપાયાની અજમાયશ કરી છે. સંસારને વફાદાર પ્રત્યેક મનુષ્ય અર્થાંપાન કરવા માટે તનતાડ પ્રયત્ન કરી રહ્યો છે અને તે માટે અનેક પાપાનુ સેવન પણ કરી રહ્યો છે. એવા જ કેાઈ સજ્જનને મુખઇમાં જોવાના અવસર મળ્યા. સમાજના લેાકેાએ તે મનુષ્ય સંબધી વાત કરતાં જણાવ્યું કે મહારાજ ! આણે તે જોતજોતામાં કરેાડો રૂપિયા કમાઇ લીધા છે. મે પૂછ્યુ કેવી રીતે ? ત્યારે લેકાએ સત્ય હકીકત જણાવતાં કહ્યું કે Page #42 -------------------------------------------------------------------------- ________________ એને એ પાપને જ ધંધે છે. જીદંગી સુધી એણે એ પાપને ધ જ કર્યો છે. એણે ભૂગર્ભમાં રહીને લેકની નબળી કડી, પોલમપોલ જાણવાની શરૂ કરી દીધી અને અવસરે ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓને સૂચના આપતે રહ્યો કે આજે અહીંયા દરેડ પાડજે, કાલે ત્યાં ધાડ પાડજે, આ જગ્યાએ આટલી સંભાવના છે, પેલી જગ્યાએ તેટલી સંભાવના છે. આ પ્રમાણે ચારે બાજુની માહિતી મેળવી તેને હેવાલ તે આયકર વિભાગના અધિકારીઓને પૂરો પાડતો હતે. બસ, આવી રીતે ચાડી ખાવાથી ઈનકમટેક્ષના અધિકારીઓને જેટલો માલ મળે તેના ૧૦ ટકા તે આ ભાઈશ્રીને મળતા હતા અને બીજા પણ અધિકારીઓની સાથે હળીમળીને કેટલાય પ્રકારની ચોરી કરતો હતે. ૪૫ વર્ષની ઉંમર સુધી તેણે આ ચુગલીનું પાપ કર્યું. એનું શું જતું હતું ? બસ, રોજ બે-ચાર નામ આપી આવવા કંઈક વાત ફેલાવવી પછી આગળ તપાસ તો અધિકારીઓને જ કરવાની હોય છે. તેઓ જ કરશે અને એમાં આ બંદાને જે મળ્યું તે નફામાં જેટલું ઓછું વધતું મળે તેમાં પોતાને ભાગ તે રોકડ મળી જ જાય. આ રીતે કહેવાય છે કે તેણે લગભગ ૨-૪ કરોડ રૂપિયા આ રીતે કમાવી લીધા. આવે ખરાબ, હલકે, નીચ–અધમકક્ષાને પાપવ્યાપાર કરીને કરોડો રૂપિયા કમાયે. બંગલે–ગાડી વસાવીને રાજાશાહી ઠાઠમાં રહેવા લાગ્યું. છતાં પણ સમાજમાં એની એક કેડીની પણ કિંમત ન હતી. બધા એને સારી રીતે ઓળખતા હતા. આથી કેઈપણ એની સાથે વ્યવહાર રાખતા ન હતા કેઈપણ પ્રકારનો એની જોડે સંબંધ બાંધવામાં રાજી ન હતા. કરોડો રૂપિયા હોવા છતાં પણ એક પૈસા જેટલી પણ તેની કિંમત ન હતી. તે પોતે પણ ઉન્નત મસ્તકે સમાજની વચ્ચે આવી ( શકતો ન હતે. છતાં પણ કળયુગની કહેવત છે કે “ર્થે જુગાર શાંનત્તમ શ્રત્તિ” બધા ગુણે એનામાં રહે છે. અર્થાત્ જેની પાસે પૈસા છે, વિટામીન એમ છે એની પાસે બધું જ છે. આજે મનુષ્યની માપણી એના આર્થિક સ્તર ઉપરથી થાય છે. વધુ પૈસા વધુ ઉંચા સદ્ગૃહસ્થ અને એ છે પૈસે એ છે સદ્ગૃહસ્થ આમ જીવનના મુલ્યએ પૈસાને કેન્દ્રમાં વણી લીધા છે. આજે મનુષ્યની મેટાઈને માપદંડ પૈસો બની ગયો છે. પૈસાથી તેને માપી શકાય છે પણ આ કેટલી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ મોટી ભૂલ થાય છે? એને તે અનુભવ થાય ત્યારે ખબર પડે. પૈસા મળવાથી બધું મળી જાય છે એવું નથી. માલ-સામાન વેચીને પૈસા ભેગા કરાય છે. પરંતુ પૈસા પણ આપીને ઈજજત, આબરૂ, મે પ્રતિષ્ઠા ખરીદાય છે. આથી લેકે પાપ-વ્યાપારથી પૈસા તે કમાઈ લે છે અને પછી સમાજમાં યશ, પ્રતિષ્ઠા મેળવવા માટે દાન-પુણ્યના માગમાં પૈસાને પ્રવાહી બનાવીને વહેવડાવે છે. જેથી તેનું નામ સમાજમાં બની રહે છે. દામથી કામ થાય છે. ઈજજત, શોભા, યશ, પ્રતિષ્ઠા વિ. મળે છે, પરંતુ જ્ઞાની ગીતાર્થોએ ધર્મકાર્યમાં દાન-પુણ્ય ન્યાય સંપન્ન વૈભવથી વાપરવાને ઉપદેશ આપે છે. પેલે સજજન પણ લાખ રૂપિયા ધર્મ-ક્ષેત્રમાં બેલીને દાન-પુણ્ય કરવા લાગ્યો. પરંતુ એમાં પણ પાપવૃત્તિએ પિતાની જમાવટ તે કરવા માંડી. પૈસા લખાવે, બેલે ખરો પણ એક પણ પૈસા જમા કરાવે નહીં. સમાજમાં એક વાર તે તેમના નામની બેલબાલા થઈ જાય કે કેટલું દાન કરે છે? પણ પછી ભડે ફુટતાં ખબર પડે કે આ કેટલું મોટું પાપ છે? ભવભવાંતરમાં ડુબવાની વાત છે. છેવટે એવું સમજાય છે કે આ પાપને પૈસે એવા પાપના દરવાજેથી આવ્યો છે કે તે અંતે તે પાપની બુદ્ધિ જ ઉત્પન્ન કરાવશે. એમાં કોઈ આશ્ચર્ય નથી. શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે પૈશુન્યવૃત્તિવાળાનું દાન-પુન્ય બધું વ્યર્થ જાય છે. दानं च निफलं नित्य, शौर्य तस्य निरर्थकम् । पैशुन्थं केवल चित्ते, वसेद्यस्याऽयशो भुवि ।। જેના મનમાં પશુન્ય વૃત્તિનું પાપ સદા રહે છે એનું દાન સર્વથા નિષ્ફળ જાય છે, એની શુરવીરતા શક્તિ બધું નિરર્થક બને છે અને સંસારમાં અપયશ, અપ્રતિષ્ઠા મળે છે. વાન-શી૪–તપો-મરાતે કૃપો મુવી यस्य मनो वचः कायैः, पैशुन्य नाभिस श्रयेत् ॥ પૃથ્વીતલ ઉપર એ મનુષ્યના દાન–શીલતપ ભાવધર્મની વૃદ્ધિ થાય છે જેના મન-વચન-કાયામાં શૈશુન્યવૃત્તિને પાપને અંશ પણ રહેતો ન હોય! મનથી, વચનથી અને કાયાથી પણ જે ચાડી ખાવાના પાપને આશ્રય કરતું નથી તેના દાનાદિ ધર્મ વૃદ્ધિ પામે છે. શેભાસ્પદ બને છે. શાસ્ત્રકાર મહર્ષિઓના આ ઉપરોક્ત શબ્દો પર ધ્યાનથી Page #44 -------------------------------------------------------------------------- ________________ કયારેક તે વિચાર કરો ! ઉંડાણથી તપાસશે તો આ વાત બિલકુલ સાચી લાગશે. અનુભવના એરણ ઉપર આ વાતને ટંકાર સાંભળવા મળશે. પેલા સજજન પણ લાખ રૂપિયા દાન-પુણ્ય-ધમના કાર્યમાં બેલ્યો પણ એક પણ પૈસે આપે નહી. ભયંકર પાપ કરીને જે પૈસા કમાયો હતો તે સા એની ૪૫–૪૬ વર્ષની ભરયુવાનીમાં કુટી નીકળ્યા. એના શરીરમાં ભયંકર રેગ ફાટી નીકળે. વ્યાધિએ શરીરને કબજો જમાવી લીધે. ચિકિત્સા માટે વિદેશમાં ગયે. પણ છેવટે | લેહીમાં કેન્સર થયું અને એક ક્ષણમાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું. એની પાછળ એણે જે સંસાર ઉભે કર્યો હતો તેમાં પણ એના પાપની દુર્ગધ જ ઉછળી રહી હતી અને સંઘર્ષના મામલામાં પરિણામ શું આવશે. એ તે જ્ઞાની જાણે! અનેક વાતે પ્રગટ થઈ રહી છે. આ બિચારા ભારતથી ભાગી છુટેલા અને પોતાની જાતને ભગવાન કહેવડાવી કેટલાય લેકોને ઉન્મત્ત બનાવનાર પોતે દંભવૃત્તિની અંદર રહીને ભગવા કપડાને ઢાલની નીચે સેંકડે પાપનું સેવન કર્યું. આજે એના પાપને ઘડે ફુટ અને પાપ જગતભરમાં ફેલાઈ ગયું, જાહેર થઈ ગયું. એવા બિચારા ભગવાનને હાથકડી લાગેલી છે. ભાગતા ભાગતા પકડાઈ ગયા અને એમને એમના અનુયાયીઓની સાથે કસ્ટડીમાં જેલમાં રાખવામાં આવેલ. સમાચારપત્રના લખવા મુજબ જાણવા મળ્યું છે કે જે એમાં સેંકડો પાપ પ્રમાણ સહિત પકડાઈ ગયા તે ૧૭૫ વર્ષની જેલ થવાની સંભાવના છે અને સાથે ૨ થી સાડા ત્રણ લાખ ડેલરને દંડ થશે. એ જ રીતે એના ખાસ અનુયાયી જે પકડાઈ જશે તો એને પણ ૧૬૫ વર્ષની જેલ થશે. વિચારો આયુષ્ય કરતાં વધારે દ્વિગુણ, ત્રિગુણ કેદ? આનાથી જણાય છે કે કેટલે ભયંકર પાપાચાર ચલાવ્યો. ચાડીયાને કાગડા અને કુતરાની ઉપમા અશન માત્ર ને છે કે શનક કૃતજ્ઞ છે, તેહથી ભૂંડે હે કે પિશુની લવે પછે દુધે ધે છે કે વાયસ ઉજળે, કેમ હોયે પ્રકૃતિ હો કે નેહ છે ત્યાં લગે ઉપાધ્યાયજી યશોવિજયજી વાચક સઝાયના આ ગુજરાતી પદમાં કહે છે કે ચુગલરની અપેક્ષાએ તે એક કુતરો પણ સારો છે જે Page #45 -------------------------------------------------------------------------- ________________ . માલિકનું ખાઈને પણ વફાદાર રહે છે. તેની રક્ષા કરે છે. આથી કુતરે. કૃતજ્ઞ છે. પરંતુ ચાડી ખાનારો તે કુતરાથી પણ નીચે ગયેલે સમજ. એ તે જેનું ખાશે તેની પણ ચાડી ખાશે. આથી પૈશુન્યવૃત્તિવાળા દગલબાજ ગણાય છે. તે ઉપકારી પર પણ અપકાર કરે છે. જેવી રીતે દુધથી છેવા છતાં પણ કાગડો સફેદ નથી થતો એજ રીતે ચાડીયાને હિતશીક્ષા આપવામાં આવે તે પણ તે સુધરતો નથી, અરે એ જીવ તે પશુ-પક્ષી કરતાં પણ હીન કેટીને છે. તલમાં જ્યાં સુધી તેલ છે ત્યાં સુધી બધા એને તલ કહે છે અને તેલ કાઢી લીધા પછી ગુજરાતીમાં તે કચરાને ળ (ખળ) કહેવાય છે. ખલ ન સંસ્કૃતમાં અર્થ દુષ્ટદુર્જન થાય છે. આથી ચાડી ખાનારે દુષ્ટ-દુર્જન કહેવાય છે. કારણકે નિ નેહી નિર્દયી હોય છે. આથી એવા ચાડીયારની વધારે વાત તે શું કરવી પણ તે અપશુકનીયાળનું મેટું જેવા પણ કઈ તૈયાર નથી -એવું લેકે કહેતા હોય છે. તે બધી જગ્યાએ કુતરાની જેમ અપમાનિત થાય છે, તિરસ્કૃત બને છે છતાં પણ તે ચાડી ખાવાનું જે પડી ગયેલું વ્યસન છે તેને છેડી શકતો નથી એ કેટલું આશ્ચર્ય છે? કર્મશાસ્ત્રકાર કહે છે કે ચાડી ખાના પિતાનું અને બીજાનું એમ -બને કુળ કલંકિત કરે છે. ચાડી ખાનારમાં કઈ ગુણ રહેતું નથી, હેતું નથી. તે ગુણને દુશ્મન બની જાય છે. કદાચ કઈ ગુણ મેળવ્યું હોય તે પણ તેના ગુણની વાડી સુકાઈ જાય છે. એનામાં ગુણની કલ્પના કરવી એ આકાશને સાધવા જેવી વાત ગણાય છે. એનામાં ગુણ હોઈ શકતા જ નથી. ઉચ્ચકુલના સજજનનું આ કામ જ નથી દુર્જન, દુષ્ટ, નીચ કુળના અધમ મનુષ્યનું જ આ પાપ છે Back Biting પીઠની પાછળ કાપવાનું આ પાપ છે. પાછલા પગે કમાડ વાસવા જેવું આ પાપ છે. ચાડી ખાવાના સ્વભાવવાળાને લેકે મફતીયે નકામે ફેરી કહે છે. જે વાતેની ફેરબદલી કરે છે. બીજાની અનુપસ્થિતિમાં એની પીઠ પાછળ ખરાબ બોલવું એ એની આદત હોય છે. જો કે તે ચાડી કરનારને ચાડીના નીચ ધંધામાં ફાયદો અથવા લાભ અંશ માત્ર પણ હા નથી. કશું મળતું નથી. છતાં પણ બિચારે આદતથી લાચાર હોય છે. તેનું દુષ્યસન છુટતું નથી. તે મિત્ર-સ્નેહી-સંબંધીઓમાં પણ કલહ કરાવે છે. આથી તેની ઈજજત તે બિલકુલ હેતી નથી. આપણે એમ સમજવું જોઈએ કે જેવી રીતે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૬૯૫ ભસ્મ-રામાં લગાવીને દર્પણ ઘસવાથી તે શુદ્ધ થાય છે. તેવી જ રીતે પશુન્ય દ્વારા ચાડી ખાવાથી આપણે પ્રતિષ્ઠા ઓછી નથી થતી, પરંતુ વધે છે. અભ્યાખ્યાન અને પૈશુન્યથી બચવાના ઉપાય વાણી સંયમ અભ્યાખ્યાનના પાપથી બચવા માટે અર્થાત્ આરોપ કે આક્ષેપ કરવાના પાપથી દૂર રહેવા માટે વાણીને સંયમ એ સૌથી. સુંદર ઉપાય છે. કેઈ ઉપર પણ કલંક લગાડતા પહેલાં સે વાર વિચાર, કરવું જોઈએ. વિચારશક્તિ સજાગ રાખવી જોઈએ. કઈ કઈ પણ કહે છે, પરંતુ જલ્દીથી તેને માની ન લેવું જોઈએ. કર્ણોપકર્ણ સાંભળેલી વાતને પરીક્ષાના એરણ ઉપર કસીને સાચી લાગે તે જ માનવી જોઈએ અને જેટલી સાચી લાગે તેટલી માનવી જોઈએ. ઘણી વખત આપણું સુષુપ્ત રાગ-દ્વેષની ઉદીરણ કરવા માટે બીજાએ વાતને જુદો. ઓપ આપીને કહેતા હોય છે તે તેનાથી બચવું જોઈએ. આપણી પાસેથી કોઈ સ્વાર્થ સદાવે હેય, અથવા આપણને વહાલા થવા માટે પણ થતી વાતોની એગ્ય સમીક્ષા કરીને સ્વીકારવી જોઈએ. અને કદાચ પરીક્ષામાં તે વાત સાચી જણાય તે પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણ ને કેન્દ્રમાં રાખીને જગતના જીની ભૂલને ઉદારતાથી પિતાના કલ્યાશુને માટે માફ કરી દેવાની પણ તેની તે વાતમાં તણાઈ જઈને બીજાને કલંક આપવા ઉત્સુક ન બનવું જોઈએ. કારણ કે આપણને કેઈ કલંક આપે તે આપણને કેવું દુઃખ થાય છે ? બસ, એ વિચાર કરીને આપણે પણ બીજાને કલંક કે આરોપ ન લગાવ, આથી, બીજાની પણ સમાજમાં હીલના નહી થાય. મૈત્રી ભાવથી દિલને વિશાળ બનાવવું જોઈએ. વસુધૈવ કુટુ ની ઉદાર વૃત્તિ રાખવી જોઈએ. બધા મારા જ ભાઈ છે. બધા મારા મિત્ર છે એટલી ઉંચી વિશ્વભ્રાતૃત્વભાવ એટલે કે વિશ્વમૈત્રીભાવથી ઉદાર ભાવના કેળવવી જોઈએ. કામવત્ સર્વ ભૂતેષુ જ વાત ન gિs જતિ | અધ્યાત્મશાસ્ત્રોમાં કહ્યું છે કે પિતાના આત્માની સમાન , જે બીજાને જુએ છે તે જ સાચું જુએ છે, તે જ આર્ષદ્રષ્ટા છે.. આપણે આપણી ભૂલને કેટલી સીફતથી છુપાવીએ છીએ. બસ, બધા, જ આત્મતુલ્ય બની જતાં બધાની ભૂલોને ગંભીરતાથી છુપાવવી સરળ પડશે. આવી ઉત્તમ ભાવનાવાળે જીવ આવું હલકું પાપ કયારે પણ. Page #47 -------------------------------------------------------------------------- ________________ १८६ કરતું નથી, કરી શકતા નથી. શ્રી સિદ્ધ પરમાત્મા સાગરવર ગંભીર છે. તેનું આલંબન લઈને આપણે પણ ગંભીરતાને આત્મસાત્ કરવી જોઈએ. ગંભીર સ્વભાવવાળી વ્યક્તિના જીવનમાં આવી હલકી મનેવૃત્તિ[પ્રવેશી શકતી નથી ગંભીર વ્યક્તિ કેટલાય દે, કેટલાય પાપને જોઈને પચાવી જાણે છે, શાંત રહી જાણે છે. એનું પેટ અત્યંત મેટું હોય છે. એટલે સાગરના તળીયાની જેમ વિશ્વભરની આવી દુર્ઘટનાએને તે પોતાનામાં સમાવી શકે છે. એની અસર તેને થતી નથી. તેનું દિલ અત્યંત વિશાળ હોય છે. અને આવી અભ્યાખ્યાન વૃત્તિ અથવા “શુન્યવૃત્તિવાળું હલકું પાપ તે કયારે પણ કરતે નથી. મનની વિશાળતા, આત્મૌપમ્ય ભાવ અને સ્વભાવની ગંભીરતા કેટલાય દેશે ને પોતાનામાં સમાવી સાફ કરી દે છે. જે બીજાના દોષ જોઈને નથી આeતે તે ગંભીર છે અને ગંભીર મનુષ્ય જ મહાન બની શકે છે. બાળપણથી જ જે ગંભીરતા ગુણને કેળવવામાં આવે તો સમજજો કે એનામાં મહાન બનવાની ક્ષમતા રહેલી છે. બીજ પડેલું છે. હવે માત્ર તેને-સિંચનની જરૂર છે અને બીજાના દોષને જાણ્યા પછી જે મૌન સેવવામાં આવે તે એની કંઈ જુદી જ અસર થાય છે. મને એ મોટામાં મોટે ઉપદેશ છે. મૌનની પણ ભાષા છે અને એગ્ય જેમાં તેની ચોક્કસ અસર થાય છે. વળી અભ્યાખ્યાન અને પશુન્યની અંદર ગુપ્ત રીતે સત્કર્ષ અને પાપકર્ષ રૂપ પરિણામ બેઠેલે છે. બીજાને હલકા ચીતરીને પિતાની પ્રતિષ્ઠા જમાવવી એ અધમ ઉપાય છે. બીજાની લીટી ભૂસીને આપણું લીટી મેટી સાબિત કરવી એ કપટ છે. આપણે સ્વયં મટી લીટી દેરીએ, આપણે સ્વયં ગુણવાન બનીએ એ જ આપણી ઉત્તમતા છે અને પાપકર્ષ એટલે બીજાને હલકે ચીતરવાની મને વૃત્તિમાં પણ સામા પ્રત્યે દ્વેષ છે. વળી આ સ્વપ્રશંસા અને પનિંદા એ ભવાભિનંદીનું લક્ષણ છે. પ્રવૃત્તિમાંથી અઢાર પારસ્થાનકે દૂર કરવાના છે. અને વૃત્તિની અંદર ભવાભિનંદીના ૧૧ દે દૂર કરવાના છે. ત્યારે જ આત્મવિકાસની શકયતા ઉભી થાય છે, આત્મવિકાસમાં બાધક એવા પાપતત્વને તિલાંજલી આપીને બધા જી સ્વગુણસાધના કરે એ જ શુભ કામના. 卐 शुभं भवतु सर्वस्यक Page #48 -------------------------------------------------------------------------- ________________ ६७ પિશુન કાર્ય રૂ૫ પૈન્યનું મહાપાપ છતા કે અછુતા અને પ્રકારના ગુપ્ત દે ને પ્રગટ કરીને બીજાઓને કહેવારૂપ પાપને પિશુનકાર્ય કહેવાય છે. ચાડી ખાનારા ને લેકે પણ ચાડી કહે છે. જેમ ખેતરમાં ઉભાં રાખેલાં ચાડીયા ને જઈને પક્ષીઓ પણ ભાગી જાય છે. તેવી જ રીતે પેશન્ય વૃત્તિનું પાપ સેવનારા ને ચાડિયે કહીને લોકે તેનાથી દૂર રહેતા હોય છે. ચાડી ખાનાર ચાડીયે સંબંધ તોડાવે છે, મિત્રતા પણ તેડાવી નાંખે છે. એની નારદીવૃત્તિ થઈ જાય છે. ઈષ્ય– અદેખાઈની વૃત્તિ એની ઘણું વધી જાય છે. ચાડી ખાઈને પશુન્યવૃત્તિવાળે જીવ બીજાઓ ઉપર આ૫- આક્ષેપ કરવાની વૃત્તિથી અભ્યાખ્યાનનું પાપ પણ જલદી સેવતે હોય છે. બાવાજી ને બે શિષ્ય રૂદ્ર અને અંગષિ હતા. અધ્યાય ના એક દિવસે બને ને કાષ્ઠને ભારો લાવવાનો આદેશ કરીને જંગલમાં મેકલ્યા. સરળ પ્રકૃતિવાળે અંગષિ જંગલમાં ગયે અને લાકડા ભેગા કરવા લાગ્યો. જ્યારે દુષ્ટ સ્વભાવવાળે રૂદ્દ ગલીમાં છેકરાઓ સાથે સમય વેડફીને સંધ્યા સમયે ગુરૂની આજ્ઞા યાદ આવતા કુહાડે લઈને જંગલના માર્ગે ગયે. ત્યાં સામેથી કાષ્ઠનો ભાર લઈને આવતી ડેશીને જોઈને ક્રૂરતાથી, કૂહાડાથી તે ડોશીને મારી નાંખી અને તેને કાષ્ઠને ભારો લઈને વહેલો ગુરૂ પાસે આવી ગયા. અને પશૂન્ય તથા અભ્યાખ્યાનની વૃત્તિથી અંગષિનું નામ લઈને ગુરૂને કહેવા લાગ્યા હે ભગવન! આપને શિષ્ય અંગષિ કેટલો મહાપાપી કર અને હિંસક છે? તેની તે વાત જ કરવા જેવી નથી. તે આળસુ છે. મહેનતું નથી. પિતે વીણીને ભેગા કરવાના બદલે ડોશીને મારીને તેને જ કાષ્ઠને ભારે લઈને આવી રહ્યો છે. તે પાપીનું મોટું પણ જોવા જેવું નથી. આ રીતે ગુરૂના કાન ભંભેરતા ઘણું કહ્યું. કાચા કાનના ગુરૂ તુરંત બધું સાચુ માની બેઠા. અને દૂરથી આવતા શિષ્ય અંગર્ષિને કહેવા લાગ્યા હે પાપી ! ડેશીને મારવાનું પાપ કરીને હજી તું ચાલ્યો આવે છે? તારૂ મેટું પણ જોવા જેવું નથી. એમ કહીને ધૂત્કારીને કાઢી મૂકો. તે બિચારો જ રહ્યો. બહુ દુઃખી હૃદયે શેકસાગરમાં ડૂબી ગયે. અંગષિ ઉપર આરોપ–આક્ષેપ કરી અભ્યાખ્યાનનું પાપ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ અને ગુરૂ આગળ ચાડખાઈને પૈશૂન્યનું પાપ સેવ્યું. ભારે કર્મો બાંધ્યા. અંગષિ આત્મદમનની પ્રક્રિયામાં ફરતા-ફરતે જૈનાચાર્યો પાસે આવી દીક્ષા ગ્રહણ કરીને કર્મ સિદ્ધાન્ત આદિ ભણીને પિતાના અશુભ કર્મોને ઉદય વિચારીને પશ્ચચાતાપની પ્રબળ અગ્નિમાં ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયો. દેવતાઓએ રૂદ્રને ઘણે નિજો. લેકેની પાછળ જેમ કૂતરે ભસે છે. તેમ ચાડીયો પણ લેકેની પાછળ ચાડી ખાતે ફરે છે. તેની દશા કૂતરા જેવી થતી હોય છે. સજજને ના સંસર્ગથી પણ ચાડીયાને કઈ ગુણની પ્રાપ્તિ થતી નથી, આ પશૂન્યની વૃત્તિ ઘણાં ગુણેને ઢાંકી દે છે આ પશુન્યવૃત્તિ ધરાવતા અને તથા–પ્રકારના પાપે સેવતે જીવ આ લેક અને પરલોક બન્ને બગાડે છે. આ લેકમાં અપકીતિ પામી લોકવિમુખ થાય છે. અને પરલોકમાં અશુભ કર્મોના વિપાકે ભેગવી દુઃખી થાય છે. પશૂન્યનું પાપ સેવવા માટે એને માયા-કપટ પણ કરવું પડે છે. પૈશુન્યનું પાપ એકલું લેવાતું નથી. એની સાથે બીજા ઘણાં પાપો સેવવા પડે છે. માટે બીજા પાપથી જ પશુન્ય થાય છે. એમાં ઈર્ષ્યા- ઠેષ– માયા– કપટ અને મૃષાવાદ આદિના ઘણાં પાપ ભેગા સેવવા પડે છે. આ પાપ સેવનારો મત્સર વૃત્તિવાળે અસૂયા ધરાવતે થાય છે. આવા પાપ સેવનારા છ દુષ્ટ-દુર્જન ગણાય છે. છાતીમાં થતા દાહની જેમ પશુન્યવૃત્તિવાળા જીવના હૈયામાં સતત અગ્નિ બળે છે. એનું હૈયું બળતું હોય છે અને આવા જ બીજાના જીવનમાં દિવાસળી ચાંપતા હોય છે. ગમે તેને લડાવે છે, ઝગડાવે છે. કલહના પાપ પણ કરે છે, આવા જ ધર્મ માટે પાત્ર નથી. આ પાપ સેવતા – સેવતા જીવની તથા પ્રકારની વૃત્તિ જ તેવી થઈ જાય છે. અને જેની જેવી વૃત્તિ તેની તેવી પ્રવૃત્તિ થાય છે. સતત તેવી વૃત્તિમાં રહેનાર જ સતત તેવી પ્રવૃત્તિ આચરતો હોય છે. એમાં એ જીવને સતત વારંવાર ભારે ચિકણાં કર્મો બાંધે છે અને તે કર્મોના ઉદયે દુઃખ અનુભવતા હોય છે ભારે દુઃખી થતા હોય છે. આ રીતે પાપ-કર્મ અને દુઃખની પરંપરા ચાલે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ નાથસ્વામિને નમ : ક પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ . (રાષ્ટ્રભાષા ૨ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય-મુંબઈ) આદિ મુનિ મંડળના વિ. સં. 2045 ના જનનગરશ્રી સંઘમાં ચાલુ માસ દરમ્યાન શ્રી ધર્મનાથ પો. હે, જૈનનગર , મૂ. જન - સંઘ-અમદાવાદ.. -તરસ્થી ચોજાયેલ 16 રવિવારીય #la Y/ પ. પૂ. આચાર્ય દેવ વિજય પ. પૂ. મુનિરાજશ્રી સુધસૂરીશ્વરજી મ. સા. અરૂણવિજયજી મ. સા. ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજના BF “પા.પ6]. અ.જા. ભાર” F-વિષયક ' રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ ની પ્રસ્તુત સોળમી પુસ્તિકા શ્રી ધર્મનાથ પે. હે. જનનગર 3. મૂ. જન સંધ તરફથી જેનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. For Private Personal use only મઢ : સાગર પ્રિન્ટર્સ