SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૩ વિનંતી કરી અને સાધ્વીજી એ ઉપદેશ આપ્યો. કલેશ કરવામાં થોડે સુધારે દેખાય એટલે સાવજને રોજ આવવા વિનંતી કરી અને સાધવજી પણ તે જ નગરમાં રોકાઈને રોજ આવવા લાગ્યા ૧-૨ કલાક રોકાઈને પણ બધાને સમજાવવા લાગ્યા. શુભ પ્રવૃત્તિમાં રત એવા જીવને પણ પૂર્વે બાંધેલા અશુભ કર્મોને ઉદય થાય છે. બીજા ભાઈની પત્ની ઉપર અભ્યાખ્યાનનું પાપ સેવતા કરેલ દેષારોપણના આક્ષેપનું પાપ ઉદયમાં આવ્યું અને સાર્થવાહના ઘરમાં એક મેતીની માળા ખોવાઈ. જે સાદવજીની હાજરીમાં જ મેંતીઓ પરવીને બનાવી હતી. તે ઘણું કીમતી હતી. ખવાઈ જતા બધાને સાદવજી ઉપર શંકા થઈ. આ શંકા વધુ ઘેરી બની અને ચારે બાજુ લોકમાં પ્રસરી. નગરના લેકે ભેગા થઈ ગયા અને સાઠવીને જેમ તેમ સંભળાવીને કાઢયા. ભારે અપમાનિત થઈને સાધ્વીજી દુઃખી હૈયે રવાના થયા. ચોરી ન કરી હોવા છતાં પણ ચેરીનું દષારોપણ માથે થયું અને અપકીતિ થઈ આનું નામ કમને ઉદય ગયા ગુણશ્રીના ભવમાં અભ્યાખ્યાનનું પા૫ સેવતા જે ભારે કર્મ બાંધ્યા હતા તે કર્મ બીજા સર્વાંગસુંદરીના ભવમાં ઉદયમાં આવ્યા. અને જેવા આળ દીધા હતા તેવા આળ આક્ષેપ પિતાના ઉપર આવ્યા, માટે જ્ઞાનીઓએ ૧૮ પાપ સ્થાનેમાં ૧૩ માં નંબરે અભ્યાખ્યાનનું પાપ સ્થાન આપ્યું છે. કષાય ભાવથી બીજાઓ ઉપર આક્ષેપ આરોપ કરવા પૂર્વક આળ દેવું, કલંક લગાડીને કોઈની ઈજસ્ત પ્રતિષ્ઠાને ખતમ કરવાની બુદ્ધિ રાખવી એ શ્રેષવૃત્તિનું મહા પાપ છે. કર્યા કર્મ ભેગવ્યા વિના કોઈ છુટકારો નથી. માટે જે કર્મના વિપાક કાળે દુઃખ થી બચવું હોય તો પહેલા પાપ કરતા અટકવું જોઈએ. પાપ કરતા બચના કર્મોનાથી બચશે અને કર્મોને ઉદય જ નહીં હોય તે તથા પ્રકારના દુઃખોથી બચશે. માટે દુઃખથી મુક્ત થવાની ઈચ્છાવાળાએ સર્વ પ્રથમ પાપથી બચવું હિતાવહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy