SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૫ ત્યારે પેશન્ય વૃત્તિવાળા શિયાળની જેમ દૂર-દૂર ભાગે છે, તે વધારે નરમ હાય છે. કલ`ક આપવાવાળા બુદ્ધિ વધારે ચલાવે છે. જ્યારે વૈશુન્યવાદીની બુદ્ધિ વધારે નથી ચાલતી. તે જાહેરમાં અનેકની વચમાં નથી એલી શકતા તે એકાંતમાં કઇ એક-બે જણના કાનમાં કહે છે. તે આરાપાત્મક અથવા કલકાત્મક વધારે નથી ખેલતા, તે નાની -નાની ભૂલાની પણ ચાડી ખાય છે, જ્યારે અભ્યાખ્યાની માટા-મોટા આરેાપ-કલક લગાવી શકે છે. કેાઈના ચારિત્ર પર કલ'ક લગાવીને તેની પ્રતિષ્ઠાને ધૂળ જેવી કરી નાંખે છે જ્યારે પેશન્ય વૃત્તિવાળા બિચારા એ-ચાર જણના કાનમાં વાત કરે છે, તેની વધારે હિંમત જ નથી ચાલતી અને તે કોઇને પણ એકદમ તા નીચે પાડી શકતા નથી, પરંતુ થાડા અંશે અપમાનિત જરૂર કરી શકે છે. કાઈને એ શબ્દ જરૂર સંભળાવી શકે છે. તે ડરતા-ભાગત કરે છે. અભ્યાખ્યાનીમાં ક્રોધ-માન --દ્વેષ અધિક માત્રામાં રહે છે તે વૈશુન્ય વૃત્તિવાળામાં માયા-કપટ –લેાસના અંશ કેટલાક અંશે મિશ્રિત રહે છે. હા, એક વાત સાચી છે કે બંન્ને મૃષાવાદના જ ઘરાક છે. જૂહુ' ખેલવાનુ જ બન્નેનુ કાર્યક્ષેત્ર છે. અને ઈર્ષ્યા-દ્વેષ, મત્સર વૃત્તિવાળા જ મને જ છે. તેથી વૈશુન્યમાં દ્વેષની માત્રા પણ વધારે રહે છે. કાઇના પ્રત્યે દ્વેષ વધારે રહેવાથી તેના સબ ંધમાં ચાડી ખાવાની વૃત્તિ વધારે રહે છે. તે એ જ જોતા હેાય છે, શેાધતા હોય છે કે કયારે તેના હાથે થોડી ભૂલ થાય, અપરાધ (ગુના) થાય. જો અપરાધ કે ભૂલ થઇ જાય તે વૈશુન્ય વૃત્તિવાળાને ખારાક મળેલા સમજવા. અહીયા દ્વેષ (Dilute) કરેલા છે. બીજાના દ્રોહની વૃત્તિ તેમાં રહે છે. જો આમ જોવા જઇએ તા. મા વૃત્તિ વધારે પડતી ખાળકામાં અને સ્ત્રીઓમાં રહેલી હાય છે. હા તેથી તેના અથ એવા નથી થતા કે પુરૂષામાં આ પાપ નથી હોતું. એવી વાત પણ નથી. કાન ભંભેરવાવાળા કેટલાક પુરૂષા પણ મળે છે. છતાં પણ લાખામાં તેનું પ્રમાણ જોવામાં આવે તે આ પાપ સીએમાં અને બાળકમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પણ બાળકોની અપેક્ષાએ સીએમાં કંઇક ગુણી વધારે વૈશુન્ય વૃત્તિ રહે છે. અને કેટલાકને તા ટેવ જ પડી ગઇ હૈાય છે. પ્રાયઃ વૈશુન્ય વૃત્તિમાં નારદ, વૃત્તિ પણ સાથ આપતી હૈાય છે. આ નારદવૃત્તિથી વૈશુન્યવાદીઓ કેટલાકને લડાવે-ઝગડાવે છે, અને તેમાં જ તેને મજા આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy