SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એમાંથી બંધાયેલ કર્મ ઘણું ભારે હોય છે. તે ઉદયમાં આવતા ભારે દુઃખી થવું પડે છે. જેવા કર્મ કર્યા હોય તેવા જ ભેગવવા. પડે છે. કાળાન્તરે આયુષ્ય સમાપ્તિ થઈ. પાછલી વયે ચારિત્રાદિ લઈને આરાધી પુણ્યોપાર્જન કરીને દેવલેકે ગયા.... અને દેવગતિનું આયુષ્ય પૂર્ણ થતા ત્યાંથી ચ્યવીને ગજપુર નગરમાં શંખ શેઠની પત્ની શુભ. કાન્તાની કુક્ષીમાં પુત્રી પણે ઉત્પન્ન થઈ. સર્વાગ સુંદરી નામ પડ્યું. યૌવનવયે પિતાએ બંધુદેવને પરણાવી ધામધૂમથી લગ્ન થયા. સર્વાગ સુંદરી પત્ની રૂપે પતિની સાથે પ્રથમ સુહાગરાત્રીએ સંસારના સુખ ભોગવવાના વિચારથી સૂવા જાય છે. એ લગ્ન જીવનની પ્રથમ રાત્રિના સમયે જ “ગયા ભવમાં બાંધેલ અભ્યાખ્યાનના પાપનું ભારે કર્મ ઉદયમાં આવ્યું. ત્યાંને ક્ષેત્રવાસી ક્ષેત્રપાલ આવ્યો તેને ગમત સૂજી તેણે પુરૂ પાનું રૂપ લઈને રાત્રિના સમયે શયનખંડમાં સુહાગ સુંદરીની સાથે વાતચિત કરવા લાગ્યા. વિષયકીડાની રાગપાષાક અલીલ વાત કરવા લાગ્યા અને એટલામાં પતિ પણ સુવા માટે શયનખંડમાં પ્રવેશ કરે છે. અને તેને દેખાય તે રીતે ઝડપથી તે બીજે પુરૂષ ખસી ગયે. આ જોઈને સાચા પતિ બંધુદેવને શંકાપડી. કે અરે! આ પત્નીને તે કેઈ પર પુરૂષ સાથે સંબંધ હોય એમ લાગે છે. શંકાનું ભૂત કુંશકા ઓના વમળમાં વધુ ઘેરાવા લાગ્યું. કઈ પણ બેલ્યા ચાલ્યા વગર પતિ બંધુદેવ ચુપચાપ રવાના થઈ ગયો. અને રાત્રિએ કોઈને ખબર પણ ન પડે તેવી રીતે બહાર ગામ જતે રહ્યો. બિચારે પત્ની સર્વાગ સુંદરી આખી રાત્રિ પલંગ ઉપર રડતી બેઠી રહી. ખરેખર વાત સાચી છે કે હસતા તે બાંધ્યા કર્મ રોતા નવિ છૂટે રે પ્રાણિયા! પ્રભાતે સખીઓ આવી અને સર્વાગ સુંદરીની આવી સ્થિતિ જોઈને ચિંતામાં પડી. વિના કારણે પ્રજનને આ દુઃખ અણધાયું આવી પડયું. બસ આનું જ નામ કમનો ઉદય જીવનથી કંટાળી ગયેલી સર્વાગ સુંદરીને સાધ્વીજી મહારાજાને સમાગમ થા. આ સત્સંગના પ્રભાવથી સર્વાંગસુંદરી વૈરાગ્વતી બની અને દીક્ષા લઈ સાધવી બની. ગુરુજી સાવીજીએ આદિ સાથે વિહાર કરે છે. અભ્યાસ કરે છે. એક દિવસ એક ધનાઢય સાર્થવાહના ઘરે ભિક્ષા માટે ગયા. પારિ વારિક કલેશના કારણે ઘરની વહુઓએ સાદવજીને છેડે ઉપદેશ આપવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy