SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ બીજાની નિંદા કરવાની પ્રવૃત્તિમાં પણ વચનોગનું જ કાર્ય છે અને માયામૃષાવાદ–અર્થાત્ કપટવૃત્તિથી જુઠું બોલવામાં પણ વાણીને વ્યવહાર જ મુખ્ય છે. આથી અઢાર પાપસ્થાનમાંથી આ સાત પાપસ્થાન મુખ્ય વચનગના જ છે. વાણુ પર સયંમ ન રાખવાથી અને વચનગની ગુપ્તી ન રાખવાથી આ પાપે થાય છે અને એની પ્રવૃત્તિ અશુભ હોય છે. મૃષાવાદ, ક્રોધ અને કલહના પાપસ્થાનનું ક્રમશઃ વિવેચન કરતા આવ્યા છીએ. હવે ૧૩મું અને ૧૪મું ક્રમશઃ આવતા અભ્યાખ્યાન અને પશુન્ય વૃત્તિના પાપને વિચાર કરીએ. અભ્યાખ્યાનને અર્થ શું છે? “અમિઉપસર્ગપૂર્વક આખ્યાન-કરવું અર્થાત્ ભાષણ કરવું એ અભ્યાખ્યાન કહેવાય છે. શ્રી ભગવતી સૂત્રના પાંચમાં શતકના છઠ્ઠા ઉદેશાની ટીકામાં ટીકાકાર ફરમાવે છે કે- “મમુનિ ગાથા હાવિ દ્યાનમ્” મમુર્વિ-સામાં થઈને દેને પ્રગટ કરવા રૂપ જે કથન છે તે અભ્યાખ્યાન કહેવાય છે. આ જ અર્થ સ્થાનાંગ. સૂત્રના પ્રથમ અધ્યયનના ૪૮, ૪ના સૂત્રની ટીકામાં ટીકાકાર લખે છે– “કાવ્યાનં-પ્રદોષારોપણ પ્રગટરૂપે, જાહેરમાં જે નથી એવા ખોટા દેનું આરોપણ કરીને બેસવું એ અભ્યાખ્યાન કહેવાય છે. તેથી સંક્ષેપમાં, એક જ શબ્દમાં આરોપ આપ, કલંક લગાડવું એમ કહેવાય છે. દોષારોપણ કરવું, દેષ આપે, આક્ષેપ કરે એ અભ્યાખ્યાન કહેવાય છે. ગુજરાતીમાં જેને આળ ચઢાવવું; આળ દેવું કહે છે. વાચકવર્યજી કહે છે– પાપસ્થાનક તેરમુ છાંડીએ અભ્યાખ્યાન સુરતે જી ! અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતે જી ! ધન્ય ધન્ય તે નર જે જિનમતે રમે... અછતે દેશે રે અભ્યારવ્યાન જે...! દેષ ન હોવા છતાં પણ દેષનું આરોપણ કરવું એ દોષારે પણ અભ્યાખ્યાન કહેવાય છે. જેને તેરમું પાપ સ્થાનક કહ્યું છે, વચન ગનીવાણું વ્યવહારની આ કુટેવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy