Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
Catalog link: https://jainqq.org/explore/034979/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુષાની ભેટ પ્રથમ વર્ષ. નવકાર મંત્ર યા પંચપરમેષ્ટિ અને આવશ્યક કે પ્રતિક્રમણનું રહસ્ય. પ્રથમ આવૃતિ. સંવત ૧૯૮૩ વરાત ર૪૫૩ પ્રત ૧૦૦૦ પં. સુખલાલજી કિં. રૂ. -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ દુલાલ કિલાસ શાહ. શ્રી જૈન યુવક સેવા સમાજ તરફથી, તાસાની પોળ સામે, અમદાવાદ, ચીમનલાલ જીવરામ. આનંદ પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. આ કાઇ પણ પ્રકારના ગ્રન્થ નથી, તે પછી તેને પ્રસ્તાવના તે શેની હાય ? તે ા માત્ર એ નાનકડા નિબંધ માત્ર છે. પ સુખલાલજીના ‘ હિન્દી પંચ પ્રતિક્રમણ ' માંથી આ બે નિબંધો લીધા છે અને તેને ગૂજરાતી અનુવાદ અમે કર્યા છે, અને તેને અંગે · આવશ્યકના કર્તા સંબંધી મારા વીચારાનું પુનરાવર્તન ’ વાળા ભાગ તેમણે પાતે લખ્યા છે. < પ્રથમ નિબંધ ‘ નવકાર મંત્ર યા પંચ પરમેષ્ઠી ' ના વિષય સંબંધે છે; તે દાખલ કરવાના હેતુ માત્ર એટલેાજ છે કે પંચ પુરમેથ્રીના સ્વરૂપનું સાચું ભાન આપણને થવા પામે. લેખકે પ્રથમ તા ‘ પરમેષ્ઠી ’ ની વ્યાખ્યા બતાવી સામાન્ય જીવ અને પરમેષ્ઠી વચ્ચેની તારતમ્યતા બતાવી છે; તે પછી સામાન્ય જીવનુ નિશ્ચય અને વ્યવ હાર ર્દષ્ટિએ સ્વરૂપ આલેખ્યું છે; તેટલું કર્યા પછી આ સ્વરૂપને અન્ય દનકારાએ લખેલ જીવના સ્વરૂપ સાથે સરખાવવા નાનકડા પ્રયત્ન સેવ્યા છે. જીવના સ્વરૂપની અનિચનીયતા અને તે એક 1 ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અનાદિ સ્વતંત્ર તત્ત્વ છે તે વિચાર રજુ કરી તેને અત્યારના વૈજ્ઞાનિકને કેવા પ્રકાર ટકે છે તે પણ સ્પષ્ટ કર્યું છે, અને પછી આ વિચારના સત્યની પ્રતીતિ કરવાનો માર્ગ “સ્વાનુભવ” પણ બતાવી દીધો છે. પરમેષ્ઠીનું સ્વરૂપ અહીંથી શરૂ થાય છે, જેમાં અરિહનત અને સિદ્ધનું વિશેષ સ્વરૂપ નિશ્ચય, વ્યવહાર અને કૃતકૃત્યતાની અપેક્ષાએ વિચાર્યું છે. આટલીજ સૂક્ષ્મતાથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણના સ્વરૂપનું પણ વિવરણ કર્યું છે. છેવટે “નમસ્કાર” તે શું? તેના પ્રકાર કેટલા ? અને તે કરવાનો હેતુ છે? આ પ્રશ્નોને પણ સંક્ષેપમાં વિચાર કર્યો છે; અને ઉપસંહાર કરતાં પૂર્વાનુમૂવી અને પશ્ચાનુપૂવ ક્રમને તફાવત દર્શાવી “સિદ્ધ' ને પ્રથમ નમસ્કાર કરવાને બદલે અરિહન્તને પ્રથમ નમસ્કાર કરવાનું કારણ જે વ્યવહારિક પ્રધાનતા તે સ્પષ્ટ કરી બતાવ્યું છે. દ્વિતીય નિબંધ “આવશ્ય અર્થાત પ્રતિકમણ ની ક્રિયાના વિષય સંબંધે છે. આ ક્રિયાને લગતી સમજુતી રજુ કરવાનું કારણ તેમાં રહેલી પ્રાચીનતા, ભાવમયતા આદિ વાંચક ગણુ સમક્ષ લાવવું, એજ છે; આ નિબંધમાં લેવાયેલ પ્રયાસ સફળ છે કે કેમ તે અમે તો શી રીતે કહી શકીયે? છતાં અમે વાંચક ગણને એટલી વિનતિ કરી લઈયે કે આ નિબંધ ઉતાવળે વાંચવાને બદલે પૂર્ણ શાંતિના સમયમાં એકાગ્રતાપૂર્વક વાંચે, વિચારે અને માનસશાસ્ત્રના વિકાસને ક્રમ જે અભ્યાસક દષ્ટિએ “આવશ્ય ક્રિયાના ઉપપત્તિક્રમમાં અપાયો છે કે કેમ તેની તુલના વાંચક પિતેજ કરી લે. પ્રથમ તો ત્રણે સંપ્રદાયના આવશ્યક કર્મની સમાલોચના કરી આ ક્રિયાની પ્રાચીનતા સિદ્ધ કરવા પ્રયત્ન થયે છે; પછી તે ક્રિયાની વ્યાખ્યા અને તેના અધિકારીનું સ્વરૂપ છે. પ્રત્યેક આવશ્યકનું સક્ષમ સ્વરૂપ આપણા ચિંતન અને મનનપૂર્વક અભ્યાસ દ્વારા અનુભવી શકાય તેમ છે કે નહિ તે વાંચકના અનુભવ વિષય છે ત્યારપછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયાના ક્રમના સબંધી વિચારણા છે અને તેને અંગે દરેક આવસ્યકનું સૂક્ષ્મ પૃથક્કરણ કરાયુ છે. આ ઉપરાન્ત આ ક્રિયા ધાર્મિક હોવા છતાં વ્યવહારિક અને આધ્યાત્મિક પણ છે. તેનુ પ્રતિપાદન સ્પષ્ટતાક થયેલુ વાંચકને આમાં જણાશે. ત્યારપછી ચર્ચાસ્પદ વિષયા દાખલ થાય છે; ‘પ્રતિક્રમણ્યુ ’ શબ્દ આવશ્યક ' નું સ્થાન કયારે અને કર્વ પ્રકારે લીધું તેના વિચાર પછી પ્રતિક્રમણની પદ્ધતિ અને તેના અધિકારીનું સ્વરૂપ આવે છે, જેમાં ચેાથા આવશ્યક ‘પ્રતિક્રમણુ' સબંધી વિચારણા છે. આ વસ્તુ પરત્વે આપણી માન્યતા ગમે તે હાય, પરન્તુ આ વસ્તુ વિચારણીય તા દેજ. પ્રતિક્રમણ પર થતા જુદા જુદા આક્ષેપેાના વિચાર કરી તેના સાટ ઉત્તર દઇ આપણી આવશ્યક ક્રિયાને અન્ય દનકારાના શાસ્ત્રમાંની તે પ્રકારની ક્રિયા સાથે સરખાવવાના પણ પ્રયત્ન થયે છે. આ પ્રયત્નને ક્રાઇ વિરોધ પણ કરશે, પરન્તુ તુલનાત્મક શાસ્ત્રજ્ઞાનની આપણે જરૂર હેાવાથી આ પ્રસ ંગે આ વસ્તુને મૂકી દેવી તે અમેાને ચેાગ્ય લાગ્યું નથી. ત્યારપછીના · આવશ્યકના ઇતિહાસ ’ તે ખાસ ચર્ચાસ્પદ વિષય છે, આ વિષયના સંબંધમાં અમારૂં જ્ઞાન સંકુચિતજ છે અને તેથી તે નિલે પ સત્યજ છે એમ માની લેવાનુ નથી; પરન્તુ અત્યારના મળતા સાધનાથી જે પ્રકાશ પડી શકયેા છે તેનું તે તે દિગદર્શન માત્ર છે. ત્યારપછી મૂલ આવશ્યક સૂત્રેાની પરીક્ષણુ વિધિ અને પ્રક્ષિપ્ત ભાગની તુલના સબંધી વિચાર છે; આ વિચાર પ્રક્ષિપ્ત ભાગને કે ક્રિયાના મહત્વને ઉતારી પાડવાના હેતુથી લખાયા નથી; પરન્તુ આ વસ્તુ સાધન પ્રાપ્ત થયાં તે આધારે વિચારપૂર્ણાંક લખી છે; છતાં તેમાં સ્ખલના હાવાને સંભવ છે, તેથી " * · તત્ત્વ તુ મહિનો વિન્તિ ' અર્થાત્ ખરી વસ્તુ તે સ ંબધમાં શું તે સર્વજ્ઞ જાણે. ત્યારપછી આવશ્યકના ટીકા ગ્રન્થાનેાવિચાર કર્યાં પછી દ્દિગંબાના આવશ્યક ક્રિયા ’ ને લગતા મન્થાને વિચાર કરી આ નિષધ પૂર્ણ કર્યા છે. ( ૫ ) . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પં. સુખલાલજીએ આ માટે જે અનુજ્ઞા અમને આપી અને જે ‘પુનરાવર્તન લખી આપ્યું તે બદલ અમે તેમને ઉપકાર માનીયે છીયે. સુધષાના ગ્રાહકગણુ સમક્ષ આ નાનકડી ભેટ મૂકતાં હર્ષને ખેદ એ બન્ને થાય છે. હર્ષ એટલાજ માટે થાય છે કે જૈન દર્શનના પ્રામાણિક અભ્યાસ માટે આ પ્રાથમિક જ્ઞાનને પ્રખ્ય તેમને પ્રાપ્ત થાય છે, પરંતુ કેટલા આ વિષય સમજી શકશે અને તેમાં રસ લેશે તેને અમને ખ્યાલ ન હોવાથી તેમજ જૈન પ્રજાને આવા પ્રત્યેના અભ્યાસની ટેવ ન હોવાને લઇ આ નાનકડી ભેટ ઘણે ઠેકાણે અભરાઈ પરજ પડી રહેશે એ વિચાર અમને ખેદ ઉપજાવે છે, આમ છતાં પણ સારું, ઉપયોગી અને તાત્વિક સાહિત્ય જનસમાજ સમક્ષ રજુ કરી તે દ્વારા વિચાર ધારા અને કેળવણુનો વિકાસ સાધવો એ પણ એક શુભ પ્રયત્ન છે અને તેથી આ પ્રયત્ન અમે સેવ્યો છે. દછિદષથી, છાપયંત્રની ભૂલથી કે નજર દેષથી જે કાંઈ ખલના થઈ હોય, તે સુધારી લઈ વાંચવા અમારા વાચકોને ભલામણ છે, કોઈ પ્રકારે મોટી ભૂલ જણાય તો તે અમને સચવશે તો તે સુધારવાની તક પણ અમે લઇશું, આમ કઈ પણ પ્રકારની ભૂલ માટે અમે “નિધ્ય જે કુદત' દઈયે છીયે. અનુવાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ માસિક અંગે અમારું વક્તવ્ય. આ પુસ્તક ગ્રાહક ગણુ સમક્ષ રજુ થશે ત્યારે આ માસિક લગભગ બાર માસ પૂરા કરશે; તે અંકોનો આાંત અભ્યાસ કરી કોઈ પણ લેખક બંધુ તે સંબંધમાં સમાલોચના મોક્લી આપશે તે અમે તેને ઉપકાર માનીશું. અમારી ભાવના ગમે તેમ ગાડું ગબડાબે જવું એ નથી, પરંતુ વિકાસ સાધવ એ છે અને તેથી કેાઈપણ નિષ્પક્ષપાત લેખક માસિકના ધોરણમાં સુધારો કરવાની દૃષ્ટિએ જે કાંઈ લખી મોકલશે તે પર પૂરતું ધ્યાન આપવાનું અમારા વાંચક વર્ગને કહેવાપણું નજ રહે. માસિની છપાઈ, કાગળ, ભેટનું પુસ્તક અને તેનું કદ આ*િ પરથી વાંચક જરૂર જોશે કે તેમાં શી નવીનતા છે; છતાં તેનું લવાજમ કેટલું છે તે પણ સાથે સરખાવશે. નફે કરવાની અમારી ભાવના નથી, ન રહે તે વધારે ફોર્મનું વાંચન ગમે તે રૂપમાં આપવા અમે તૈયાર છીએ. પરંતુ હજી માસિક પગભર તે નથી; તે છતાં શુદ્ધ વસ્તુ, શુદ્ધ ભાષા અને શુદ્ધ સાહિત્યનો પરિચય આપવા અમે પ્રયત્ન તે સે છે; અમારી તે ફરજ છે એટલે તે માટે ( ૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારે કાંઇ કહેવાનુ હોય જ નહિ, તે પણ ગ્રાહકાને સારા ટકા હોય એવુ અમે ઈચ્છીયે છીયે; લવાજમ ભારે નથી એટલે વસ્તુ, ભાષા અને સાહિત્ય ઉપરાન્ત આ વિચાર ધારાની જરૂરિયાત જો સમાજને લાગતી હાય તેા ગ્રાહકામાં વધારે કરવા અમારા વાંચકા પ્રયાસ કરે. આ વિનંત અમે દીનભાવે કરતા નથી, તે પ્રકારે વિતિ કરવા કરતાં આ માસિકનું અસ્તિત્વ ન હોય તેની પણ અમને ચિન્તા નથી; પરન્તુ જેને તેના નજીવા લવાજમના પ્રમાણમાં તેનાથી થતી અલ્પ સેવામાં શ્રદ્ધા હોય અને તે દ્વારા તેની ઉપયેાગિતાની પ્રતીતિ થઈ હાય તેજ વાંચઢ્ઢાને અમારી ઉપર્યુક્ત વિનંતિ છે. કાઇ કહે છે કે આપણી કામને માસિકા કે સાપ્તાહિકની જરૂરજ નથી, કારણકે તેએ વિતંડાવાદ ગાવે છે; પ્રશ્ન એ થાય છે કે આવા પત્રા નહિ હાય તા શું આ પ્રકારના વિતડાવાદ આછે થશે ખરા ? ભગવાન શ્રીમહાવીર દેવના સમયમાં ક્યાં પત્ર હતાં? છતાં નિન્દ્વવ તેના અસ્તિત્વનાં આવ્યા અને ત્યારપછી પશુ તેજ દશા ચાલુ રહી એમ ઈતિહાસ સાક્ષી પુરે છે; છતાં તેવા અ ંધારના સમયમાં પ્રકાશ ફેંકનાર વ્યક્તિ પાક્તી અને તે યુગપ્રધાન ' વિભૂતિ બનતી. વિચારક અને અંધશ્રદ્ધાળુ વર્ગ વચ્ચે મતભેદ રહ્યો છે અને રહેશે; કારણકે વિચારક નાશ કરનાર પણ છે અને નવુ ઉપજાવનાર પશુ છે, જ્યારે અધશ્રદ્ધાળુ સ્થિતિચુસ્ત છે કે જે નથી અનષ્ટતા નાશ ઇચ્છતા કે નથી નવું નીપજાવવાની ઇચ્છા કરતે. પત્રકારે આ ફરજ બજાવે છે ખરા ? તે અલ્પાંશે બજાવે છે, પણ અજ્ઞાન અને સ્થિતિચુસ્તતાના ભયંકર હાઉ આગળ તે કાંઇ વિશેષ કરી શકતા નથી. આપણા અજ્ઞાનના લાભ લઈ પત્રકારે પણ આપણને ગમે ત્યાંરે છે, સમાજનાયકા પણુ ગમે ત્યાં દરે છે; આવા સમયમાં તે અજ્ઞાનનેા નાશ કરવાના કિંચિત પણ પ્રયત્ન ન કરતાં માત્ર હાથ જોડી બેસી રહેવું તે તેા ક્રૂરજના ત્યાગ કર્યાં બરાબર છે. ( ૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રયત્ન પ્રામાણિક છે કે અપ્રામાણિક તેના વિચાર ગ્રાહક ગણુને કરવાના છે; અમારે પ્રયાસ સાચી દિશામાં છે કે ખાટી તે પણ તે નક્કી કરી શકે છે, અમારી કલમ રાગદ્વેષથી ચાલે છે કે સત્યસૂચક ક્રૂરજ તરીકે ચાલે છે તે પણ તે વિચારી શકે છે. આ સર્વે વિચારી લઇ અમારી સ્ખલનાએ પ્રતિ કાઇ પણ અંગૂલિનિર્દેશ કરશે તે। અમારી નીતિમાં જરૂરી ફેરફાર કરવાને અવકાશ પણ અમેને પ્રાપ્ત થશે. આ પ્રકારનો તક આપવી તે ગ્રાહક વના હાથમાં છે અને તેવી તક તે આપશે એવી અમે આશા રાખીયે છીયે. ઝવેરી મૂળચંદ આશારામ વૈરાટી. તંત્રી ‘સુધાષા ’ ( ૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ --- આભાર દર્શન શ્રીમતી જસુદ બેન તરફથી આ પુસ્તક છપાવવા અર્થે રૂ. ૧૦૦) ની મદદ મલી છે, તેને સાભાર સ્વીકાર કરીયે છીયે. તંત્રી સુષા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂચિ ક્રમાંક. ૦ નિવેદન ૦ વિષય લેખક. અનુવાદક માસિક અંગે તંત્રીનું વ્યક્તવ્ય તંત્રી નમસ્કાર મંત્ર યા પંચ પરમેષ્ઠી પં. સુખલાલજી આવશ્યકતા કત સંબંધી મારા વિચારોનું પુનરાવર્તન આવશ્યક કે પ્રતિક્રમણનું રહસ્ય પરિશિષ્ટ: શાસ્ત્ર પાઠેની તુલના નં. ૧ જૈન અને બૌધ્ધ આવશ્યકીય ક્રિયા. ન, ૨ જૈન અને વૈદિક આવશ્યકીક ક્રિયા. નં. ૩ જૈન અને પારસી અવશ્યકીય ક્રિયા. દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર. અમારા માસિક છાપી આપવામાં તેમજ ભેટનુ પુસ્તક છાપવામાં આછા દર આપવા છતાં, જે કાળજી અને ચીવટયો કા કરી આપ્યું છે તેને લઈને અમે આવા સસ્તા દરે માસિક તેમજ ભેટ ગ્રાહક ગણુ સમક્ષ મૂકવા શક્તિવાન બન્યા છીયે. પ્રેમનું કાર્ય કેવું થાય છે તે ‘સુધાષાના અંકા અને તેની ભેટ જોવાથી વાંચકને ખાત્રી થશે. તેવું કામ ઓછા દરે આપી અમને જે મદદ કરી છે તે ઋણુ અમે વાળા આપવા સમય નથી, એટલે તે પ્રેસને ' તેના વ્યવસ્થાપકાના અને તેના સેવા અમે આભાર માની ઋણુ સ્વીકાર કરીયે છીયે. પ્રકાશક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકના કર્તા સંબંધી મારા વિચા ચારેનું પુનરાવર્તન. છ વર્ષ પહેલાં મારું લખેલું હન્દી “પંચ પ્રતિક્રમણ' આ ત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલું તેની બે હજાર નકલ કાઢવામાં આવેલી, અને તે કલકત્તાવાળા બાબુ બલચંદજી સીધી તરફથી ભેટ રૂપે વહેંચવામાં આવેલી; તે ન જોત જોતામાં પૂર્ણ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણુંઓ આવી; અને કઈ કઈ ઉદાર ગ્રહસ્થ તે પિતાના ખર્ચથી ફરી તેવી આત્તિ તૈયાર કરી, છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની ઈચ્છા પણ સ્પષ્ટ દર્શાવી; તેમજ એ હન્દી આવૃતિનાં બે અનુકરણ પણ થયાં (૧) હિન્દીમાંજ ખરતર ગચ્છના પ્રતિકમણ રૂપે અને (૨) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકેાની અધિક માગણી અને થયેલ અનુકરણે એ સામાન્ય રીતે કઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ અગર વિશિષ્ટતાના સૂચક મનાય છે, પરંતુ એ બન્ને બાબતો હોવા છતાં પણ હું એ આત્તિને એ દૃષ્ટિએ સફળ યત્ન માનવા લલચાયો નથી. સફળતાની મારી મુખ્ય કટી મારો આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણો પણ થયાં છતાં એ આવ. તિથી મને પૂર્ણ સંતોષ થયોજ છે એમ નથી; તેથી મારી કરોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે, તેમ છતાં એ આવત્તિમાંથી મને જે થોડે ઘણે આશ્વાસ મળે છે તે એટલા સારૂ કે મેં તે વખતે એ આવૃત્તિ માટે મારાથી જે શકય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે, તેમાંની એક નવીનતા તે જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં “આવશ્યક” જેવા મહત્ત્વપૂર્ણ અને નિત્યકર્મ મનાતા વિષય તથા તે વિષેના સાહિત્ય ઉપર શાસ્ત્રીય ભાષામાં કે લેકભાષામાં કશું જ લખાયું ન હતું તેનું મંગલ મુહૂર્ત કર્યું અને પ્રસ્તાવના દ્વારા એ દિશામાં વિચાર કરવાની પહેલ કરી. પ્રતિપાદક શૈલિએ આવશ્યકનાં મૂળતો સમજાવવા અને ઐતિહાસિક દૃષ્ટિએ આવશ્યક સૂત્રોના સમય તથા કર્તાનો વિચાર કર તેમજ હમણા હમણા જોકપ્રિય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યગત વિચારે તથા તેના પ્રતિપાર્ક સૂત્રોનું જૈનેતર સંપ્રદાયોના નિત્ય કર્મ સાથે તેલન કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું ધ્યેય હતું. તે માટે મેં તે વખતે પુષ્કળ તૈયારી અને શ્રમ પણ કરેલે, તેમ છતાં પણ તેમાં આપવાના ઘણું મુદ્દાઓ અને બીજી ઘણુ વિગતે મારી માંદગી અને બીજા કારણોથી રહી જ ગઈ; તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમ આવૃત્તિની ત્રુટીઓનું સંશોધન કરે તે પહેલાં હું એક બીજા જ માથું ન ઉંચુ કર્ણ થાય તેવા કાર્યભાર નીચે દબાયો. દરમ્યાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાએક એ તરફં. ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ આકર્ષા અને કેટલાએકનો તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ દેખાવા લાગો. જો કે મતભેદ નહિ ધરાવનાર અવિધિઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, છતાં પણ મતભેદ ધરાવનાર ટીકાકારોની નાની સંખ્યા તરફ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું છે. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે સત્ય છે તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે એ દા તો હું ત્યારેજ કરી શકું કે જ્યારે સાતિશય જ્ઞાન કે દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન મને હોય. એ પ્રસ્તાવના લખતી વખતે કેટલાક મુદ્દાઓ સંબંધે મારા જે વિચારો હતા તેમાં આજે થોડું પરિવર્તન થયું છે; તેજ બાબતને અત્યારે જે મારે લખવી હોય તો તે બીજીજ રીતે હું લખું એમ મને લાગે છે, તેમ છતાં આવશ્યકસૂત્રના ર્તા વિષેના મારા વિચાર હજી બદલાયા નથી એ મારે સ્પષ્ટ રીતે જણાવી દેવું જોઈયે, આ પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાને સમર્થન સામે તે કઈ પણ રૂઢિગામી સંપ્રદાયિક સાધુ કે ગ્રહસ્થનો લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે; એવા લોકો માટે તે મતભેદ કે વિરેધના વિષય માત્ર બે છેઃ (૧) આવશ્યસૂત્રના ર્તા વિષેને મારો મત અને (૨) જેન આવશ્યકક્રિયાની જેનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ. બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકારોને એટલું કહેવું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયું છે અને જે લગભગ સાર્વત્રિક થતો જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણી વસ્તુ સર્વોત્તમ હોય તે તુલનામાં તે બતાવી શકાય, અને જે તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સજાગતા સાબિત ન કરી શકે તો તે કાર્ય કોઈ બીજે કરે; પરન્તુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પિતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણને અવકાશ કયાં ઓછા છે? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણ્યેઅજાણે પણ પિતાના ધર્મતનું બીજા ધર્મત સાથે યથાશક્તિ તેલન કરે જ છે; અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસારી તેલનો ઉદ્દેશ ગમે તે રીતે પિતાની વસ્તુને શ્રેષ્ઠ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનો હોય છે, જ્યારે આ આધુનિક પ્રથામાં એ એકગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્યશ્રી હરિભદ્રજી અને ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબદ્ધ વિચારો તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દષ્ટિએ કરાયેલા છે. વળી આપણે પ્રાચીનકાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીયે છીયે ? ઘણું જુનું છેડીયે છીયે અને નવું સ્વીકારી છીયે, જે તુલનાત્મક પદ્ધતિ સર્વગ્રાહ્ય થતી જતી હોય તો તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તોલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે; તેને આવિર્ભાવ માત્ર કુળ જેન કે રૂઢ જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તો જેનશાસ્ત્ર કહેતું જ નથી. જેનશાસ્ત્ર ઉદાર અને સત્યાગ્રહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂટિનું બંધન ન ગણકારતાં જ્યાં જેવું તત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જેન આવસ્યકક્રિયાની જેનેતર નિત્યકર્મ કે સ-બા આદિ સાથે તુલના કરવામાં જે બીજાઓ દૂષણ માને છે તેને જ હું ભૂલણ માનું છું. અને આ વાતને વધારે તો સમય જ સિદ્ધ કરો. પહેલા મતભેદ વિષય કર્તાના સમયને છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ગણધરન નહિ, પણ અન્ય કોઈ સ્થવિરકૃત છે એવા ચારા વિચારનું તાત્પર્ય જે કાઈ ટીકાકાર એવું કહેતા હોય કે આ ( ૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ વિચાર આવશ્યકની પ્રાચીનતાવિષયક લેાકશ્રદ્ધાના લાપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અન્તે તેના હાસમાં નિમિત્ત ચાય છે તેા ખરેખર તે ટીકાકારા મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવસ્યકને ગણધરકૃત નથી માનતા; પણ તેના કર્તા સ્થવીરાને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યકસૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કાઇ અંશમાં પ્રાચીનતા વિષે જો લાવિશ્વાસ છે. થાય તે! તેથી ડરવાનું શું ? જો વસ્તુ સારી અને શ્રેષ્ઠ હોય તેા તેને કેવળ પ્રાચીનતાને પોષાક પહેરાવી જગતમાં કાઇ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે; તેથી ઉલ્ટું જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાના પાષાક હિં હાય તા પશુ તે પ્રતિષ્ઠિત જ થવાની, રહેવાની અને કાળક્રમે તેજ વસ્તુ પ્રાચીન બનવાની. પરન્તુ આ પ્રલેાભક તજાળ માત્રથી હું કાતે મારા વિચાર તરફ આકર્ષવા નથી ઈચ્છતા. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલા વર્ષ વ્યતીત થયાં, તે દરમીયાન આવશ્યકસૂત્રના કર્તા સંબંધી મુદ્દાઓને અંગે મેં પેાતે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારના પ્રમાણેા પર પણુ જીજ્ઞાસાપૂર્વક વિચાર કર્યો છે, ગ્રંથના પૂર્વાપર સંબંધ પણ વિચામાં છે અને તેમ છતાં મને મારા અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી. આથી ઉલ્ટું મતભેદ ધરાવનાર ટીકાકારાએ જે પ્રમાણેા ટાંક્યાં છે તેમાં પણ મને તેા મારા વિચારનું પાષણ થતું સ્પષ્ટ લાગે છે, અને કચિત્ તેમ થતું નથી દેખાતું તે પણુ, તેવા પ્રમાણે મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે ખાધ કરતા તા જણાતા નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવા પ્રમાણા મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વચારને બાધક છે; હું ઓ સ્થળે એ બધા પ્રમાણેાને ટુંકમાં આપી તે તરફ વિચારકેનુ ધ્યાન ૩૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ખેંચું છું કે જે હવે પછી કાઈ, આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂવક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષના સાધક પ્રમાણને સ્પષ્ટ રીતે મૂકશે તો હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તો સ્વમત કરતાં તેની જ કિંમત હું વધારે આંકીશ. સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે એવો મારો અભિપ્રાય જે પ્રમાણોને આધારે મેં પ્રગટ કર્યો છે તે પ્રમાણે નીચે પ્રમાણે છે: (૧) વાચક શ્રી ઉમાસ્વાતિજી પોતાના શ્રી તત્વાર્થસૂત્ર ભાષ્યમાં શ્રતના અંત્રપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદનું વર્ણન આપતાં અંગબાહ્યના અનેક પ્રકારો બતાવે છે, તેમાં તેઓએ “ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવસ્યકના અધ્યયને અંગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યને પાઠ આ પ્રમાણે છેઃ अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिकं, चतुर्विशतिस्तवः, वन्दनम्, प्रतिक्रमणं, कायव्युत्सर्गः, प्रत्याख्यानं, दश વાસ્ટિ, ૩ત્તાણાયા, હરા, કાપવ્યવહા, નિશાળમૃषिभाषितानीत्येवमादि । दे० ला पु० प्रकाशित तत्वार्थ अ.१ सूत्र. २० भाष्य, पृ० ९॥ - ત્યારબાદ તેઓશ્રી પોતે જ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બન્ને પ્રકારના કૃતની ભિન્નતાના કારણ વિષે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીર્થકર ભગવાનના ઉપદેશને આધારે તેઓના સાક્ષાત શિષ્ય ગસુધરીએ રચ્યું તે અંગપ્રવિષ્ટ અને જે ગણધર અનન્તરભાવી વગેરે અર્થાત ગણધરવંશજ પરમ મેધાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહ્ય. આ મતલબનો ભાષ્યને પાઠ આ પ્રમાણે છેઃ ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः प्रतिविशेष इति ? वस्तुविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पनैर्गणधरेद्द ब्धं तदृङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवा मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ॥ તેન તરવાર્થ . ? સૂત્ર. ૨૦ માન્ય. પૃ. ૬-૨૨ । < વાચકશ્રીના આ ઉલ્લેખ ખીજા બધા ઉલ્લેખા કરતાં વધારે પ્રાચીન અને મહત્ત્વતા છે; અન્ય પ્રમાણેાનુ ખળાબળ તપામતી વખતે પણ એટલું તેા ધ્યાનમાં રાખવું જ જોઇએ કે વાચકશ્રી પોતે જો આવશ્યકને ગણધરકૃત માનતા હોત અગર ગણધર તથા અન્ય થવીર એમ ઉભયકૃત માનતા હોત તે તેએ માત્ર गणधर पઆત્માવી ’ વગેરે આચાય કૃત કદી કહેત નહિ. અગબાહ્યમાં ગણાતા આવશ્યક, વૈકાલિક, ઉત્તરાધ્યયન, આદિ સૂત્રાના કર્તા સંબંધી ખીજા અવા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હેાવા શ ંભવ છે; કેમકે (૧) તેઓશ્રીમાગમના ખાસ અભ્યાસી હતા; (૨) તેઓશ્રી અને ભગવાનશ્રી મહાવીર વચ્ચે બહુ લાંખુ અન્તર નહિ, અને (૩) જૈન પરપરામાં તે વખતે જૈનશાસ્ત્રના કર્તા સંબંધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણુ આડુ અવળુ' લખવાને તેમને કશુંજ અર સંભવતું નથી. આ કાર્યાશ્રી વાચકશ્રીના જરા પણ સદેહ વિનાના ઉલ્લેખ મને મારા અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત શે છે. (39) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૨) વાચક્કીના ઉપર ટકેલ ભાષ્ય ઉપર શ્રી સિદ્ધસેનગણિની માટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જુની તે છે જ, તે ટીકા પહેલાં પણ તત્વાર્થ ભાષ્ય પર બીજી ટીકાઓ હતી તેના પ્રમાણો મળે છે, એટલે પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્તભાષ્યની વ્યાખ્યા તેઓશ્રીએ કરેલી હોવી જોઈએ. જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમનો મત જુદો હોત તો જેમ તત્ત્વાર્થ ભાષ્યના અનેક સ્થામાં પ્રાચીન મત બતાવી પછી પિતાને મતભેદ બતાવે છે તેમ પસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓશ્રી પ્રાચીન ટીકાકારને મતભેદ ટાંકત; પણ તેઓએ તેમ કહ્યું નથી. તે ઉપરથી એ તે સ્પષ્ટજ છે કે શ્રી સિદ્ધસેનગુણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પિતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કોઈપણ મતભેદવાળું જણયેલું નહિ. આ જ કારણથી શ્રી સિદ્ધસેનગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાઘના ભેદ સંબંધી ચાલતી જેન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક એમ કબુલ કર્યા વિના ચાલતું નથી. શ્રી સિદ્ધસેનગણિ ભાષ્યગત “ સામાયિક... ...પ્રત્યાખ્યાન ” આદિ શબ્દનો અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન......પ્રત્યાખ્યાન અધ્યયન’ એ પ્રમાણે અને “ ર જન્સરિમિએ પદને અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય શ્રી જ બુ, પ્રભાવ વગેરે એટલો જ કરે છે, આમ તે દ્વારા તેઓશ્રી પિતાનું ખાસ અન્તવ્ય સૂચવે છે કે અંગબાહ્ય જેમાં સમગ્ર આવશ્યક પણ સન્મિલિત છે તે ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્યશ્રી અંબુ તથા પ્રભાવ આદિ અન્ય આચાર્ય કૃત છે. તેઓશ્રીની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે: समभावो यत्राध्ययने घर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निदिंशति-सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विशतीनां पूरणस्यारादुपकारि (૩૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ णो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् -प्रणामः स कस्मै कार्यः कस्मै च नैति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः ते गणधरानन्तर्याः जम्बुनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तरादयः । * तेज तत्वार्थ अ. १ सूत्र २० टीका. पु. ९० કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે સામાયિક, ચ તુવિ શતિસ્તવ...પ્રત્યખ્યાન' આદ શબ્દો છે તે આવશ્યકના અષ્યયનાબ્રક નહિ. પરન્તુ તે તે અધ્યયનની નિયુકિતના ખેાધક છે; અર્થાત્ અંગબાહ્યમાં આવક ગણવું ન જોઇયે, પણ આવશ્યકનિયું - ક્તિ જ ગણવી જોઇયે. તેઓની આ દલીલ કેટલી ટકી શકે તેમ છે તે પણ જોઇયે. (૪) જો વાચકશ્રીને સામાયિકષ્ઠિ પદેથી સામાયિક અધ્યયન આદિની નિયુક્તિ જ વિવક્ષિત હાત તા તેએશ્રી પેાતે જ નિયુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયણ શા માટે કરે ? (જ્ઞ) કાઇપણ શબ્દના લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થના આધ હાવા જ જોઈયે; જ્યાં સુધી શૂખ્તના મૂળ અર્થ બાધિત ન થતા હોય ત્યાં સુધી તેના લાક્ષણિક અર્થ માનવા યા કરવા એ શબ્દશાસ્ત્ર, અલકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના કરવા જેવું છે. નિયમાનુ ઉત્થાપન ( ૩૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ (ગ) વડીવાર, મૂળ અર્થના ખાધ વિના પણ લાક્ષણિક અ કરવાની ધૃષ્ટતા કરી લયેતા પણ એ પ્રશ્ન તે થાય જ છે કે શ્રી સિદ્ધસેનગંણ જેએ પાતાના પૂર્વ ટીકાકારાને અનુસર્યા છે તે શું તેવા લાક્ષણિક અ કરવાનું નહાતા જાણતા અથવા બીજી કોઈ પશુ રીતે ભાષ્યના એ શબ્દો નિયુક્તિમાષક છે એવું સાબીત કરી શકતા ન હતા? (ઘ) બ્રડીવાર એમ પણ માની લઇયે કે વાચશ્રી શબ્દ પ્રયા ગટ્ટુશળ ન હતા; ટીકાકારથી સિદ્ધસેનગણિ પણ ભૂલ્યા, પરન્તુ એટલું બધું માન્યા પછી પણુ સામાયિક આદિ પટ્ટાના નિયું`ક્તિપરક અર્થ કાઢવા જતાં એક મંહાન વિરાધ ઉપસ્થિત થાય છે જે નિક્તિના લાક્ષણિક અની દલીલને ક્ષણ માત્ર પશુ ટવા દેતાજ નથી. તે વિરાધ તે આઃ~~~~ * > ' અંગબાજીમાં વાચકશ્રીએ ‘ આવશ્યક ’ પ્રથમ ગણાવ્યું છે અને આવસ્યકના અર્થ વિરોધી ટીકાકારો આવશ્યકનિયુક્તિ કરે છે, એટલે તેના પ્રથન પ્રમાણે અગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિયુક્તિ આવે છે. હવે અંગખાચના રચિયતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર અને ગળધરાનન્તિિમ: ' એ પદથી શ્રી જંબુસ્વામિ તથા શ્રી પ્રભવસ્વામિના નિર્દેશ કરે છે એટલે, અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિર્યુંક્તિ એ શ્રી જ ંબુસ્વામિ કે શ્રી પ્રભવસ્વામિકૃત હોય એવું ભાન થાય છે કે જે અસંગત છે; કારણ કે નિર્યું ક્તિકાર તા શ્રી ભદ્રબાહુસ્વામિ જ છે એ વાત જાણીતી જ છે. એઢલે, આવશ્યક પદથી આવશ્યકનિયુક્તિ વિવક્ષિત હોય તે શ્રી ભદ્રબાહુસ્વામિનું નામ છેવટે ટીકામાં તે આવવું જ જોઇયે, કે જે કયાંય પણ નિર્દિષ્ટ નથી. (૩) ભાષ્ય અને તેની ટીકા એ બન્નેના ઉપર ઢાંકેલા પ્રમાણા જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલ્લા અને મેટામાં ( ૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ મોટા ટીકાકાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરની વૃત્તિ જેવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં “સામાયિક..પ્રત્યાખ્યાન આદિ આવશ્યકના છએ અધ્યયનનો “આવશ્યકતસ્કન્ધ” એ પ્રકારને અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પોતે પ્રથમ જ “આવશ્યકશ્રુતસ્કલ્પ” નો સમાવેશ કરે છે તેને ગણધર પ્રશ્ચાતભાવી શ્રી જંબુસ્વામિ ખાદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે, તેઓની વૃત્તિનો તે ભાગ નીચે પ્રમાણે છે – गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः । ते गणधरागन्तर्याः जम्बूनामादयः आदियेषां प्रभवादीनां ते गणधरान्तर्यादयः । सामायिक समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तन यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः। मूलीत्तरगुणधारणीयता यत्र ख्याप्यते 'तत् प्रत्याख्यानम् । एतैरध्ययनरावश्यकश्रुतस्कन्ध उक्तः । मनसुखभाई-भगुभाई-प्रकाशित श्रीयशोविजयजीकृत तत्वार्थव्याख्या अ. १ सूत्र. २० पृ. ५० । ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નૈયાયિક અને આમિક વિષે કઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યેજ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવુંજ લખી ગયા છે અથવા તો તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝયું નહિ. ઉપાધ્યાયજી વિશેષ આવશ્યક ભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથના ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસી હતા અને વળી મલધારીશ્રી હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી; તેથી જે તેઓને આવશ્યકનો અર્થ નિર્યુક્તિપરક કરવાનું એગ્ય લાગ્યું હોત તો તેઓશ્રી પિતાની શ્રી તસ્વાર્થ ભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરંતુ તેમ ન કરતાં જે સીધો અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી સિદ્ધસેનગણિની ટીકાના વિચારને પિષક છે એમ કબુલ કરવું જ પડશે. ( ૪ ) શ્રી તવાર્થ ભાગ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણેનું સંવાદી અને બલવત સ્પષ્ટ પ્રમાણ એક ચોથું છે; અને તે સેન પ્રશ્નનું. સેન પ્રશ્નના મૃ. ૧૯ પ્રશ્ન ૧૩ એ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લેગસ્સસૂત્રને શ્રી ભદ્રબાહસ્વામિકૃત કહ્યું છે તે શું આ એક જ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામિકૃત છે કે આવશ્યકના બધાં સૂત્રે શ્રી ભદ્રબાહુવામિત છે. અગર તો એ બધાં સૂત્ર ગણુધરકૃત છે? આને ઉત્તર સેન પ્રશ્નમાં જે આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન આપવા જેવું છે. તેમાં કહ્યું છે કે આચારાંગ આદિ અંગપ્રવિષ્ટમૃત ગણધરેએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહમૃત શ્રતસ્થવિરેએ રચેલું છે એ વાત વિચારામત સંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લેગસ્સસુત્રની રચના શ્રી ભદ્રબાહસ્વામિની છે અને અન્ય આવશ્યકસૂત્રની રચના નિર્યુક્તિ રૂપે તે તેઓની જ છે, અર્થાત લેગસ્સનું મૂલસૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામિકૃત છે, અને બાકીના આવશ્યકસૂત્રોની-નિર્યુકિત માત્ર શ્રી ભદ્રબાહુસ્વામકૃત છે. પરંતુ લોગસ્સ સિવાયના અન્ય આવશ્યકતા સૂત્રો તે શ્રી ભદ્રબાહુસ્વામિથી ભિન્ન અન્ય કૃતસ્થવિરોના રચેલાં છે, એ તે પ્રશ્નના ઉત્તરકથનને સાર છે. સેન પ્રશ્નનો સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છેઃ (૪૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ आवश्यकान्तर्भूतश्चतुर्विशतिस्तवस्त्वारातीयकालभाविना श्रीभद्रबाहुस्वामिनाऽकारीत्याचाराङ्गवृतौ द्वितीयाध्ययनस्यादौ तदत्र किमिदमेव सूत्र भद्रबाहुनाऽकारि सर्वाणि वा आव. श्यकसूत्राणि कृतान्युत पूर्व गणधरैः कृतानीति किं तत्त्वमिति प्रश्नः ? अत्रोत्तरं-आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृङ्गिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गैकदेशोपजीवनेन श्रुतस्थविरैः कृतमिति विचारामृतसङ्ग्रहाऽऽवश्यकवृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रबाहूस्वामिनाऽऽवश्यकान्तर्भूतचतुर्विशतिस्तवरचनमपराऽऽवश्यकरचनं च नियुक्तिरूपतया कृतमिति भावार्थः श्री आचारागवृतौ तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ . સેન , ૨૬. રૂ! ઉપરના ચારે પ્રમાણે જ્યાં સુધી ખેટાં સાંબત ન થાય ત્યાંસુધી હું મારા અભિપ્રાય બદલું તો તેને અર્થ એ જ થાય કે વિચાર વિનાની કોઈપણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી. આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પરંતુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનાર જે પ્રમાણે મારી જોવામાં આવ્યાં તે ઉપર ટાયાં પછી હવે આવશ્યક સૂત્રને ગણધરકૃત માનનાર પક્ષના પ્રમાણેનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણે ટાંકવામાં આવે છે તે આગમેદય સમિતિ દ્વારા પ્રકાશીત થયેલ વિશેષ આવશ્યક ભાષ્યના ગૂજરાતી અનુવાદ ભા. ૧ માં ઉદ્દઘાતના ૫૦ ૨ ઉપર જોવામાં આવે છે. પરીક્ષાની સગવડ ખાતર છે તે સર્વે પ્રમાણે ને ચાર વિભાગમાં વહેંચી નાખું છું. (૧) આવક કાણે કર્યું એ પ્રશ્નના ઉત્તર માટે ન' દ્વારનું વિવરણ, (૨) ભગવાન પાસેથી શ્રી ગૌતમાદિને સામાજિક આદિ સાંભળવાના પ્રજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વર્ણન અને (૪) અંગપ્રવિષ્ટ તેમ જ અંગબાય સ્તની વ્યાખ્યાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧) સમાયિક આવશ્યક કાણે રચ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં ભાગ્યકાર શ્રી જીનભક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે: head ति य ववहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओ ऽन्नं ॥ विशेषावश्यकभाष्य गाथा. ३३९२ पृ० १२८६ ॥ * ' વિશેષ આવશ્યક ભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપેાધાતની ટીપ્પમ્પ્સમાં આ ગાથાને અથ આ પ્રમાણે કર્યો છેઃ ‘સામાયિક જે આવશ્યકત્રના એક પહેલા ભાગ છે તે અર્થથી શ્રી જિનેદ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે;' પરન્તુ મારે કહેવું જોઈએ કે આ અ નથી ગાય઼માંથી નીકળતા કે નથી તેની મલધારીશ્રી હેમચંદ્રકૃત ટીકામાંથી. ઉલ્ટુ આનત દ્વારનું વર્ણન તા સામા પક્ષકારની તરફેણુમાં નહિ, પરન્તુ વિશ્ર્વમાં જ જાય છે; આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે · સામાયિક કાણે કર્યું ? અને તેના ઉત્તર ઉકત ગાથામાં એ પ્રમાણે આપ્યા છે કે ‘વ્યવહારથી સામાયિક શ્રો તી કરી અને ગણધરાએ કર્યું છે; પરન્તુ નિશ્ચય દ્રષ્ટિએ સમાયિકના કર્તા અર્થાત્ તેના સ્વામી તેના અનુષ્ઠાન કરનારાખે છે.' સામાન્ય અભ્યાસિ અર્થે માનન્તિ સરા, પુત્ત અન્યન્તિ ગળતરા નિકળા એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુ રૂપે શ્રી તીર્થંકરાએ ઉપદેશ્યું અને સૂત્રરૂપે શ્રી ગણુસએ રચ્યું. પરન્તુ જૈનન્નત દ્વારની ગાથાને એ અર્થ જ નથી. એને ભાવ જુદે। જ છે. એ ગાથામાં અર્થદ્વારા સામાયિક કાણે કર્યું' અને સૂત્રદ્રારા કણે રચ્યું એ પ્રશ્નના ઉત્તર જ નથી. એમાં તા સાયિક જે જ્ઞાન, દર્શીન, ચારિત્ર રૂપ આત્મિક પરિણામ છે, તેના બવહાર અને નિશ્ચયદ્રષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિક રૂપર આત્મિકપરિણામના નિશ્ચયદ્રષ્ટિએ કર્તા તેના અનુષ્ઠાન કરનારા (૪૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ છે અને વ્યવહારદ્રષ્ટિએ તેના કર્તાઓ એ ઉપદેશકે, પ્રોજકે, પ્રેરકે અર્થાત સામાયિક રૂપ આચારનું ઉપદેશદ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થકર, શ્રી ગણધર આદિ છે; તેજ વ્યવહારદ્રષ્ટિએ તેના કત કહેવાય. આ અર્થ છે કે ગાથામાં વપરાયેલા “સ્વામી શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થ એટલો બધો સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળ પાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલાજ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાત્ન કરવામાં આવ્યું છે. સારાંશ એ છે કે જેનત દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી પરંતુ સામાયિક રૂપ આમિકગુણના વ્યાવહારિક અને નૈયિક કર્તાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશે જ સંબંધ નથી (૨) સામાયિક અધ્યયવને શ્રી ગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણે ઉપર સૂચવેલ ગુજરાતી અનુવાદના ટીપ્પણમાં જે મૂકવામાં આઢ્યું છે તે એ છે કે જેમાં ભગવાન સામાયિક પરના ભાષણનું પ્રજિન બતાવ્યા બાદ ગણધરોએ સામાયિક સાંભળ્યાના પ્રોજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે: गोयसमाइ सामाइयं तु किं कारणं निसाति। नाणास्स तंतु सुन्दर-मगुलभावाण उवलद्धी॥ વિ૦ ૦ મા ૦ ૨૧ર૧ ૦ ૮૭૪ માં સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેતા લાગે છે કે સામાયિક ઉપદેશ્ય તે ભગવાને, પણ રચ્યું ગણુધરીએ; પરન્તુ કોઈપણ વિચારક આ ગાથાઓ કાઢી તેને અર્થ વાંચી આગળ પાછળનું પ્રકરણ વિચારી જશે તે તેને જણાશે કે એ અર્થ કરવામાં કે લી ભૂલ થાય છે! અહીં તે અટલુંજ શ્રષ્ટિ છે કે - સામાયિક આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે (૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ આચારનું શ્રવણ ગણધરોએ પ્રથમ શા માટે ? અર્થાત સામાયિક રૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણધરોએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ગણધરેએ સામાયિક સૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક આચાર સાંભળો, તેને જીવ નમાં ઉતારે, તેનું ફળ મેળવવું, તેને વિચાર કરે એ જુદી વાત છે અને સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને વિચાર એ જુદી વાત છે. સામાયિક આચારના શ્રવણ સાથે સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ ભ્રાંન્તિ નથી શું ? (૩) એજ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટીપમાં ત્રીજું પ્રમાણ નિર્ગમઠાર વિષેનું છે, તેને લગતી ગાથા આ છે मिच्छत्ताइतमाओ स निग्गओ जह य केवलं पत्तो । जह य पसूर्य तत्तो सामाइयं तं पवक्खामि ॥ वि० आ० भा० पृ० ६६३ । આનો અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાયામાં તે ભગવાનશ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવલજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તે એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક આચાર શી રીતે ઉદ્દભવ્યા; પરંતુ આ ગાળામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યક સૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યા અને શ્રી ગણધરેએ ઝીલે; તેની તો કોણ ના પાડે છે? પ્રશ્ન સત્રરચનાનો છે, તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણે પણ ગ્રાહ્યુ થઈ શકતું નથી. (૪૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૪) એથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાઘનની વ્યાખ્યાઓ વિષેનું તેજ ટીપ્પણમાં ટાંકવામાં આવ્યું છે, તેની આ ગાથા છે. गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओवा । धुव-चल विसेसओवा अंगा-गंगेसु नाणतं ॥ पि० आ० मा० गा० ५५० प० २९८ । આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યકૃતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક મૃતને લાગુ પડતી હોવાથી તેજ આવશ્યસૂત્રના કર્તાનો સમય નિર્ણય કરવામાં વધારે બહેકે ખાસ ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિષેની પ્રસ્તુત ભાષ્ય, ગાથા અને તેના ઉપરની મલધારીશ્રીકૃત ટીકા એ દરેકનો, આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઉહાપોહ કરી લેવો જરૂરનો છે. વિશેષ આવશ્યક ભાષ્યના પ્રણેતા શ્રી જિનભદ્રગણિ ક્ષમશ્રમણ તત્વાર્થ ભાષ્યના પ્રણેતા વાચકશ્રી ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂળભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુક્તિ) હતો; તે વખતની આવશ્યક નિર્યુક્તિની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર તો તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે: अक्खरसण्णीसम्म साइयं खलु सगज्जवसियं च । गमियं अंगपविठं सत्त वि एए सपडिवक्खा ॥ વિ. સા. માત્ર ૦ ૪૬૪ g૦ ર૧૨ ! ઉપર્યુક્ત મૂલગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રતને નિર્દેશ છે; તે ગાયાની તે વખતની કેાઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારેજ વાચકશ્રીએ પિતાના શ્રી સ્વાર્થસૂત્રના ભાષ્યમાં અંગપ્રષ્ટિ અને અંગબાહ્ય વિવેક કરેલ છે જોઈએ, અથવા તે ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવ (૪૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ * | * ; - ચકનિક્તિની એ ગાયને અર્થ એમના ધ્યાન બહાર નજ હવે જોઈએ. એટલે વાચકગ્રીએ અંચબાણનું સ્વરૂપ બતાવ્યું છે અને જેને મેં પ્રમાણ વરીકે ઉપર પ્રસમજ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકતિર્યક્તિની ભૂલચાણાની અર્થપરંપરાને અનુસરતું જ હેવું જોઇએ, એમ માનવામાં જરાએ અસ્વાભાવિક્તા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યક નિર્યુક્તિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબારાકૃતના સ્વરૂપને નિર્ણય કરવામાં જુનામાં જુને આધાર આપણું પાસે તત્વાર્થ ભાષ્ય સિવાય બીજો એકે નથી; અને તત્ત્વાર્થ ભાષ્ય તો સ્પષ્ટ રીતે અંગબાહ્યકૃતને ગણધર પશ્ચાતભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્યશ્રુતમાં સાથી પ્રથમ આવશ્યકના છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાહ્યની વ્યાખ્યા સંબંધી જે આવશ્યકનિયુક્તિની ગાથાનો ઉપયોગ કરે જ હોય તો તે તત્ત્વાર્થ ભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી. હવે લઈએ એ નિર્યુકિત ગાથા ઉપરનું વિશેષ આવશ્યક ભાષ્ય - એ જ અત્યારે આપણું સામે નિર્યુકિતની જુનામાં જુની અને મેટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રતને સ્પટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે અર્થાત ક્ષમાબમશ્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાણશ્રતને ભેદ સૂચવતી ત્રણ લાખાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૃલભાષ્યમાં ભાખ્યકારે અંગપ્રવિષ્ટ અને અંગબાઘકૃતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી; પરંતુ ઉદાહરણ તરીકેના ગ્રંથને નિર્દેશ ભાષ્યના ટીકાકાર મલધારીશ્રી હેમચંદ્ર પિતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જેન આચાર્યોની પ્રકૃતિપરંપરા જેનાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીશ્રીએ જે ઉદાહરણ ટાંકયાં છે તે પોતાની ( ૪૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પૂર્વવર્તી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. મલારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર બે ટીકાઓ હેવાનાં પ્રમાણ મળે છે, તેમાં એક છે પજ્ઞ અર્થાત ક્ષમાશ્રમણશ્રીની પિતાની અને બીજી કેટાચાર્યની. - તસ્વાર્થ ભાષા ટીકાકાર શ્રી સિદ્ધસેનાગણિ મલધારીશ્રીના પૂર્વવત છે; તેમની સામે એણમાં ઓછું વિશેષ આવશ્યક ભાષ્ય અને તેની પણ ટીકા એ છે તે અવશ્ય હોવાજ જે થી શ્રી સિદ્ધસેનગાિની અંગભીના કર્તુત્વબોધક સંપદામાવલિ એ તત્વાર્થ ભાષ્યગત પદની વ્યાખ્યા જે પહેલાં ઉપર ટકી છે તે પ્રાચીન પરંપરાથી વિરૂદ્ધ હોય એમ માની ન શકાય; અને શ્રી સિદ્ધસેનગણિ તો એ પદને અર્થ ગણુઘરવંશજ, શ્રી જંબુસ્વામિ, શ્રી પ્રભવસ્વામિ વગેરે આચાર્ય એ સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષ આવશ્યક ભાગ્ય અને તેની પા ટીકાને અંગબાજીના તો વિષે આશય કાઢવો જ હોય તે એજ કાઢી શકાય કે ગાધર શિર શ્રી જંબુ, પ્રભવ વગેરે સ્થવિરોએ જે રચ્યું તેજ અંગ. વિશેષ આવશ્યક ભાષ્યની ઉપલબ્ધ અને અતિ વિસ્તૃત ટીકા ભલધારીશ્રીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓના ઉદાહરણ પણ આપેલાં છે; ઉપાધ્યાયશ્રી યશોવિજયજી અને સેક્ઝક્ષનો મા સામે મુનિર્યુક્તિ, તે ઉમરનું વિશેષ આશ્વક ભાષ્ય એ એ ભાગ્યની માલધારીશ્રીત ટીકા એટલો તે ઓછામા ઓછાં હતાં જ, તેથી ઉપાધ્યાયોની વાર્થ ભાષ્ય ઉપરની ટીકમાં તથા સેમપ્રક્ષમાં અંગબાહ્યશ્રુતના કર્તા સબંધે જે વિચાર છે અને જે મેં ઉપર ટાંકો છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષ્યમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન હૈ જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનગન્ન તે સ્પષ્ટ રીતે અંગબાથને ગણધર ભિમ આચાર્યપ્રણીત સૂચવે છે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપર બતાવવામાં આવ્યું છે; પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઉભી કરેલ અનુમાનાત્મક દલીલને છેડી હવે સીધી રીતે માલધારીશ્રોત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીયે. - ભાષ્યની પ્રસ્તુત ગા૫૫૦ મીની મલધારીશ્રી કૃત ટીકા નીચે પ્રમાણે છેઃ ___ अङ्गा-ऽनङ्गप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेद कारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुतं द्वादवाशरूपमङ्गमविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः वत्कृतं श्रुतमावश्यकनियुयत्यादिकमनङ्गप्रविष्ठमणवाद्यमुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-धौव्य वाचकं पदत्रयमित्यर्थः, तत्माद यद निष्पन्नं तदङ्गमविष्टं द्वादशाङ्गमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वक च यद् व्याकरणमर्थमतिपादनं, तस्माद् निष्पन्नमवाद्यमभिधीयते, तच्चावश्यकादिकम् । वा शब्दोऽङ्गाऽनङ्गप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविमेसओ व ति' धुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभावि श्रुतमङ्गप्रविष्टमुच्यते द्वादशामिति । यत् पुनश्चलमनियतमावि बत् तन्दुलबैकालिकाकरणादिश्रुतमङ्गबाह्यम् । वा शब्दोऽत्रापि मेदकारणान्तरवसूचकः । इदमुक्तं भवति गणधरकृतं, पदत्रयं लक्षणतीर्थकरादेशनिष्पानं, ध्रुवं च यच्छ्रतं तदङ्गप्रविष्टमुच्यते, बच्चद्वादशाङ्गीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकमकीर्णादिश्रुतमङ्गबाह्यमिति ॥ वि० आ० भा० गा० ५५०। पृ० २९८॥ (५०) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાવકૃતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણ છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. (ક) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી ગૌતમ આદિ ગણું ધરત તરીકે ઓળખાવીને તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગશ્રુતને મૂક્યું છે, અને અંગબાથને શ્રી ભદ્રબાહુ આદિ સ્થવિરકત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિર્યુંકિત વગેરે તે દર્શાવ્યું છે. (૩) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થંકરદ્વારા ઉપદેશાયેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ મૃત તે દ્વાદશાંગી રૂપ જ છે એવે ખાસ ભાર મૂકી માલધારીશ્રીએ માત્ર દ્વાદશાંગીને જ અંગપ્રવિષ્ટ કહ્યું છે અને છૂટું છવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રત અંગબાહ્ય છે એમ કહેવામાં આવ્યું છે. (૪) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થમાં અવશ્યભાવી તરીકે - તાવીને જ અંગપ્રવિષ્ટ શ્રત કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન લેનાર શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહણમાં તદુલવૈકાલિક આદિને મૂક્યું છે. પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી ભદ્રબાહુસ્વામિ આદિ અને આવશ્યકનિર્યુકિત આદિ એ બે પદો ખાસ ધ્યાન ખેંચે છે, ત્યાં સુધી સંપૂર્ણ આવશ્યકત્ર શ્રી ભવબાહુસ્વામિકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાંસુધી આવશ્યકનિર્યુક્તિ એ સામાસિકપદને દન્દ સમાસને બદલે સામા પક્ષને અનુકુલ એ તપુરૂષ સમાસ જ તે જોઈએ; અને એ સમાસ લેતાં તેનો અર્થ એટલો જ થાય કે આવશ્યકનિક્તિ વગેરે જે શ્રુત શ્રી ભદ્રબાહુ સ્વામિ વગેરેનું બા ( ૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ વેલું છે તેને અંગબાહ્ય સમજવું; નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની હોવાની પ્રસિદ્ધિ જાણીતી છે. તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉપરથી મૂલ આયસ્પકસૂત્રના જ વિષે કશે જ પ્રકાશ પડતો નથી. બીજી વ્યાખ્યામાં અંગબાલ્પના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂલું છે, અને એને છૂટાછવાયા છે. પ્રશ્ન વિવાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં ગાવ્યું છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે બિત કરતો પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને ભાઈ રૂપે શ્રી તીર્થકરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરત. કેસ માની શકાય ? અને વળી જ્યારે ઉલટાં અનેક વિધી પ્રમાણો આવશ્યલ્સને ગણધર ભિન્ન આચાર્યપ્રણીત બતાવનારાં મળતાં હોય ત્યારે એમ માનવું એ તો સ્પષ્ટ પ્રમાણેની અવમાનના કરવા જેવું ચા. અલબત્ત, સ્થવિર શબ્દ ગણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકત્ર ગણધરકૃત જ છે એમ કાંઈ ફલિત થતું નથી. જલધારીશ્રીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્વાર્થભાષ્ય આદિના ઉલ્લેખને ધ્યાનમાં લઈ ) અર્થ કાઢવા જઈએ તો સરલપણે એટલે જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ન જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે મૃત તે અંગબાહ્ય. આટલા અર્થ આવાવના કર્તા તરીકે કોઈ વ્યક્તિને નિર્ણય કરવા બસ નથી. તેવા નિર્ણય માટે તો વિવાદગ્રસ્ત સ્થલમાં સ્પષ્ટ પ્રમાણે જોઈએ. જે તવાભાષ્ય આદિના ઉપર ટાંકેલા ચાર સ્પષ્ટ પ્રમાણે આપણું સા ન હોત તો મલધારીશ્રીની ટીકાને અધ્યહારવાળો ઉલ્લેખ ગણવારને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેનાં ટાંકેલા ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કોઈ ઉપયોગી નથી. તેથી તે પર વિચાર કરવો એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ માલધારીશ્રી હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરી સાબિત કરવા કોઈ સ્પષ્ટ પુરાવો પૂરો પાડતી નથી; તેથી, ( પર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્કૂલ, નિયુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીશ્રીકૃત ટીકા એ માં તન્ના ભાષ્ય આદિના પ્રથમ ટાંકુલ ઉલ્લેખાને સવાદી બને એ રીતે જ ઘટાવવાં જોઇયે. સ્પષ્ટ છેલ્લે એક પ્રશ્ન રહે છે; અને તે એ કે ભગવાનશ્રી મહા વીરે પ્રતિક્રમણ ધર્મ ઉપદેશ્યા, જ્યારે તેઓશ્રીએ પેાતાના શિષ્ય પરિવારને પ્રતિક્રમણનુ વિધાન અવશ્ય ક ય્ તરીકે ઉપદેશ્યું ત્યારે તે શિષ્ય પરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઇને કાંઈ શબ્દો, વાકયેા કે સૂત્રો એકલતા જ હશે. જો એ શિષ્ય પરિવાર સમક્ષ પ્રતિક્રમણ વિધાયી શબ્દ પાર્ક ન હોય તા તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે ? અને જો શબ્દ પાઠ હાય તા તે પાઠે ગણધર સિવાય અન્યરચિત માનવામાં શું પ્રમાણુ છે ? અલબત, આ પ્રશ્ન મને પહેલાં પણ મેલે અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સપૂર્ણ આવશ્યક ગણધર કૃતજ છે એ મતલબનું કોઇ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણુધર ભિન્નકૃત હેાવાના એકથી વધારે પ્રમાણા મલે છે ત્યારે એમજ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે : જે આવ શ્યકસૂત્રના કર્તાના પ્રશ્ન ચર્ચાવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવુ જોઇયે કે જેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામિની નિયુકિત અલે છે. તે બધાં સૂત્રા નિયુક્તિથી પ્રાચીન તેા છેંજ અને એ સુત્રાના કર્તાની જ આ સ્થલે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં અધાં સૂત્ર! અક્ષરસઃ નિયુકિતપૂર્વ ભાવી નથી, ઘણા સુત્રા દેશ, કાલ આદિના પરિવન સાથે લાભની સ ંભાવનાથી નિયુકિત પછી પૂણૅ રચાયેલાં અને ઉમેરાયેલાં પણ છે અને આજે આપણે એ સર્વે સૂત્રોને નિયુકિતપૂર્વ ભાવી સૂત્ર જેટલાજ અગત્યના માનીયે છીયે. તેવી રીતે ગણધર શ્રી સુધર્માંથી માંડી ભદ્રબાહુસ્વામિ સુધી પણ અનેક સૂત્રો રચાયેલાં હાવા જ જોયે; તેથી જ શ્રી સિદ્ધસેનણુ વગેરે આવ સકસૂત્રને શ્રી જ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત અસૂત્રસમૂહમાં કાઈ કાઈ સૂત્ર ગૌતમાદિ ગણુધરકૃત પશુ હોય ( પૂર્વ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ એવી સંભાવનાને ખાસ સ્થાન છે; પણ અહીં મારો મુદો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યજ્ઞા કર્તા સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરત નથી; આથી કઈ અમુક સૂત્ર ગણધરકૃત હોય એમ માનવામાં કશો જ બાધ નથી અને તેથી જ શ્રી હરિભદ્રસૂરિના “ઈરિયાવહિય સૂત્ર ગણધરકથિત છે એ મતલબના ઉલેખને પણ ઘટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકના સૂત્રો કઈ એક જ કર્તાની યુતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી જંબુ, પ્રભવ આદિ અનેક સ્થવિરો હોય તે સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કઈ વિચારક સંપૂર્ણ આવશ્યકસૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલ્લો રજુ કરશે તો તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણાનુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણેનું બલાબોલ તપાસવા પ્રયત્ન થશે. સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરત નથી. તેમજ તેનાં બધાં સૂત્રો કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાનશ્રી મહાવીરના સમયમાં કયાં કયાં આવશ્યકને લગતાં સો વ્યવહારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સ ચાલુ રહીને નવીન સૂત્ર કયાં કયાં કયારે ઉમેરાયાં, તેમજ નવીન સૂત્ર દાખલ થતાં કેટલાં પ્રાચીન સત્રો વ્યવહારમાંથી અદશ્ય થયાં અગર તે રૂપાન્તર પામ્યાં; તેમજ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્રો કોની કોની કૃતિ છે,આ અને આના જેવા અનેક વિચારણીય પ્રમે છે, તેનો ઊહાપોહ કરવાનું મન નથી એમ તો નહિ જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનાનુ મા ખાખત તરફ લક્ષ્ય ખેંચુ છું. આશા છે કે વિદ્યારસિકા આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું અણુવાદ જેવું ઉપસ્થિત કરશે. ગૂજરાત પુરાતત્ત્વ મંદિર. અમદાવાદ. મા. સુ. ૫, સ. ૧૯૮૩ મંગળવાર ( ૧૫) ૫. સુખલાલજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક કે પ્રતિક્રમણ રહસ્ય. આવશ્યકની મહત્તાઃ વૈદિક સમાજમાં “સંધ્યા' નું પારસીઓમાં બોરદેહ અવસ્તાનું, યાદી અને યુરોપીયામાં પ્રાર્થનાનું અને મુસલમાનમાં નમાઝનું જેટલું મહત્વ છે, તેટલું જ મહત્ત્વ જૈન સમાજમાં આવશ્યકનું છે. સંપ્રદાય અને આવશ્યક જૈન સમાજની મુખ્ય બે શાખાઓ છે. (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર. દિગંબર સંપ્રદાયમાં મુનિ પરંપરા વિચ્છિન્નપ્રાયઃ (લગભગ અપ્રાપ્ય ) છે, તેથી મુનિઓને માટે “આશ્વયક વિધાન” તે સંપ્રદાયમાં માત્ર શાસ્ત્રમાં છે; પરંતુ વ્યવહારમાં નથી. આવસ્યકનો -જેટલા પ્રચાર શ્વેતાંબર શ્રાવકેમાં છે તેટલે દિગંબર શ્રાવામાં નથી, વળી દીગંબર સમાજના બાચારી કે પ્રતિમા ધારિ આદિ જે હેાય છે તેમનામાં પણ માત્ર સામાયિક કરવાને પ્રચાર છે. વ્યસ્થિત પદ્ધતિએ છયે આવશ્યક કરવાને નિયમિત પ્રચાર તે માત્ર શ્વેતાંબર સંપ્રદાયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ છે અને તે આબાલવૃદ્ધપ્રસિદ્ધ પણ છે. વધારામાં એ પણ ઉમેરવાની જરૂર છે કે દીગ ંબર સ’પ્રાયમાં દૈવસિષ્ઠ, રાત્રિક, પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચ પ્રકારના આવશ્યકવિધાનની પ્રસિદ્ધિ શ્વેતાંબર જેવી નથી. સાર માત્ર એટલેાજ છે કે શ્વેતાંબર સંપ્રદાય જેમ સાય’કાળ, પ્રાતઃ કાળે, પખવાડિયાને અતે, ચાતુર્માસને અંતે અને વર્ષાંતે અંતે અલગઅલગ કે સમુદાયમાં પુરૂષ તેમજ સ્ત્રી એકત્ર થઇ જે ક્રમાનુસાર યે આવશ્યક કરે છે તે પ્રકારે કરવાની પદ્ધતિ તેમજ રૂઢિ દીગંબર સપ્રદાયમાં નથી. શ્વેતાંબર સંપ્રદાયની પણ બે મુખ્ય શાખાઓ છે (૧) મૂર્તિ પૂજક અને (ર) સ્થાનકવાસી. આ બન્ને સંપ્રદાયની શ્રાવક તેમજ સાધુ સંસ્થાએમાં પાંચે પ્રકારે યે આવશ્યકના નિયમિત પ્રચાર અધિકાર પ્રમાણે યથાસ્થિત ચાલુજ છે. આવશ્યક અને સાધુ સમાજઃ ઉપરાંત બન્ને શાખાઓમાં સાધુઓને તે સાંજ અને સવાર આવશ્યક અવશ્ય કરવાનું હોય છે, કારણ કે શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તી કરના સાધુએ આવશ્યક નિયમપૂર્વક કરેજ, આ આજ્ઞા ન પાળવામાં ન આવે તો તે સાધુપદના અધિકારી નથી. વશ્યક અને શ્રાવસમુદાયઃ શ્રાવક કે ગૃહસ્થ વમાં આવશ્યક વિકલ્પે છે, અર્થાત્ જે ભાવિક અને નિયમવાળા હાય છે, તે તે અવશ્ય કરે છે અને બાકીના માટે તે આ પ્રવૃત્તિ અચ્છિક છે. આમ હૈાવા છતાં પણ આપણા તે અનુભવ છે કે જેઓ હંમેશાં આવશ્યક કરતા હાતા નથી તે પણ પખવાડીયાને અ ંતે, ચાતુર્માસને અ ંતે કે છેવટે વર્ષને અંતે તે આવશ્યક કરેછેજ. શ્વેતાંબર -સપ્રદાયમાં આવશ્યક ના એટલા બધા આદર છે. કે જે વ્યકિત ખીજે કાઈ પણુ પ્રસંગે ધર્મસ્થાનમાં ન જતી હોય તે પણ સાંવત્સરિક (40) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પર્વ પ્રસંગે ધર્મસ્થાનમાં આવશ્યક ક્રિયા કરવાને માટે એકત્રિત થાય છે, અને તે ક્રિયા કરી પિતાને અહેભાગ્ય માને છે. આમ આ સંપ્રદાયમાં ઉપર્યુકત ક્રિયાનું મહત્વ અધિકાર છે. તેથી જ આ સંપ્રદાયના અનુયાયિઓ પિતાના સંતાનને ધાર્મિક શિક્ષણ આપતી વખતે સૌથી પહેલાં આવશ્યક કિયાજ શિખવવાનો પ્રબંધ કરે છે. - જન સમુદાયમાં આ રીતે આવશ્યક’ માટે સાદર પ્રવૃતિ છે, તે જોતાં સ્પષ્ટ થાય છે કે તેના મહત્ત્વનું કઈ પણ કારણ હેવું જોઈએ. આવશ્યક ક્રિયાની પ્રાચીનતા આ કારણોના વિચારમાં પ્રવેશ કરતાં પહેલાં એક વસ્તુ તપાસવી જરૂરની છે. “આવશ્યકક્રિયા’ની વિધિ ચૂર્ણિના જમાના કરતાં પણ પ્રાચીન છે, કેમકે તેને ઉલેખ શ્રી હરિભસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાર્યું પિતાની “આવશ્યક વૃત્તિ’ પુષ્ટ ૭૯૦માં કરેલ છે. તે જ વિધિફેરફાર વિના જેમની તેમ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે છે, પરંતુ સ્થાનકવાસી સંપ્રદાયમાં તેમ નથી; આ વસ્તુ તેતે સંપ્રદાયોની સામાચારી જેવાથી સ્પષ્ટ થાય છે. સ્થાનકવાસી સંપ્રદાયની સામાચારીમાં જે પ્રકારે “ આવશ્યકક્રિયા ” ના “ પુરવાર-બાહો, સિરાઈ खुद्धाणं, अरिहंत चेड्याण, आयरिय उवज्झाए, अब्भूटिठयो , આદિ માં જેમ કાપકુપ કરવામાં આવી છે તેમ તે ક્રિયાની પ્રાચીન વિધિમાં પણ કાપકુપ કરવામાં આવી છે. મૂર્તિપૂજક - તાંબર સંપ્રદાયની સામાચારીમાં “આવશ્યકક્રિયાના સૂત્રો તેમજ વિધિને જે ઉલ્લેખ શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે તેમાં કાંઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી; અર્થાત “સામાયિક આવશ્યક એટલે પ્રતિકમણની સ્થાપનાથી માંડીને પ્રત્યાખ્યાન વા પચ્ચખાણુ સુધી થે આવશ્યકના સૂત્રો અને વિધિને કમ તેને તેજ છે. જોકે પ્રતિકમણની સ્થાપના પહેલાં ચૈત્યવંદન કરવાની અને છઠ્ઠા આવશ્યક ( ૧૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ માં આવતા આ અધિક પછી સ્તવન, સજઝાય, સ્તોત્ર આદિ બોલવાની જે પ્રથા સકારણ દાખલ કરવામાં આવી છે જે કારણને વિચાર આગળ કરીશું તેમ છતાં પણ મૂર્તિપુજક સંપ્રદાયની આવશ્યકક્રિયા તપાસતાં સ્પષ્ટ માલુમ પડે છે કે તેમાં આવશ્યકના સૂત્રો અને વિધિને કમ આજ સુધી પ્રાચીન પ્રમાણે જ ચાલ્યો આવે છે, આવશ્યકની વ્યાખ્યા અને તેના અધિકારી જે ક્રિયા અવશ્ય કરવા લાયક છે, તેજ આવશ્યક કહેવાય છે, આ કિયા સર્વને માટે ન હોઈ શકે, તે અધિકારી ભેદથી જુદી જુદી પણ હોઈ શકે. એક મનુષ્ય જે ક્રિયાને આવશ્યક સમજીને નિત્ય કરે છે, તેને જ બીજે મનુષ્ય અનાવશ્યક સમજે છે. એક મનુષ્ય કાંચન અને કામિનીને આવશ્યક તરીકે સર્વસ્વ માની લઈ તે મેળવવા પિતાની સર્વ શક્તિ ખચી નાંખે છે, ત્યારે બીજે તેને અનાવશ્યક સમજે છે. અને તેના સંગથી બચવા બુદ્ધિબળનો ઉપયોગ અને પ્રયત્ન પણ કરે છે, તેથી આવશ્યકક્રિયાના સ્વરૂપને વિચાર કરતાં પહેલાં તેને અધિકારી કેણ હોઈ શકે તે વિચારવાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે સામાન્યતઃ દેહધારી પ્રાણીઓના બે વિભાગ હેય છે (૧) અન્તદૃષ્ટિ અને (૨) બહીર્દષ્ટિ. જેની દૃષ્ટિ આત્મામાં રમી રહી છે, અથાત જે સહજ કુદરતી સુખ પ્રગટ કરવાના વિચાર તેમજ પ્રયત્નમાં મએ રહે છે તે જીવ અન્તર્દષ્ટિ છે આવા જીવને માટેજ આવશ્યકક્રિયાને વિચાર છે, આથી એતે સિદ્ધજ છે કે જે જડ પુદગલમાં આત્માને ભૂલી ગય નથી, અને કોઈ પણ જડ વસ્તુ જેની દ્રષ્ટિને લેભાવી શકતી નથી, તેને માટે તો આવશ્યકક્રિયા એજ ઉપયોગી વસ્તુ છે, કારણકે તેના દ્વારા આત્મા સહજ સુખને અનુભવ કરી શકે છે. વળી અન્તર્દષ્ટિ જીવ પણ સહજ સુખનો અનુભવ ત્યારેજ કરી શકે છે કે જ્યારે તેનામાં સમ્યક્ત્વ, ચેતના, ચારિત્ર આદિ ગુણે પ્રગટ થઈ ચૂક્યા હોય. આવાજ છે અને કોઈ પણ જાત ઉપયોગી વસ્તુ છે. તો નથી, તેને (૫૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ આ ક્રિયાને આવશ્યક સમજે છે, આ ક્રિયા સમ્યક્ત્વ આદિ ગુહ્લાના વિકાસ કરનાર મદદગાર સાધન છે; આથી કરીને જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાને સારૂ જે ક્રિયા અવશ્ય કરવા યેાગ્ય છે તેજ આવશ્યક છે.. એવું ‘વશ્યક' જ્ઞાન અને ક્રિયા એ ઉભય રૂપ છે; અર્થાલ એ ઉપયાગપૂર્ણાંક કરવાની ક્રિયા છે. તે ક્રિયા આત્માના સાતે સુવાસિત (ફેલાવા ) કનાર હાવાથી ‘ આવાસક' પશુ કહેવામ છે. વૈદિક નમાં આવશ્યક'ની જગ્યાએ * નિત્યક્રમ` ' શબ્દ પ્રસિદ્ધ છે: જૈન દર્શનમાં આવશ્યક, ધ્રુવ. નિગ્રહ, વિશાધિ. અધ્યયન વર્ક, વ, ન્યાય, આરાધના, માર્ગ અહિં શબ્દો એવા છે કે જે આવશ્યક ' શબ્દના સમાન અવાળા અર્થાત્ પર્યાય શબ્દો છે. ( આવશ્યક વૃત્તિ) ૪૦ ૨. • આવશ્યકનું સ્વરૂપઃ સ્થૂલ દષ્ટિએ આવશ્યક ક્રિયાના છ વિભાગ છે:(1) સામાયિક, (૨) તુવિ શતિ સ્તવ, (૩) વન્દન (૪) પ્રતિક્રમણ, (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ દરેકના સ્વરૂપને પશુ વિચાર કરીયે. ૧. સામાયિકઃ રાગદ્વેષને તાબે ન થતાં સમભાવ અર્થાત્ માધ્યસ્થભાવમાં રહેવુ, એટલે કે સની સાથે આત્માની માફકજ વ્યવહાર કરવા ૐ ‘ સામાયિક ' છે. (આ નિ ગા॰ ૧૦૩૨ ) તેના સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાદિક અને ચારિત્રસામાયિક એ ત્રણ ભેદ છે; કારણકે સમ્યકૂ, શ્રત અને ચારિત્ર એ ત્રણ દ્વારાજ સમ ભાવમાં સ્થિર રહી શકાય છે. ચારિત્ર સામાયિક પણ અધિકારીની અપેક્ષાએ દેશ અને સ એમ બે પ્રકારે છે, દેશ સામાયિક ચાારત્ર ગ્રહસ્થને અને સર્વ સામાયિક ચારિત્ર સાધુઓને હાય છે. ( આ૰ નિ॰ ગા ૭૯૬ ) સમતા, સમ્યકૃત્વ, થાન્તિ, સુવિહિત આદિ શબ્દો ‘ સામાદિક’ના પર્યાય શબ્દો છે. ( આ૦ નિ॰ ગા૰૧૦૩૩ ) ૨ ચતુવિતિ સ્તવઃ ચેાવીશ તીર કે જે આપણા સ` ગુણુસ’પન્ન આદર્શ છે. તેમની સ્તુતિ કરવી તે ચતુવિ ક્ષતિ સ્તવ”; તેના દ્રવ્ય અને ભાવ < ( to ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ એ બે પ્રકાર છે. કૃષ્ણાદિ સાત્વિક સાધન દ્વારા તીર્થકરોની પૂજા કરવી તે બદ્રભાવ', અને તેમના વાસ્તવિક અણેનું ધ્યાકે. તુતિ કરવી તે “ભાવવી . (આ૦ વૃ૦ ૫૦ ૪૯૨) અધિકારી વિશેષે કશાસ્તવ પણ ગૃહસ્થને અતિ લાભ દાયક છે તે વાત વિસ્તારપૂર્વક આવશ્યકનિક્તિ પૂ૦ ૨-૩ માં બતાવી છે. જેના દ્વારા પૂજ્ય કે ગુરૂજન પ્રતિ બહુમાન પ્રગટ કરી શકાય તે પ્રકારનો મન, વચન અને કાયાને વ્યાપાર કે પ્રતિ તે વન્દવ” છે; શાસ્ત્રમાં વન્દનને ચિતિષ્કર્મ, કતિકર્મ, પૂજાકમાં આદિ પર્યાય શબદ વડે પણ ઓળખાવ્યું છે. આ નિ ગા. ૧૧૦૩) વન્દનનું ખરું સ્વરૂપ જાણવા માટે વન્ય કોણ હોઈ શકે ? તેમના પ્રકાર કેટલા? અવશ્વ વન્દનથી દોષશો ? વન્દન કરતી વખતે શા શા દે દૂર કરવા ? આદિ વસ્તુ જાણવાની જરૂર છે. દ્રવ્ય અને ભાવ અને ચારિત્રથી યુક્ત મુનિજ વન્દન કરવા મોગ્ય છે. ( આ નિ ગૃા. ૧૧૦૬ ) આચાર્ય, ઉપાધ્યાય, પ્રવ ક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પ્રકારના મુનિ વન્ય છે. ( આ નિ ગા. ૧૧૯૫) જે દ્રવ્યલિંગ (વેષ અને ક્રિયા) અને ભાવલિંગ ( આત્મજાગૃતિ ) તે બેમાંના એક કે બન્નેથી રહિત છે તે અવશ્વ છે. અવન્દનીય અને વજવીયના સંબંધમાં સિક્કાની ચતુર્ભગી પ્રસિદ્ધ છે (આ નિ ચા. ૧૧૩૮) જેમ ચાંદી શુદ્ધ હોવા છતાં તેના પરની છાપ બરાબર ન હોય તો તે સિક્કો ગ્રહણ કરી શકાતો નથી; તેમ જે ભાવલિંગ યુત છે, પરંતુ દ્રવ્યલિંગ રહિત છે તેવા પ્રત્યેકબુદ્ધ આદિને વન્દન કરી શકાતું નથી. જેમાં ચાંદી અશુદ્ધ હેય, છતાં તેના પર બષ બરાબર હોય તે પણ તે સિક્કો ગ્રહણ કરી શકાતો નથી; તેમ દ્રવ્ય લિંગ હેવા છતાં ભાવલિંગ ન હોય એવા પાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ આદિ પાંચ પ્રકારના સાધુને પશુ વન્દન કરવું ચાચ્ય નથી. જેમ અશુદ્ધ ચાંદી પર ખરાખર છાપ ન હોય તેવા સિક્કા ચાલતા નથી; તેમ દ્રવ્ય અને ભાવ તે અન્ને લિંગથી રહિત સાધુ પશુ વન્દનીય નથી. તા પછી વન્દ્વીય માત્ર તેજ છે કે જે શુદ્ધ ચાંદી અને તે પર ચેપ્પી છાપ હાય તેવા સિક્કાની માફક દ્રવ્ય અને ભાવ એ અન્તલિંગ સહિત હાય. ( ॰ નિ॰ ગા૦ ૧૧૩૮ ) અવન્ધને વન્દન કરનારને કર્મીની નિર્જરા થતી નથી, તેમ કીર્તિ પશુ મળતી નથી; પરન્તુ અસંયમ આદિ દેષાના અનુમાન દ્વારા દ... ધૂ છે. ( આ નિ॰ ગા॰૧૧૦૮ ) અવન્ત્રતે વન્દન કરવાથી વન કરનારનેજ દાષ લાગે છે એટલું જ નહિ પણુ, ગુણી પુરૂષષ દ્વારા પોતાને વન્દન કરાવવાથી અસંયમની વૃદ્ધિ દ્વારા અવન્દ્રતીય આત્માને પણ અધઃપાત થાય છે. ( આ॰ નિ॰ ગા૦ ૧૧૧૦ ) વન ખત્રીશ ઢાષ રહિત હાવુ જોઇયે; અનાદત આદિ મંત્રીશ દેષ આ નિ॰ ગા૦ ૧૨૦૭ થી ગા૦ ૧૨૧૧ માં બતાવ્યા છે. ૪ પ્રતિક્રમણ પ્રમાદ યા અજાગ્રત દશાને લઈ આત્મા અશુભ યાગ( વ્યાપાર ) તે પ્રાપ્ત કરે તે તેને ફરી શુભ ચેાગ પ્રાપ્ત કરાવવા તે ‘પ્રતિક્રમણ’* છે; તેમજ અશુભ યાગને છેાડી ઉત્તરાત્તર શુભ યામમાં વર્તવુ સ્વસ્થાના ધન્વસ્થાન, પ્રમાહ્ય પતિતઃ | तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ १ ॥ प्रति प्रति वर्तनं वा, शुमेषु योगेषु मोक्षफलदेषु । નિઃરાજ્ય યત્તેચંતુ, તના જ્ઞેય પ્રતિમળમૂ ||? || આવશ્યકસૂત્ર. પૃ. 3′1 પ્રમાદને લઇ પેાતાના સ્થાનથી પરસ્થાનને વિષે આત્મા ગયા હોય, તેને ત્યાંથી પાા ફેરવી સ્વસ્થાનમાં લાવવા એ પ્રતિક્રમણ છે; શલ્ય રહિત બનીને મેાક્ષ રૂપી લતે દેનાર શુભ યાગને વિષે વારંવાર વર્તન કરવુ એ પણુ પ્રતિકમણુ છે. ( ૨ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પણ “પ્રતિક્રમણ છે. પ્રતિવરણ, પરિહરણ, વારણ, નિવૃત્તિ, નિન્દા, ગહ, અને શોધિ આદિ શબ્દો પ્રતિક્રમણના પર્યાય શબ્દ છે. ( આ૦ નિ ગા. ૧૨૩૩ } આ શબ્દના ભાવ બતાવવા દરેક શબ્દની વ્યાખ્યા પર એક એક મનોરંજક દષ્ટાંત પણ આપેલ છે. (આ૦ નિ ગા. ૧૨૪૨) પ્રતિક્રમણને અર્થ પાછું ફરવું એટલે એક સ્થિતિમાંથી ફરી સળ સ્થિતિમાં આવવું એટલો જ છે; આ સામાન્ય વ્યાખ્યા પ્રમાણે તે અશુભ યોગ ત્યાગી, શુભ ગ પ્રાપ્ત કરી ફરી અશુભ યોગમાં આવવું તે પણ પ્રતિક્રમણ કહી શકાય, માટે જ પ્રતિક્રમણના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પાડેલા છે. ( આ વૃ૦ પૃ. ૫રૂર) આવશ્યક ક્રિયામાં જે પ્રતિક્રમણ છે તે અપ્રશસ્ત નહિ, પરંતુ પ્રશસ્ત છે; કારણકે અહીં માત્ર અતર્દષ્ટિ અર્થાત આધ્યાત્મક પુરૂષને જ વિચાર કરેલ છે. દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આદિ પ્રતિક્રમણના પાંચ ભેદ પણ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે; કાર કે તેને ઉલેખ શ્રી ભદ્રબાહસ્વામિએ પણ કરે છે. ( આ નિ, ગાત્ર ૧૨૪૭) કાળભેદથી ત્રણ પ્રકારના પ્રતિક્રમણ પણ કહ્યા છે; (૧) ભૂતકાળમાં લાગેલ દેશની આલોચના કરવી, (૨) સંવર કરી વર્તમાનકાળના દોષથી રક્ષણ કરવું અને (૩) પ્રત્યાખ્યાન દ્વારા ભવિષ્યકાળના દેને રોકવા. ( આ વૃ૦ પૃ. ૫૫૧ ). અને સાંવત્સરિ એક પણ પ્રાચીન જ તેને આત્માની ઉત્તરોત્તર વિશેષ શુદ્ધ રૂપસ્થિરતા થાય તેવી ઇચ્છા રાખનાર અધિકારી છેવોએ એ પણ જાણવું જરૂરનું છે કે પ્રતિકમણું શાનું કરવાનું છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રસ્ત યોગ એ ચારનું પ્રતિક્રમણ કરવાનું છે; અર્થાત મિરાત તજી સમક્તિ મેળવવું, અવિરતિ તજી વિરતિ (ત્યાગ) સ્વીકારે, કષાય ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ દૂર કરી ક્ષમા આદિ ગુણી પ્રગટાવવા અતે સસર વધારનાર પ્રવૃત્તિ તજી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી. સામાન્ય રીતે પ્રતિક્રમણના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. ભાવ પ્રતિક્રમણજ ઉપાદેય છે, દ્રશ્ય પ્રતિક્રમણ નાં, જે ક્રિયા લેાકાને બતાવવા અર્થે કરવામાં આવે તે દ્રવ્ય પ્રતિક્રમણુ છે; દોષનું પ્રતિક્રમણ કર્યાં પછી પણ તે તે દોષનું વારંવાર સેવન કરવુ તે પણ દ્રવ્ય પ્રતિક્રમણ છે. ૬૦૫ પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ થવાને બદલે ધૃષ્ટતા દ્વારા અનેક દોષાની પુષ્ટિ થાય છે; તેના પર આપેલ કુંભાર અને ક્ષુલ્લક સાધુનું દૃષ્ટાંત આબાલવૃદ્પ્રસિદ્ધ છે. ૫ કાયાત્સ ત્ર કે શુક્લ ખાન માટે એકાગ્ર બની, શરીર પરથી મમતાને ત્યાંગ કરવા એ ‘કાયાત્સ' છે; તે યથાય રીતે કરવા માટે તેના દે। તજવા જાયે. એ દોષે ધેટક આદિ ઓગણીશ પ્રકારના છે. ( આ નિ॰ ગા૦ ૧૫૪૬-૪૭) કાયેાત્સથી દેહ અને યુદ્ધની જડતા દૂર થાય છે; કારણકે તે દ્વારા વાયુ આદિ ધાતુઓની વિષમતા ( અસમાનતા ) દૂર થઇ, પરિણામે યુદ્ધની મન્દતા હડી જાય છે; અને વિચાર શક્તિને વિકાસ થાય છે. સુખદુ:ખતિતીક્ષા અર્થાત્ અનુકુળ અને પ્રતિકુળ એવા અને પ્રકારના સયા©ામાં સમભાવ રાખવાની શક્તિ તેનાથી પ્રાપ્ત થાય છે, ભાવના અને શ્વાનને અભ્યાસ પણ પુષ્ટ બને છે અને અતિચારનું ચિંતન પણ કાયૅાત્સર્ગમાં સારી રીતે થઈ શકે છે. આમ કાયાત્સ એ બહુજ મહત્ત્વની ક્રિયા છે. કાયાત્સ ની અંદર લેવાતા એક શ્વાસેાશ્વાસનું કાલપ્રમાણુ શ્લાકના એક ચરણના ઉચ્ચારના કાલપ્રમાણના જેટલું છે. ( ex ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રત્યાખ્યાન ત્યાગ તે “પ્રત્યાખ્યાન” છે, ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે છે. અન્ન, વસ્ત્ર, ધન આદિ બાહ્ય વસ્તુઓ કય રૂપે છે; જ્યારે અજ્ઞાન, અસંયમ, કષાય વગર વૈભાવિક પરિણામ ભાવ રૂપે છે. અન્ન આદિ બાહ્ય વસ્તુઓને ત્યાગ ૫ણ અજ્ઞાન આદિ ભાવત્યાગ માટે ભાવપૂર્વક કરે જેક્ટને જે દ્રવ્યત્યાગ, ભાવત્યાગપૂર્વક ભાવત્યાગ માટે કરવામાં આવી નથી, તે ત્યાગથી આત્માના ગુણેની પ્રાપ્તિ કે તેનો વિકાસ પણ થતું નથી. શ્રદ્ધા, જ્ઞાન, વન્દન, અનુપાલન, અનુભાષણ અને ભાવ એ છો શુદ્ધિ સહિત કરેલ પ્રત્યાખ્યાન શુદ્ધ છે. (આવૃ૦ પૃ૮૭) * પ્રત્યાખ્યાનનું બીજું નામ “ ગુણધારણું' છે, કારણ કે તેના વડે અનેક ગુની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી આવા નિરોધ અથવા સંવર થાય છે, સંવરથી તૃષ્ણાને નાશ એ તૃષ્ણાના નાશથી અવર્ણનીય સમભાવ ઉત્પન્ન થાય છે, જેનાવટ ક્રમશઃ મોક્ષને પણ લાભ થાય છે. આવશ્યકક્રિયાના કમની સ્વાભાવિકતા તથા ઉપપત્તિઃ જે છે અનન્દષ્ટિ છે, તેના જીવનને મુખ્ય ઉદેશ સમભાવ અર્થાત સામાયિક પ્રાપ્ત કરવાનો છે; તેથી તેના દરેક વ્યવહારમાં સમભાવ સ્પષ્ટ દેખી શકાય છે. આવાં છે ત્યારે કાઈ ને સમભાવની ટોચે ચઢેલ જુએ કે જાણે છે ત્યારે તે આના સ્વાભાવિક ગુણોની સ્તુતિ કરે છે, તે ઉપરાંત સમભાવ સ્થિત સાધુ પુરૂષને વન્દન કે નમસ્કાર કરવાનું પણ તે ભૂલતો નથી. આવા અન્તર્દષ્ટિ જીવના જીવનમાં એવી સ્તુતિ અર્થાત અપ્રમત્તતા કે જાગ્રતદશા હોય છે કે તેઓ કદાચિત પૂર્વવાસના કે કુસંગને, લઇ સમભાવથી પતિત થાય તો પણ, તે પ્રમાતાના મરણનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ કરી પેાતાની પૂર્વ સ્થિતિ (સમભાવ) પ્રાપ્ત કરીજ લે છે; અને કાઇ ક્રાઇ વાર તા તે સ્થિતિથી પશુ આગળ વધી જાય છે. ધ્યાન તે આધ્યાત્મિક જીવનની ચાવી છે, તેથીજ અતર્દષ્ટિ જીવા વારવાર ધ્યાન કરે છે. ધ્યાન દ્વારા આત્મશુદ્ધિ કરતા કરતા તે આત્મસ્વરૂપમાં વિશેષપણે લીન થઈ જાય છે, અને પરિણામે જડ વસ્તુઓના ભાગના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન તેમને માટે કુદરતી ક્રિયાજ હતી જાય છે. આમ જોતાં સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક પુરૂષાના ઉચ્ચ અને સ્વાભાવિક જીવનના પૃથક્કરણ રૂપેજ આવશ્યકક્રિયા ’ છે, એમ હોવાથી તેને ક્રમ પણ તેટલાજ સ્વાભાવિક અને કુદરતી છે. ' ક્રમની સ્વાભાવિક્તાની ઉપપત્તિઃ—જ્યાં સુધી ‘સામાયિક’ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી · ચતુર્વિશતિ સ્તવ ' ભાવપૂર્વક થઈ શકતું નથી; કારણ કે જ્યાં સુધી આત્મા ગેરેજ સ્થિર કે સમભાવમાં હાતા નથી ત્યાં સુધી સમભાવના શખરે રહેલ મહાન પુરૂષામાં રહેલ ગુણા નણી શકતા નથી, તેમજ તે ગુણાથી ઉત્પાાહત અને પ્રસન્ન બની તેની પ્રશંસા પણ કરી શકતા નથી. આમ હાવાથી જ સામાયિકની પછી સ્તુવિજ્ઞતિ સ્તવ' છે. ચતુર્તિ ક્ષતિ સ્તવ કરનાર અધિકારી ‘વન્દન' પણ વિધિપૂર્વક કરી શકે છે; કારણકે ચેાવીશ તી કરના ગુાથી પ્રસન્ન થઇ જેણે તેમની સ્તુતિ કરી નથી, તે તી કરમાના ઉપદેશક સદ્ગુરૂને ભાવપૂર્ણાંક વન્દન કરી શકતા જ નથી. આથી કરીનેજ ચતુર્વ શિત સ્તવની પછી વન'તા ક્રમ છે. વન્દનની પછી ‘પ્રતિક્રમ' રાખવાના હેતુ એ છે કે આલેચના ગુરૂ સમક્ષ જ કરી શકાય; જે ગુરૂવન્દન કરતા નથી, તેને આલોચના કરવાના પશુ આધકાર નથી. ગુરૂવન્દન સિવાય કરેલ (૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ આલોચના નામ માત્રની જ આલેચના છે, તેનાથી કે સાધ્યસિદ્ધિ થઈ શક્તી નથી. સાચી આલયના કરનાર અધિકારી જીવના પરિણામ એટલા નમ્ર અને કોમળ બની જાય છે કે તે સ્વયમેવ ગુરૂના ચરણમાં પિતાનું મસ્તક ઢાળી દે છે. આથી કરીને વન્દન પછી પ્રતિક્રમણ છે. કાયોત્સર્ગ માટે જરૂરી યોગ્યતા પ્રતિક્રમણ કર્યા પછી જ પ્રાય થાય છે, કારણકે જ્યાં સુધી પ્રતિક્રમણકારા પાપની આલોચના કી ચિત્તશુદ્ધિ કરી નથી, ત્યાં સુધી ધર્મધ્યાન કે શુધ્યાન માટે એકાગ્રતા પ્રાપ્ત કરવાનો જે કાયોત્સર્ગને ઉદેશ છે તે કોઈપણ રીતે સફલ થતું નથી. આલોચના દ્વારા ચિત્તશુદ્ધિ કર્યા વિના જે કાર્યોત્સર્ગ કરે છે. તેના મુખમાંથી ગમે તેવા પરમ પવિત્ર શબ્દોનો જાપ થાય તે પણ, તેના અંતરમાં ઉચ્ચ બેયનો વિચાર કદી પણ ઉદ્દભવી શકતો નથી; કારણ કે અનુભવેલ વિષનું ચિન્તન ધ્યાનમાં ખડું થઈ જાય છે. માટે જ પ્રતિક્રમણ પછી “ કામ”ને ક્રમ છે, કાયોત્રાર્ગ કરી વિશેષ ચત્તશુદ્ધ, એકાગ્રતા અને આત્મબળ જે પ્રાપ્ત કરે છે, તેજ પ્રત્યાખ્યાનને સાચે અધિકારી છે. જેને એકાગ્રતા પ્રાપ્ત કરી નથી, તેમજ સંકલ્પબળને સંગ્રહ કર્યો નથી; તે કદી પ્રત્યાખ્યાન કરે તો પણ તેને સારી રીતે નિર્વાહ કરી શકતા નથી. પ્રત્યાખ્યાન સર્વથી છેલ્લી આવશ્યકક્રિયા છે, કારણ કે તેને માટે વિશેષ ચિત્તશુદ્ધિ અને વિશેષ ઉત્સાહની આવશ્યકતા છે, તે કાયોત્સર્ગ કર્યા વિના પ્રાપ્ત થઈ શક્તા નથી. આમ હોવાથી કાયોત્સર્ગ પછી જ “પ્રત્યાખ્યાન” આવે છે. આમ વિચાર તેમજ અનુભવથી પ્રતીતિ થાય છે કે આવા, શ્યકને જે ક્રમ છે તે, વિશેષ કાર્યકારણુભાવની સાંકળથી સંકળાયેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ છે, જેમાં ફેરફાર કરવાથી તેની સ્વાભાવિકતા ખંડન થયા વિના અન્ય કંઈ પરિણામ ન સંભવી શકે. આવશ્યકશિયાની આધ્યાત્મિકતા જે ક્રિયા આત્માના વિકાસને લક્ષ્યમાં રાખી કરવામાં આવે છે તે માધ્યાત્મિક ક્રિયા છે.આત્માને વિકાસ એટલે સમ્યક્ત્વ ચેતના, ચારિત્ર આદિ છવના સ્વાભાવિક ગુણોની કમશઃ શુદ્ધિ કે વૃદ્ધિ. આ કીપર આવશ્યકને કસી જોતાં અબ્રાંત રીતે સ્પષ્ટ થશે કે “આવશ્યક એ શાએ આધ્યાત્મિક ક્રિયા છે. એ આવશ્યકની કચેરીઃ સામાયિકનું ફલ પાપજનક વ્યાપારને ત્યાગ છે તેનાથી કર્મની નિજ રા થઈ આત્માના ગુણેને વિકાસ થાય છે. ચતુર્વેક્ષતિ સ્તવને ઉદ્દેશ ગુણાનુરાગની વૃદ્ધિ દ્વારા ગુણની શુદ્ધિ છે; તે દ્વારા પણ આત્માના ગુણની શુદ્ધિ તેમજ વિકાસ થાય છે. વન્દન દ્વારા વિનય ગુણ પ્રાપ્ત થાય છે, માનના ચૂરેચૂરા થઈ જાય છે, ગુરૂજનનું પૂજન થાય છે, અને તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે, આ પત વન્દન કરનારને નમ્રતાને લઈ શાશ્રવણની તક પ્રાપ્ત થાય છે, જેનાથી ક્રમશ: જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાઢવ, તપ, કમનાશ, અક્રિયા અને સિદ્ધિ આદિ ફળ થાય છે. (આનિ સ. ૧૨૧૧ તથા વૃત્તિ) આમ જોતાં ઉપરોક્ત ત્રણે ક્રિયાઓ આત્મવિસના સાધનરૂપ હેવાથી આધ્યાત્મિક જ છે. આત્મા સત્ય રીતે તે પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ બલવાન છે; પરન્તુ અનાદિ કાળથી વિવિધ વાસનાના પ્રવાહમાં તણાતો રહ્યો હોવાથી દેશના અનેક પડોથી તે દબાઈ ગયો છે, અને તેથી જ્યારે તે જરા પણ ઉઠવાને સાહસ અને પ્રયત્ન કરે છે ત્યારે અનાદિ અભ્યાસને હ ભૂલે કરે છે, આમ બને એ સ્વભાવિક જ છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ આરોપન ન ના આ પ્રતિમા નથી. તેથી જ કારણને લઈ આત્મા જ્યાં સુધી ભૂલનું સંશોધન ન કરે ત્યાં સુધી ઈષ્ટસિદ્ધિ થઈ શકતી નથી, તેથી જ વખતો વખત થઈ ગયેલી ભૂલને યાદ કરી પ્રતિક્રમણ દ્વારા વારંવાર તે ન થઈ જાય એ પ્રકારનો નિશ્ચય કરવામાં આવે છે. આમ જોતાં પ્રતિક્રમણને ઉદ્દેશ પ્રથમ થયેલ દેને દૂર કરવા, અને તે દે ફરી ન થાય તે માટે સાવધાની (ઉપયોગ) રાખવી એ છે. પ્રતિક્રમણ કરવાથી આત્મા દોષથી મુક્ત બને છે અને શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરે છે. કાયોત્સર્ગ ચિત્તની એકાગ્રતા ઉત્પન્ન કરે છે અને આત્માને પિતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાની તક આપે છે જેના વડે આત્મા નિર્ભય બની પિતાના કઠણમાં કઠણ ઉદ્દેશને સિદ્ધ કરી શકે છે. આમ આ બન્ને ક્રિયાઓ પણ આધ્યાત્મિક જ જણાય છે. દુનીયામાં જે કાંઈ વસ્તુઓ છે તે સર્વે કેઈથી ભોગવી શકાતી નથી, અને તેમાંની કેટલીક તે ભોગવવા યોગ્ય પણ હોતી નથી; આ ઉપરાન્ત વસ્તુઓના અપરિમિત ભેગથી વાસ્તવિક જ્ઞાતિ પણ પ્રાપ્ત થતી નથી. આમ હવાને લઈને પ્રત્યાખ્યાન દ્વારા મુમુક્ષુગણું તને ન ભોગવવાની વસ્તુઓના ભાગોથી બચાવી લઈ સ્થાયી આત્મજ્ઞાતિ પ્રાપ્ત કરે છે. આ રીતે પ્રત્યાખ્યાનની ક્રિયા પખ આધ્યાત્મિક છે. ભાવ આવશ્યકની મહત્તા ભાવ આવશ્યક તે કાત્તર પ્રિયા છે, કારણ કે મોક્ષના જ ઉદ્દેશથી આધ્યાત્મિક મનુષ્ય ઉપામ પૂર્વક તે ક્રિયા કરે છે, તેથી તેનું સમર્થન લોકોત્તર તેમજ વ્યાવહારિક દષ્ટિએ પણ થઈ શકે છે, કારણ કે આવશ્યકક્રિયાના અધિકારી પણ વ્યવહારનિક મનુષ્યો જ હોય છે. લકેર નિશ્ચય દષ્ટિએ આવશ્યકક્રિયાની મહત્તા જે તને લઈ મનુષ્યજીવન અન્ય પ્રાણીજીવન કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ સમવામાં આવે છે, અને અ ંતે જે વડે વિકાસની પરાકાષ્ઠાએ પહેાંચી શકાય છે તે તત્ત્વા આ રહ્યાઃ (૧) સમભાવ અર્થાત્ શુદ્ધ શ્રદ્ઘ, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ (૨) જીવનને વિશુદ્ધ બનાવવા સારૂ સર્વોપરિ જીવન ગાળેલી વિભૂતિઆને આદશ રૂપે સ્વીકારી તેમના પ્રતિ સતત્ આલ બન ષ્ટિ રાખવી; (૩) ગુણીજનાનું બહુ માન અને વિનય કરવા, (૪) કર્તવ્યના સ્મરણુ અને તેના પાલનમાં થઇ ગયેલ રસ્ખલનાઓનું કપટ રહિતપણે અવલોકન કરી, શેાધી, ફરી તેવી ભૂલ ન થઇ જાય તે અર્થે આત્માને ગૃત રાખવા; (૫) ધ્યાનના અભ્યાસ કરી પ્રત્યેક વસ્તુના સ્વરૂપને યથાર્થ સમજી લેવા વિવેક શક્તિને વિકાસ કરવા, અને (૬) ત્યાગ વૃત્તિ દ્વારા સ તાષ અને સહનશીલતાની વૃદ્ધિ કરવી. ઉપર્યુકત તત્ત્વાપર આવસ્યકક્રિયા રૂપ મહેલ ટકેલ છે, તેથીજ માસ્ત્ર કહે છે કે આવશ્યક્રિયા આત્માને તેણે પ્રાપ્ત કરેલ ભાવથી * गुणवद्बहुमानादे नित्यस्मृत्या च सत्क्रिया । નાતન તત્ત્વજ્ઞાયમા ચેપ થી ૬ ॥ क्षायोपशमिके भावे, यां क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥ ६ ॥ गुणवृध्ध्यैततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ॥ ७ ॥ જ્ઞાનસાર. ( ક્રિયાષ્ટક ) ગુણીના બહુ માન આદિ તેમજ નિત્યસ્મરણપૂર્વક કરાતી સક્રિયા ઉત્પન્ન થયેલ ભાવને પડવા દેતા નથી અને ઉત્પન્ન નહિ થયેલ ભાવને પણ ઉત્પન્ન કરે છે. ક્ષાયેાપમિક ભાવમાં યા અપૂર્ણ દશામાં જે ક્રિયા કરવામાં આવે છે તેથી પતિત થયેલ આત્માની પણ કરી ભાવવૃદ્ધિ થાય છે. તેથી ગુરૃદ્ધિ માટે અર્થાત્ સ્ખલના ન થાય તે માટે ક્રિયા કરવી જ જોઇયે. એક સયમસ્થાન તેા છનૈશ્વરાને પશુ રહે છે. ( ૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પતિત થવા દેતા નથી; અને વિશેષમાં તેનામાં અપૂર્વ ભાવ ઉત્પન્ન કરે છે, વળી ક્ષાયેાપમિક ભાવથી કરાતી ક્રિયા વડે પણ પતિત આત્મા શ્રી ભાવદ્ કરી શકે છે. આમ ગુણાની વૃદ્ધિ તેમજ પ્રાપ્ત થયેલ ગુણમાં સ્ખલના ન થાય તે અર્થે પણુ આવશ્યક ક્રિયાનું આચરણ ઉપયાગી છે કારણ કે તે એક પ્રકારનું આત્મસંરક્ષક તત્ત્વ છે. વ્યવહારિક દૃષ્ટિએ આવશ્યકાયાની મહત્તાઃ વ્યવહારમાં આરગ્ય, કૌટુમ્બિક નીતિ, સામાજિક નીતિ આદિ વિષયા ગણી શકાય; આ વિષયેાના સબંધ આવશ્યકક્રિયા સાથે ક્રમ ધટી શકે તે પણ તપાસીયે. આરેાગ્ય માટે માનસિક પ્રસન્નતાની જરૂર છે, જગતમાં જોકે એવાં અનેક સાધન છે કે જેના દ્વારા એછા વત્તા પ્રમાણમાં પ્રસત્રતા મેળવી શકાય છે; પરન્તુ વિચાર કરતાં એમ ભાન થાય છે કે સ્થાયી માનસિક પ્રસન્નતા તે, જે તત્ત્વા પર આવશ્યકક્રિયા રૂપ મહેલ ટકી રહેલા છે તેના વિના કાઇપણ પ્રકારે પ્રાપ્ત કરી શકાતી નથી. કૌટુમ્બિક નીતિને મુખ્ય ઉદ્દેશ સમસ્ત કુટુમ્બને સુખી બનાવવુ એ છે, આને માટે નાના મોટા સમાં એક બીજા પ્રતિ પરસ્પર વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદ આદિ ગુણાની જરૂર છે; આ સર્વે ગુણુ આવશ્યકક્રિયાના આધારભૂત ઉપર્યુક્ત તત્ત્વા સિવાય ક્રાઈપણ રીતે પ્રાપ્ત થઈ શકતા નથી. સામાજીક નીતિના ઉદ્દેશ સમાજની સુવ્યવસ્થા છે, અને તેને માટે વિચારશીલતા, પ્રામાણિકતા, દીશ્િતા અને ગભીરતા આદિ ગુણા છવનમાં હાવા જોઇયે. આ સર્વે આવશ્યક્રિયાના છ મૂળભૂત તત્ત્વ વિના કાષ્ઠ રીતે આવી શકતા નથી. (192) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ - આમ વિચારતાં સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે સાસ્ત્રીય અને - વ્યાવહારિક એ બન્ને દૃષ્ટિએ આવશ્યક ક્રિયા પરમ લાભદાયક છે. 6 પ્રતિકમણ શબ્દની રૂઢિઃ પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પતિ પ્રતિ ક્રમણએ પ્રમાણે છે,એ વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ પાછું ફરવું એટલે જ થાય છે પરંતુ રૂઢિબળે પ્રતિક્રમણ શબ્દ “ચોથા આવશ્યક” અને “છયે આવશ્યકના સમુદાય” ભાન કરાવે છે. છેલ્લા અર્થમાં તે શબ્દની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ છે કે આજ તે “આવશ્યકની જગ્યાએ, છ આવશ્યકના સમુદાય માટે પણ પ્રતિક્રમણ શબ્દ વપરાય છે અને વ્યવહારમાં તેમજ અર્વાચીન ગ્રંથોમાં પ્રતિક્રમણું” શબ્દ એક પ્રકારે “આવશ્યક શબદન પર્યાય બની ગયું છે. પ્રાચીન ગ્રંથમાં પ્રતિક્રમણ' શબ્દનો ઉપયોગ સામાન્ય આવશ્યક”ના અર્થમાં મુદ્દલ દેખાતું નથી. પ્રતિક્રમણ હેતુ ગ, પ્રતિક્રમણ વિધિ, ધર્મ સંગ્રહ આદિ અર્વાચીન ગ્રંથમાં પ્રતિક્રમણ’ શબ્દ સામાન્ય આવશ્યકના અર્થમાં વપરાયેલ છે અને સામાન્ય મનુષ્ય પણું આવશ્યકનાજ અર્થમાં પ્રતિક્રમણ શબ્દને અસ્મિલિત ઉપયોગ કરતા હોય એવો અનુભવ થાય છે. અહીં પ્રતિક્રમણ શબ્દને અર્થ સામાન્ય આવશ્યક અર્થાત છયે આવશ્યક સમુદાય છે; આ જગ્યાએ બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, (૧) પ્રતિક્રમણના અધિકારી કોણ? અને (૨) પ્રતિક્રમણુવિધાનની રૂઢિ, જે પ્રચલિત છે તે શાસ્ત્રીય અને યુક્તિસંગત છે કે કેમ? પ્રતિકમણના અધિકારી પ્રથમ પ્રશ્નને ઉત્તર એ છે કે સાધુ અને શ્રાવક -એ અને પ્રતિક્રમણના અધિકારી છે; કારણકે શાસ્ત્રમાં સાધુ અને શ્રાવક એ બન્ને માટે કેવસિસ અને રાઈએ એ બે - ( ૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અવશ્ય કર્તવ્ય રૂપે બતાવ્યાં છે; અને અતિચાર આદિ પ્રસંગ હોય કે ન હોય તો પણ પ્રથમ અને ચરમ [છેલ્લા ] તીર્થકરના શાસનમાં પ્રતિક્રમણ સહિત જ ધર્મ બતાવ્યો છે. પ્રતિકમણની પદ્ધતિ બીજો પ્રશ્ન એ છે કે સાધુ અને શ્રાવક એ બેનો પ્રતિક્રમણની પદ્ધતિ સાથે કેવો સંબંધ છે? સર્વ સાધુઓને ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપચય ભલે ન્યાધિક હોય પરંતુ સામાન્યતઃ તે સર્વ સર્વવિરતિભાવવાળા એટલે ત્રિવિધ ત્રિવિધે(મન,વચન અને કાયા દ્વારા સાવઘ કાર્ય કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગ રૂપે ) પાંચ મહાવ્રત ધારણ કરેલ હોય છે; આમ હોવાથી તે સર્વને પાંચે તેમાં લાગેલ અતિચારના સંશોધન રૂપ આલેચના અર્થાત પ્રતિક્રમણ નામનું ચોથું આવસ્યક સમાન રીતે કરવું જોઈએ, અને તેને માટે સર્વ સાધુઓએ સમાન જ આલોચનાત્ર બોલવું જોઈએ. આ પ્રમાણે જ આલોચના અને એકજ આલેચના સૂત્રની રૂઢિ તેમનામાં હજી પણ પ્રચલિત છે. १ समणेण सावरण, अवस्सकाययव्वं हवह जम्हा। अन्ते अहोणिसस्वय, तम्हा आपस्सयं माम ॥२॥ આવશ્યક વૃત્તિ, પૃ. ૫ - સાધુ અને શ્રાવકોએ રાત્રિ અને દિવસને અને અવશ્ય કરવું જોઈએ એ આવશ્યક છે. २ सपडिकमणोधम्भो, रिमस्स य पच्छिमस्स य जिणस्स। મહિલા મથાળ વિવા, રણના પરિણામ કક્કો આવસ્યક નિર્યુક્તિ. પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં ધર્મ સપ્રતિક્રમણ છે; જ્યારે બાકીના બીજાથી વીશ સુધીના મધ્યમ તીર્થ કરના શાસનમાં કારણ પ્રસંગે પ્રતિક્રમણ ધર્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પરંતુ શ્રાવના સંબંધમાં તર્ક ઉપસ્થિત થાય છે તે એકે શ્રાવક અનેક પ્રકારના છે. કાઈ માત્ર સમ્યક્ત્વવાળા આવતી હોય છે, તે કઈ વતી હોય છે; વ્રત પણ કોઈને કિવિધ ત્રિવિધે, કેઈને એકવિધ ત્રિવિધે અને કોઈને એકવિધ દ્વિવિધ એ પ્રકારે હોય છે; તેથી શ્રાવકને વિવિધ અભિગ્રહવાળા કહ્યા છે. (આનિ ગાઇ ૧૫૫૮) આ ભિન્નભિન્ન અભિગ્રહવાળા શ્રાવક, ચેથા “પતિક્ર. મણ’ નામના આવશ્યક સિવાય બાકીના પાંચ આવશ્યક જે રીતે કરે છે તે વિષયમાં તે શંકાને સ્થાન નથી; પરનું ચોથું આવશ્યક” જે પ્રકારે તેઓ કરે છે અને તે માટે જે સૂત્ર તેઓ બોલે છે તે વિષયમાં તો અવશ્ય શંકા ઉદ્દભવે છે. તે આ પ્રમાણે છે. આવશ્ક અતિચારસોધન રૂપે છે; ગ્રહણ કરેલ વ્રત, નિયમમાં જ અતિચાર લાગે છે. ગ્રહણ કરેલ વ્રત, નિયમ દરેકના સામાન હોતા નથી, તેવા એકજ “વંદિત્ત સુત્ર દ્વારા સર્વ શ્રાવક (વતી કે અવતી સમ્યક્ત્વી) જે બારે વ્રત અને લેખનાના અતિચારના સંશોધનનું કાર્ય કરે છે તે ન્યાયસંમત કેમ કહી શકાય? જેણે જે વ્રત ગ્રહણ કર્યા હોય, તેણે તે બતના અતિચારોનું સંશોધન મિમિ દુઃ” આદિ દ્વારા કરવું જોઈએ; ગ્રહણ નહિ કરેલ તેના સંબંધમાં તે અતિચારનું સંશોધન કરવાને બદલે તે તેના ગુણને વિચાર કરવો જોઈએ; અને તે રીતે ગુણભાવના દ્વારા તે વાત સ્વીકારવા પુરતું આત્મબળ પિદા કરવું જોઈએ. ગ્રહણ નહિ કરેલ વ્રતના સંબંધમાં, જે તેના અતિચારનું સંશોધન યોગ્ય ગણવામાં આવે છે તે શ્રાવકેને માટે પાંચ મહાવ્રતના અતિચારનું સંશોધન પણ યુક્ત માનવું પડે; ગ્રહણ કરેલ અને ગ્રહણ નહિ કરેલ તેના સંબંધમાં વિપરીત શ્રદ્ધા થઈ જાય તે મિચ્છામિ દુરંદ્વારા તેનું પ્રતિકમણુકરવું તે તે ( ૭ ) જ ગ્રહણ કર્યા છે તે જાય ધન સર એ ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ સર્વ અધિકારીને માટે સમાન છે. પરંતુ અહીં જે પ્રશ્ન છે તે અતિચાર સંશોધન રૂપે પ્રતિક્રમણના સંબંધમાં છે અર્થાત ગ્રહણ નહિ કરેલ વ્રત, નિયમેના અતિચારનું સંશોધન અને તેને લગતા સૂત્રો બોલવાં તેમજ “મિચ્છામિ સુકી દ્વારા પ્રતિક્રમણ કરવાની જે રૂઢિ ચાલુ છે તેને આધાર છે? આ શંકાનું સમાધાન એટલું જ છે કે અતિચારસંશાધન રૂ૫ પ્રતિક્રમણ તે ગ્રહણ કરેલ વ્રતનું જ કરવું એ યુકિતસંગત છે અને તે પ્રમાણે તેને લાગતા સુત્ર બોલી “મિચ્છામિ સુર દેવું જે. ગ્રહણ નહિ કરેલ તેના સંબંધમાં તે “ શ્રદ્ધા વિપર્યાસ ( વિપરીત અહા ) નું પ્રતિક્રમણ જરૂર કરવામાં આવે, પરંતુ અતિચારસંશોધન અર્થે તેને લગતા સૂવો બોલી “બિછમિ સુa' આદિ દેવાને બદલે તે તે વ્રતોના ગુણોની ભાવના ભાવવી, તેમજ તે વ્રતોના ગ્રહણ કરનાર ઉચ્ચ શ્રાવકેને ધન્યવાદ દઈ ગુણનુરાગને પુષ્ટ કરવો તેજ યુદતસંગત છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે સ્થિતિ આ પ્રમાણે છે ત્યારે વ્રતી. અત્રતા, બાળક અને વૃધ્ધ એ સર્વ શ્રાવકેમાં એકજ “જિ” સૂત્રધારા સમાનરૂપે અતિચારસંશોધન કરવાની જે રૂઢિ પ્રચલિત છે તે કેવી રીતે ચાલુ થઈ છે? તેનો ખુલાસો આ પ્રમાણે હોય એમ લાગે છે. પ્રથમ આવશ્યકસત્ર' સર્વને સંપૂર્ણ યાદ ન હોય, બીજું જે તે યાદ હેય તે પણ સાધારણ અધિકારીઓ માટે એકલા રતા સમુદાયમાં મળી આવશ્યકક્રિયા કરવી એ લાભદાયક માનવામાં આવ્યું છે; ત્રીજું જ્યારે કોઈ સર્વથી ઉચ્ચ શ્રાવક પિતાને માટે સર્વથા ઉપયોગી એવું ‘રિ’ સૂત્ર સંપૂર્ણ બોલે છે, ત્યારે પ્રાથમિક અને માધ્યમિક એવા સર્વ અધિકારીઓને ઉપયેગી એવા સર્વ ( ૭૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સુત્રો પણ તેમાં સમાઇ જતા હોવાથી એવી સામુદાયિક પ્રથા પર ગઈ છે કે જ્યારે એક શ્રાવક સંપૂર્ણ “વારિતુ ” સૂત્ર બેલે છે ત્યારે બાકીના શ્રાવકે તે ઉચ્ચ અધિકારી શ્રાવકનું અનુકરણ કરે છે અને સર્વે વ્રતોના અતિચારનું સંશોધન કરવા માંડે છે. આ સામુદાયિક પ્રથા રૂઢ થઈ જવાને લઈ જ્યારે કે પ્રાથમિક કે માધ્યમિક શાવક એકલા પ્રતિકમણ કરે છે ત્યારે પણ “કવિ” સૂત્રને સંપૂર્ણ બેલે છે અને નહિ ગ્રહણ કરેલ રતિના અતિચારનું પણ સંશોધન કરે છે. આ પ્રયા રૂઢ થવાનું બીજું પણ એક કારણ હોઈ શકે છે અને તે એક સર્વ સાધારણ લેકમાં વિવેકની યથેષ્ઠ માત્રા (પ્રમાણે) જે અત્યાવશ્યક છે તે હેઈ શકતી નથી; તેથી “વિત” સૂત્ર માંથી પિતપતાને ઉપયોગી એવા સુત્રાશો પસંદ કરી બોલવા અને બાકીના મૂકી દેવા એ કાર્ય તેમને માટે કઠણ હોવા ઉપરાંત વિષમ અને ગુંચવણભર્યું પણ છે. આ કારણથી એ નિયમ રાખેલો છે કે સૂત્ર અખંડિત રૂપે જ બોલવું જોઈએ; આજ કારણને લઈ જ્યારે સભામાં સર્વને કે કેાઈ એકને “પચ્ચખાણ' કરાવવામાં આવે છે ત્યારે એવું સૂત્ર બેલવામાં આવે છે કે જેમાં અનેક “પચ્ચખાણ ને સમાવેશ થઈ ગયે હેય. આમ કરવાથી સર્વે અધિકારીઓ પિતાપિતાની ઇચ્છા અનુસાર “ પચ્ચખાણ” કરી લે છે. આ દષ્ટિએ એમ પણ કહી શકાય કે “પંડિતુ” સૂત્ર અખંડિત રૂપે બોલવું તે ન્યાયસંગત તેમજ શાસસંગત છે. હવે રહી માત્ર અતિચારસંશોધનમાં વિવેક કરવાની વાત, તેના અધિકારી ખુશીથી આ પ્રસંગે તે કાર્ય કરી શકે છે; જેમાં પ્રથા કોઈપણ રીતે બાધક નથી. ૧ હદ તૂરું પરીમિતિ રચાર I ધર્મ સંગ્રહ. પૃ૦ ૨૩૩. ( ૭૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પર થતા આક્ષેપે અને તેના પરિહારઃ આવશ્યકક્રિયાની ઉપયોગિતા અને મહત્તા ન જાણનાર લોક તેના પર આક્ષેપેા કરે છે, તે ચાર પ્રકારના છેઃ(૧) સમયના,(૨) અજ્ઞાનતા, (૩) ભાષાના અને (૩) અરૂચિના. (૧) કેટલાક કહે છે કે આવશ્યકક્રિયા એટલી લાંખી અને કવેળાની છે કે તેમાં ફસાવાથી કરવુ, હરવું, વિશ્રાન્તિ લેવી આદિ કાંઇ કાર્ય કરી શકતું નથી, અને તેથી આરેાગ્ય અને સ્વતંત્રતામાં ખલેલ પહોંચે છે, માટે તેમાં ક્રૂસાવું એ જરૂરનું નથી. આમ કહેનારે સમજવું જોઈએ કે સામાન્યતઃ સાધારણ લાકા પ્રમાદશીશ અને કર્તવ્યજ્ઞાનથી વિમુખ હાય છે, આવા લાકાતે જ્યારે કાઈ ખાસ કાર્ય કરવાનું કહેવામાં આવે ત્યારે બીજા કાર્યાની ઉપયેાગિતા અને મહત્તા તાથી તે કાર્ય થી પેાતાને છૂટા કરે છે, અને અન્તે તે ખીજા કાર્યો પણ ઢાડી જ દે છે. કરવા, હરવા અને વિશ્રાન્તિ લેનના બહાના બતાવનાર આળસુ હેાયછે, તેથી તે નિરર્થક વાતે કે ગપ્પાં આદિમાં પડી આવશ્યકક્રિયાની સાથેજ ધીમેધીમે ફરવા, હરવા આદિ કાર્યોને પણ વિસરી જાય છે. આથી ઉલ્ટું જે અપ્રમાદી અને વ્યતપુર (જાગ્રત અને કતવ્યપરાયણુ) હોય છે તે સમયને યાગ્ય ઉપયોગ કરી, આરોગ્યતાના સ` નિયમેાનું પાલન કરવાદ ઉપરાન્ત આવશ્યક આદિ ધામિ કક્રિયાને પણ ભૂલતા નો. આમ જોતાં જણાય છે કે જરૂરીયાત । માત્ર પ્રમાદના ત્યાગની અને બ્યના ભાન થવાની જ છે. (૨) ખીજા કેટલાક એમ કહે છે કે આવશ્યકક્રિયા કરનારાઆમાંના અનેક તેમાં આવતા સૂત્રેાના અર્થ જાણતા હાતા નથી, તેઓ પાપટની માફક સૂત્ર પઢી જાય છે; અને અજ્ઞાન ન હોવાથી તેમને તેમાં રસ હાતા નથી. પારણામે આવશ્યકક્રિયા કરતી વખતે ( ૭૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ તેમાંના કેટલાક સૂઈ જાય છે અથવા કુતુહલ આદિ દ્વારા મનને આનતિ કરે છે. ઉપર્યુકત કથનથી તો એ સાબિત થાય છે કે અર્થજ્ઞાનપૂર્વક આવશ્યકક્રિયા કરવામાં આવે તો તે સફળ તો છે જ; શાસ્ત્ર પણ તેજ કહે છે, તેમાં ઉપગપૂર્વક ક્રિયા કરવાનું કહ્યું છે; અને ઉપયોગ બરાબર ત્યારે જ રહી શકે કે જ્યારે અર્થજ્ઞાન હેય. આમ હોવા છતાં પણ કેટલાક જેઓ અર્થ સમજ્યા વિના આવશ્યકક્રિયા કરે છે, અને તે ક્રિયાને પૂરતો લાભ લઈ શક્તા નથી; તેઓને અર્થજ્ઞાન મળી શકે તેવા પ્રયત્ન કરવા એ ઉચિત છે, આમ કરવાને બદલે મૂલ “આવશ્યક વસ્તુને નિરૂપયોગી સમજવી તે ઉપગ ન જાણવાથી કિંમતી રસાયણને તુચ્છ સમજવા બરાબર છે. વળી પ્રયત્ન કરવા છતાં પણ કેટલાકને વૃદ્ધ અવસ્થા, મતિમલ્કતા, ક્ષયપશમની ન્યૂનતા આદિ કારણોને ૯ઈ પ્રવત્ન કરવા છતાં પણ અર્થશાન ન થઈ શકે, તે તેના પિતાના કરતાં અધિક જ્ઞાની તેમજ ગુણના આશ્રય નીચે રહી ધર્મક્રિયા કરી ઉચિત ફાયદો ઉઠાવી શકે છે. વ્યવહારમાં પણ જોવામાં આવે છે કે અનેક લેકે એવા હોય છે કે જે જ્ઞાનની જનતાને લઈ પોતાનું કાર્ય સ્વતંત્રતાથી પૂર્ણ કરી શકતા નથી, તેઓ પણ કાઇના આશ્રય નીચે જઈ પિતાનું કાર્ય કરે છે અને તે દ્વારા ફાયદો મેળવે છે. આવા લેકેની સફળતાનું મુખ્ય કારણ તેમની શ્રદ્ધાજ છે. શ્રદ્ધાનું સ્થાન બુદ્ધિથી ઉતરતું નથી. અથે જ્ઞાન હોવા છતાં ૫ણ ધાર્મિક ક્રિયાઓમાં જેમને શ્રધ્ધા નથી, તેઓ તેનાથી કશોજ ફાયદો ઉઠાવી શકવાના નથી. આથી કરીને, શ્રધ્ધાપૂર્વક ધાર્મિકક્રિયા કરવી અને જે જે સૂત્રો ઉપયોગમાં લેવાતા હોય તેના યથાશકિત અર્થ પણ જાણવા એ ઉચિત છે. (૩) વળી કેટલાક એમ કહે છે કે આવશ્યકક્રિયાના સોની રચના સંસ્કૃત, પ્રાકૃત આદિ પ્રાચીન શાસ્ત્રીય ભાષામાં છે, તેને (૭૮). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ બદલે પ્રચલિત લોકભાષામાંજ હોવી જોઈએ, જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી આવશ્યકક્રિયા વિશેષ ઉપયોગી થઈ શકતી નથી. આમ કહેનારાઓ મંત્રોના શબ્દોને મહિમા, તેમજ શાસ્ત્રીય ભાષાની ગંભીરતા, ભાવમયતા, લલિતતા આદિ ગુણે જાણતા નથી; કારણકે મંત્રોમાં આર્થિક મહત્ત્વ ઉપરાન્ત શાબ્દિક મહત્ત્વ પણ હોય છે જે બીજી ભાષામાં અનુવાદ કરવા જતાં લુપ્ત થાય છે. આમ હોવાથી જે જે મંત્ર જે જે ભાષામાં રચાયેલા હોય તેને તે ભાષામાં જ રાખવા એ યોગ્ય છે;મંત્ર સિવાયના અન્ય સૂત્રના ભાવ પ્રચલિત લેકભાષામાં ઉતારી શકાય છે, પરંતુ તેની ખુબી અને ભાવ જે મુલભાષામાં હોય છે, તે નવીન ભાષામાં પ્રાયઃ લાવી શકાતા નથી. આવશ્યકક્રિયાના સૂત્રને પ્રચલિત લેકભાષામાં રચવાથી પ્રાચીન મહત્વ તેમ ધાર્મિક ક્રિયાકાલોને એકતાનો પણ લોપ થવાનો અને સૂત્રની રચનામાં પણ અનવસ્થા દાખલ થવાની. દૂર દૂર દેશના વસનાર એકજ ધર્મના અનુવાધિઓ જ્યાર તીર્થ સ્થાનમાં એકત્ર થાય છે ત્યારે આચાર, વિચાર, વેશ, ભાષા આદિમાં ભિન્ન હોવા છતાં તે સર્વે ધાર્મિક ક્રિયા કરે છે ત્યારે એકી વખતે એકજ સુત્ર બોલે છે, એક જ પ્રકારની વિધિ કરે છે અને તે પ્રકારે એકતાને પૂર્ણ અનુભવ કરે છે; આમ જતાં ધાર્મિક ક્રિયાના મૂત્ર” આદિને શાસ્ત્રીય ભાષામાં કાયમ રાખવા એ જરૂરનું છે, વળી ધાર્મિક ક્રિયાના સૂત્રોની રચના પણ પ્રચલિત લોકભાષામાં થવા. માંડે તો દરેક જગ્યાએ સમયે સમયે થતા સાધારણ કવિઓ પણ પિતાની કવિત્વ શક્તિને ઉપગ નવા નવા સુત્ર રચવામાં કરવાના; પરિણામ એજ આવે કે એકજ પ્રદેશમાં જ્યાં માત્ર એકજ ભાષા છે, ત્યાં પણ એકજ સૂત્રને બદલે અનેક કતઓના ( ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ અનેક સૂત્ર થવાના? વળી વિશેષતાને વિચારજ કરી ન શકનાર સાધારણુ લેકે તો પિતાના મનમાં જે કર્તાના સૂત્રો બોલવાની ઈચ્છા થાય તે બોલવાના. આમ પ્રાચીન સૂત્રોના અપૂર્વ ભાવની સાથેજ ક્રિયાકાલીન એક્તાનો પણ લપજ થવાનો; માટેજ ધાર્મિક ક્રિયાના સૂત્ર, પાડે જે ભાષામાં રચાયેલા હોય, તે તે ભાષામાંજ બેલવા જોઈએ. આજ કારણથી વૈદિક, બૌધ્ધ આદિ સંપ્રદાયમાં પણ પોતપોતાના “ સંધ્યા ” આદિ નિત્યકર્મો પ્રાચીન શાસ્ત્રીય ભાષામાં જ કરવામાં આવે છે. એ પણ ઠીક જ છે કે સાધારણ લેકની રૂચિ વધારવા પ્રચલિત લેકભાષામાં પણ કેટલીક કૃતિઓ હોવી જોઈએ, જે ધાર્મિક ક્રિયાની અંદર બોલી શકાય. આ એય લક્ષ્યમાં રાખી લેકરૂચિ અનુસાર સમયે સમયે સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી આદિ ભાષાઓમાં ' સ્તોત્ર, સ્તુતિ, સજઝાય, સ્તવન આદિ રચાયેલાં છે, જેને આવશ્યક ક્રિયામાં પણ સ્થાન અપાયેલ જ છે. પરિણામે ફાયદો એ થયો કે પ્રાચીનસત્રો અને તેનું મહત્ત્વ ટકી શકયું, અને પ્રચલિત લોકભાવાની કૃતિઓ દ્વારા સાધારણ લેકની રૂચિને પણ પુષ્ટિ મળી. (૪) આ ઉપરાંત કેટલાક એમ પણ કહે છે કે “આવશ્યકક્રિયા અરૂચિકર છે. આમ કહેનારે જાણવું જોઈએ કે અરૂચિ એ બાહ્ય વસ્તુ કે ક્રિયાનો ધર્મ નથી, કારણકે એક વસ્તુ સર્વને રૂચિકર હેઈ શકતી નથી; જે વસ્તુ એક પ્રકારના લેકને રૂચિકર છે. તેજ બીજા પ્રકારના લોકોને અરૂચિકર હોય છે. રૂચિ તો અંતઃકરણને ધર્મ છે. કેઈ વસ્તુ કે વિષયમાં રૂચિ હેવી કે ન હોવી તે તે વસ્તુના જ્ઞાન પર આધાર રાખે છે અને જ્યારે મનુષ્ય કોઈ વસ્તુના ગુણ બરાબર જાણી લે છે ત્યારે તે વસ્તુ પર તેની રૂચિ પ્રબલ થતી જાય છે. આમ હોવાથી આવશ્યક કે ક્રિયાને અરૂચિકર કહેવી તે તેના મહત્તા અને ગુણોનું અજ્ઞાન માત્ર જ છે. ( ૮૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જેને અને અન્ય સંપ્રદાયના આવશ્યક “સંધ્યા આદિઃ આવશ્યકક્રિયાને મૂલ તો સમજાવતી વખતે સચિત કરેલ છે કે સર્વ અન્તર્દષ્ટિવાળા જીવનું જીવન સમભાવમય હોય છે.અર્તદષ્ટિ કઈ ખાસ દેશ, કે કઈ ખાસ કાલની બેડીમાં બંધાયેલી હતી નથી; તેને આવિર્ભાવ સ્કેિટ] સર્વ દેશ અને સર્વ કાલના આત્માઓ માટે સાધારણ છે, આમ હોવાથી તેને પ્રાપ્ત કરવી અને વધારવી તે સર્વ આધ્યાત્મિક જીવનું ધ્યેય હોય છે. પ્રકૃતિ, યોગ્ય અને નિમિત્ત ભેદને કારણે એમ હોવું એ સ્વાભાવિક જ છે કે ખાસ દેશ, કોઈ ખાસ કાલ અને કઈ ખાસ વ્યક્તિમાં અન્તર્દષ્ટિનો વિકાસ આછો હોય અને કેાઈમાં વિશેષ પણ હોય. આજ કાર થી આધ્યાત્મિક જીવનને જ વાસ્તવિક જીવન સમજનાર અને તેજ જીવનની વૃદ્ધિની ઈચ્છા રાખનાર સર્વ સંપ્રદાયના પ્રવર્તકોએ પોતપિતાના અનુયાયિઓને આધ્યાત્મિક જીવન વ્યતીત કરવા સારૂ, તે જીવનના તને તેમજ તે તત્વોનું અનુસરણ કરતી વખતે, જાણતા અજાણતા પણ થઈ જતી ભૂલને સુધારી ફરી તેવી ભૂલ ન કરવાનો ઉપદેશ આપ્યો છે, પરંતુ એમ હોઈ શકે છે કે જુદા જુદા સંપ્રદાયોના પ્રવર્તકેની ઉપદેશપદ્ધતિ, ભાષા આદિમાં ભિન્નતા હોવા સાથે વિચારોમાં પણ ન્યાવિક્તા હેય; આમ છતાં એ તો કદાપિ પણ સંભવ નથી કે આધ્યાત્મિક જીવનનિષ્ટ ઉપકોના વિચારનું મૂલ એક ન હોય, આ જગ્યાએ આવશ્યકકિયા મુખ્ય છે, તેથી માત્ર તેનાજ સંબંધમાં જુદા જુદા સંપ્રદાયોના વિચારની સમાનતા બતાવવી ઉપયોગી થશે. જો કે સર્વે પ્રદ્ધિ સબદાના “નિત્ય કર્મ નો ઉલ્લેખ કરી વિચારસામ્ય બતાવાનો ઈરાદો હતા, પરંતુ યથેષ્ટ સાધનોના અભાવે માત્ર જૈન, બૌદ્ધ વૈદિક અને જરા ધર્મનો જ વિચાર માત્ર અહીં કરી શકાય છે. યથેષ્ટ સાધન ન મળવાથી આ સમયે સક્ષેપથી જ સતે, માન્યો છે, આટલો પણ ઉલેખ વાંચકોને ઉપયોગી થશે તે તેઓએ ( ૮૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વયમેવ પ્રત્યેક સંપ્રદાયના મૂલથે જોઈ પ્રસ્તુત વિષયમાં અધિક જાણવાનો પ્રયત્ન કરશે. [સરખામણું માટે જુએ પરિશિષ્ટ નં ૧. બૌદ્ધ અને જૈન, નં ૨. વૈદિક અને જેને અને ન ૩. જરથોસ્ત અને જેન.) આવશ્યક ઇતિહાસઅન્તર્દષ્ટિના ઉન્મેષ અર્થાત્ આધ્યાત્મિક જીવનની શરૂઆતથી “આવશ્યક ને ઇતિહાસ શરૂ થાય છે. સામાન્ય રૂપે એમ ન કહી શકાય કે વિશ્વમાં આધ્યાત્મિક જીવન ક્યારથી શરૂ થયું, તેથી “આવશ્યક્રિયા” પ્રવાહની અપેક્ષાએ અનાદિ માનવી એજ યુક્ત છે. આવશ્યસુત્ર-જે કોઈ સાચો આધ્યાત્મિક છે, તેનું જીવન સ્વાભાવિક રીતે જ આવશ્યક ક્રિયાપ્રધાન બને છે, તેથી તેના હૃદયમાંથી આવશ્યકક્રિપાદ્યોનક પનિ નીકળે છે, પરંતુ જ્યાં સુધી સાધક દશા હોય છે ત્યાં સુધી વ્યાવહારિક કે ધાર્મિક સર્વે પ્રવૃત્તિ કરતી વખતે પ્રમાદને લઈ “આવશ્યકક્રિયા' માંનો ઉપયોગ બદલાઇ જવાથી પરિણામે તે વિષયનો શ્વનિ બદલાઈ જવાનો બહુ સંભવ છે, માટે જ તેવા અધિકારીઓ તરફ દૃષ્ટિ રાખી “આવશ્યકક્રિયા” યાદ કરવા માટે ખાસ સમય નક્કી કરેલ છે જેથી કરીને, અષિકારી જીવ તે ચક્કસ સમયે તેના સુત્રો દ્વારા આવશ્યકક્રિયાને સંભારી પોતાના આધ્યાત્મિક જીવન પર દષ્ટિપાત કરી શકે. આ કારણથી આવશ્યકક્રિયાના દૈનિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા પાંચ ભેદે પ્રસિદ્ધ છે; આવશ્યકક્રિયાના આ કાલકૃત પાંચ વિભાગ અનુસાર તેના સુત્રોમાં અહીં તહીં ભેદ પણ આવે છે. હવે જોવાનું એ છે કે અત્યારે જે “આવશ્યકસૂત્ર’ પ્રચલિત છે તે કયારે રચાયું છે અને તેના રચનાર કોણ છે ? - “આવશ્યક સૂત્રને રચનાકાલ–પ્રથમ પ્રશ્નનો ઉત્તર એ છે કે આવશ્યક સત્ર ઈસ. પૂર્વે પાંચમા સૈકાથી માંડી ઈ. ( ૨ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ સ. પૂર્વેના ચેથા સૈકાની પહેલી પચીસી સુધીમાં કયારેક રચાયેલું હેવું જોઈએ. તેનું કારણ એ છે કે ઈ. સ. પૂર્વે પર૬ વર્ષે ભગવાનશ્રી મહાવીરસ્વામિનું નિવાણ થયું; શ્રી વીરનિર્વાણ પછી વીશ વર્ષે શ્રી સુધર્માસ્વામિનું નિર્વાણ થયું તેઓશ્રી ગણધર તા. આવશ્યસૂત્ર” તીર્થંકરની કૃતિ નથી, તેમજ ગણધરની પણ કૃતિ નથી. તીર્થકરની કૃતિ નથી તેનું કારણ એ કે તેઓશ્રી માત્ર અર્થે નો જ ઉપદેશ કરે છે, પરંતુ સર નથી રચતા; જ્યારે અહી સૂત્રની શાબ્દિક રચનાનો પ્રશ્ન છે. ગણધર સૂત્ર તે રચે છે, પરંતુ આવશ્યકસૂત્ર” ગણધરરચિત ન હોવાનું કારણ એ છે કે તે સૂત્રની ગણના અંગબાહ્ય શ્રતમાં જ થયેલ છે. અંગબાહ્ય શ્રતનું લક્ષણ શ્રી ઉમાસ્વાતિજીએ પિતાના શ્રી તત્કાથોધિગમ સૂત્રના ભાષ્યમાં આ પ્રમાણે બતાવ્યું છે. જે મૃત ગણધરની કૃતિ નથી અને જેની રચના પછી તુરત થયેલા આદિ પરમ બુદ્ધિનિધાન આચાર્યોએ કરી છે તે અંગબાહ્ય શ્રત કહેવાય છે.” આ પ્રમાણે લક્ષણ બતાવી તેના ઉદાહરણ આપતાં તેઓશ્રીએ સૌથી પ્રથમ સામાયિક આદિ ધ્યે આવશ્યકને ઉલ્લેખ કર્યો છે અને १ गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्मतिशक्तिभिराचार्यैः कालसहननायुर्दोषादल्पशक्तियां शिष्याणामनुग्रहाय यत्प्रोक्तं तदङ्गबाह्यमिति । તત્વાર્થ. અધ્યાય ૧, સૂત્ર ૨૦ નું ભાષ્ય ભાવાર્થ –ગણધર પછી તુરત થયેલા આદિ, આગના અત્યન્ત વિશુદ્ધ જ્ઞાનવાળા, પરમ પ્રકૃષ્ટ વચન, બુદ્ધિ અને શક્તિવાળા એવા આચાર્યોએ; કાલ, સંહનન, આયુઃ આદિના ભાવિ દોષોને લઈ અ૫ શક્તિવાળા શિખોપર ઉપકાર કરવાની બુદ્ધિથી જે કહ્યું તે અંગબાહ્ય શ્રત. ( ૮૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ તે પછી દશવૈકારિક આદિ અન્ય સૂત્રોને. એ ધ્યાનમાં રાખવું હરૂરનું છે કે દશવૈકાલિક શ્રી શર્યાભવસૂરિ કે જેઓ શ્રી સુધર્માસ્વામિ પછી ત્રીજા આચાર્ય થયા, તેમની કૃતિ છે. અંગબાહ્ય હેવાના એરણે “આવશ્યકસૂત્ર” ગણધર શ્રી સુધર્માસ્વામી પછી કાઈ આચર્યે રચેલું હોય એમ માનવું જોઈયે; આમ તેના રચનાકલની પહેલી મર્યાદા વધારેમાં વધારે ઈસપહેલાં પાંચ સૈકે જે બતાવી શકાય. તેના રચનાકાલની છેલ્લી મર્યાદા ઈ. સ. પહેલાં ચેથા સૈકાની પ્રથમ પચીસી માની શકાય તેમ છે, કારણકે ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામિ, જેમનું સ્વર્ગારોહણ ઇ. સ. પહેલાં ૩૫ વર્ષે લગભગ થયું એમ માનવામાં આવે છે તેમણે, “આવશ્યક સુત્ર’ પર સૌથી પહેલી વ્યાખ્યા લખી છે જે “નિર્યુક્તિ” નામે પ્રસિદ્ધ છે. એ તો પ્રસિદ્ધ છે કે “નિર્યુક્તિ જ શ્રી ભદ્રબાહુસ્વામિ २ अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिकं चतुर्विशतिस्तो वन्दनं प्रतिक्रमणं कायव्युत्सर्गः प्रत्याख्यान दशकालिकमुत्तराध्यायाः दशाः कल्पव्यवहारौ निशीथमृषिभाषिखान्येवमादि । - ભાવાર્થ –અંગબાહ્ય અનેક પ્રકારે છે; તે આ પ્રમાણે “સામાવિક, ચતુર્વિશતિ સ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાત ધ, કલ્પ, વ્યવહાર, નિશિથ, વિભાષિત સત્ર આદિ અન્ય પણ છે. ( ૩ પ્રસિદ્ધ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી શીલાંકરિ પિતાની આચારાંગવૃત્તિમાં સૂચના કરે છે કે “આવશ્યક” ની અંદર આવેલ * ચતુર્વિશતિ સ્તવ” ( લેસ્સ) જ શ્રી ભદ્રબાહસ્વામિએ રચેલે છે. *आवश्यकान्तर्भूतश्चतुर्विंशतिस्तवस्त्वारातांयकालभाविना श्री કવશ્વામિનારા ' પૃ૮૩ આ કથનથી એમ સ્પષ્ટ માલમ પડે છે કે શ્રી શીલાંકરિના સમયમાં પણ એમ માનવામાં આવતું હતું કે સંપૂર્ણ આવશ્યક સૂત્ર એ શ્રી ભદ્રબાહુ સ્વામિની Bત થી. (૮૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ની છે, સંપૂર્ણ મૂલ આવશ્યષ્ણુત્ર નહિ, આ સ્થિતિમાં મૂલ આવશ્યકસૂત્ર વધારેમાં વધારે તેમના પહેલાના અથવા તો તેમના સમકાલીન કાઈ બીજા કૃતઘરે રચ્યું હોય એમ તેવું જાઇયે. આ દ્રષ્ટિએ એમ જણાય છે કે આવશ્યક રચનાકાલ ઇ. સ. પૂર્વની પાંચમી શતાબ્દિથી માંડી ઇ. સ. પૂર્વની ચોથી શતાબ્દિની પહેલી પચીસીમાં હોવું જોઈએ. આવશ્યકસૂત્રના રચયિતા –બીજે પ્રશ્ન કર્તાના વિષે છે: “આવશ્યકસૂત્રના કર્તા કોણ છે ? તેના કર્તા તરીકે એક આચાર્ય છે કે અનેક ? આ પ્રશ્નના પ્રથમાંશના વિષયમાં નિશ્ચયરૂપે કાંઈ કહી શકાય તેમ નથી કારણ કે તે સ્પષ્ટ ઉલ્લેખ હજી કાંઇ મળ્યું નથી. દ્વિતીયાંશને ઉત્તર આ પ્રમાણે છે: “ આવશ્યક સૂત્ર ? એ કઈ એકની કૃતિ નથી, અલબત્ત એ આશ્ચર્યની વાત છે કે સંભવતઃ “આવશ્યકસૂત્ર” પછી તરત કે તેના સમસમયમાં રચાયેલા દશવૈકાલિક” સૂત્રના કર્તા રૂપે શ્રી શય્યભવસૂરિને નિર્દેશ શ્રીભદ્રબહુસ્વામિએ પોતેજ કર્યો છે; (દશવૈકાલિક નિર્યુક્તિ ગા૧૪-૧૫) પરતુ આવશ્યકત્રના કર્તાને સ્પષ્ટ નામપૂર્વક નિર્દેશ કર્યો નથી. શ્રી ભદ્રબાહુ સ્વામિ નિર્યુક્તિ રચતી વખતે જે દશ આગમો પર નિર્યુક્તિ રચવાની પ્રતિજ્ઞા કરે છે તે ઉલ્લેખમાં દશવૈકાલિક પહેલાં આવસ્યકને ઉલ્લેખ કરે છે. દશવૈકાલિક શ્રી શય્યભવસૂરિની १ आवस्सगस्सदसका,-लिअस्त तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुत्ति, वुच्छामि तहा दसाणं च ॥ ८४ ॥ कप्पस्स य निज्जुत्ति, ववहारस्सेव परमणिउणस्त । सुरि अपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥ ८५ ॥ ભાવાર્થ –આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને રૂષિભાષિત ઉપર નિર્યુક્તિ હું રચીશ. ( ૮૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ કૃતિ છે એ તે પહેલાં બતાવ્યું છે, એ દશ આગમના ઉલ્લેખ ક્રમ કાલક્રમને સૂચક હેય તે એમ માનવું પડે કે “આવશ્યકત્ર’ શ્રી શāભવસૂરિની પહેલાંના કોઈ સ્થવિરની, કે શ્રી શય્યભવસૂરિના સમકાલીન, પરતુ તેમનાથી કોઈ વિશિષ્ટ સ્થવિરની કૃતિ હેવી જોઈએ. શ્રી તત્વાર્થભાષ્યગત “જીવનન્તમિઃ ” એ અંશમાં વર્તમાન આદિ પદથી તીર્થકર, ગણધર પછીના અવ્યવહિત સ્થવિરની માફક; તીર્થકર, ગણધરના સમકાલીન સ્થવિર પણ જે ગણવામાં આવે તે આવશ્યકસૂત્રના રચનાકાળ વહેલામાં વહેલે ઈ. સ. પૂર્વના છઠ્ઠા સૈકાની છેલ્લી પચ્ચીસી માની શકાય અને આમ તેના કપ્ત રૂપે તીકર, ગણધરના સમકાલીન કેઈ સ્થવિર માની શકાય. ગમે તેમ હોય તે પણ એટલું તો નિશ્ચિતરૂપે જાણી શકાય છે કે તીર્થકરના સમકાલીન સ્થવિરથી માંડીને શ્રી ભદ્રબાહુસ્વામિને પહેલાંના કે સમકાલીન સ્થવિરોમાંના કેઈકની “આવશ્યકસૂત્ર’ એ કૃતિ છે. મૂલ આવશ્યકસૂત્રની પરીક્ષણ વિધિઃ મૂલ (અસલ) આવશ્યક કેટલું છે અને તેમાં ક્યાં કયાં સૂત્રો ઉમેરાયેલાં છે, તેની પરીક્ષા કરવી જરૂરની છે; કારણ કે આજકાલ સાધારણ લકે એમ સમજે છે કે “આવશ્યકક્રિયામાં જેટલા . સૂત્ર બોલાય છે તે સર્વ મૂલ “આવશ્યક 'નાજ છે. મૂલ આવશ્યક ઓળખવાની બે રીતે છેઃ (૧) જે સૂત્રના દરેક શબ્દની કે કેટલાએક શબ્દોની સૂત્રસ્પશી નિર્યુક્તિ હોય તે સૂત્ર “મૂલ આવશ્યક’ માંનું છે; (૨) જે સૂત્રની ઉપર શબ્દશઃ કે અધિકાંશ શબ્દોની સત્રસ્પશી નિર્યુક્તિ નથી, પરંતુ જે સૂત્રના અર્થ સામાન્ય રૂપે નિયુંક્તિમાં વર્ણવાયા છે અથવા જે સૂત્રના કોઈ કઈ શબ્દ પર નિયું.. ક્તિ છે અથવા જે જે સૂત્રની વ્યાખ્યા કરતી વખતે પ્રારંભમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ટીકાકાર શ્રી હરિભદ્રસુરએ “પુત્રવર સા', “ત ખુબ મં તુ આદિ પ્રકારે ઉલ્લેખ કર્યો છે તે સુત્રો પણ મૂલ આવશ્યકમાંનાજ માનવા જોઈએ. પ્રથમ રીત પ્રમાણે “નમુવીર, મિ મતે, રસ, इच्छामि खमासमणो, तस्सउत्तरी, अन्नथ्थ, नमुक्कारसहिय આદિ પચ્ચખાણુ’ વગેરે રાત્રે મૈતિક માલમ પડે છે. બીજી રીત પ્રમાણે “વારિજાઈ, રૂછામિ વિવામિ जो मे देवसिओ, इरियावहिआए, पगामसिज्जाए, पडिक्कमा. मि गोयरचरियाए, पडिकमामि चाउक्कालं, पडिकमामि एगविहे, नमो चउविसाए, इच्छामि ठाइउ काउसग्गं, सव्वलोए अरिहन्त चेइआण, इच्छामि खमासमणो उव्वठ्ठिओमि तुब्भण्हं, इच्छामि खमासमणो कयाई च मे, पुव्वामेव મિ છત્તા પfહમ લિત્તિવમારું' આદિ સૂત્રો લિક જણાય છે. એ ઉપરાત તને મળવાર, શુત્રાપવા - અપવાનો પલા, શુકમુરાવાર્થ,' આદિ જે સુત્રો શ્રાવક ધર્મ સંબંધી છે, અર્થાત સમ્યક્ત્વ, બારવ્રત અને સંલેખના સંબંધી છે અને જેના આધારે ““વત્તિ ' સૂત્રની પઘબંધ રચના થયેલી છે તે સૂત્રે પણ મૌલિક જણાય છે. જો કે આ સૂત્રોની પહેલાં ટીકાકારે “સુરવીર ઝા, આદિ સુત્રોને ઉલ્લેખ કર્યો નથી; તો પણું પ્રત્યાખ્યાન આવશ્યકમાં નિર્યુક્તિકારે પ્રત્યા ખ્યાનનું સામાન્ય સ્વરૂપ બતાવતાં અભિગ્રહની વિવિધતાને કારણે શ્રાવકના અનેક ભેદ બતાવ્યા છે, આ ઉપરથી એ સંચિત થાય છે. કેશ્રાવકધર્મના ઉપર્યુક્ત સૂત્ર લક્ષ્યમાં રાખીને જ નિયુકિતકારે શ્રાવક ધર્મની વિવિધતાનું વર્ણન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ મૂલ આવશ્યક સૂત્ર વાળો ભાગઃ આજકાલની પ્રચલિત સમાચારીમાં જ્યાં પ્રતિક્રમણની સ્થાપના કરાય છે ત્યાંથી માંડીને નમતુ વર્ષમાનાથની સ્તુતિ સુધીમાં છ આવશ્યક પૂર્ણ થઈ જાય છે, તેથી એ તે સ્પષ્ટ જ છે કે પ્રતિક્રમણની સ્થાપનાની પહેલાં કરાતા જૈ જવંદનને ભાગ તેમજ નમોસ્તુ વધમાના ની રસુતિ પછી બેલાતાં સ્તવન, સજઝાય, શાન્તિ આદિ, ભાગ છ આવશ્યકની બહાર છે; આ કારણથી આ વસ્તુઓ મૂલ આવશ્યકમાં ન હોય તે સ્વાભાવિક જ છે. વળી ભાષાદ્રષ્ટિએ જોઈએ તો પણ એ સિદ્ધ થાય છે કે અપ્રભ્રંશ, સંસ્કૃત હિંદી અને ગુજરાતી ભાષાના ગદ્ય કે પદ્ય સૈતિક હોઈ શકે નહિ; કારણકે સંપૂર્ણ “મૂલ આવશ્યક પ્રાકૃત ભાષામાં જ છે. પાકૃતભાષામય ગદ્યપદ્યમાંના પણ જેટલા સૂત્રો ઉપર્યુક્ત બે રીત પ્રમાણે મૌલિક જણાવ્યા છે, તે સિવાયના બીજા સૂત્રોનું મૂલ આવશ્યકના માનવાનું પ્રમાણ હજી સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી.તેથી એ સમજવું જરૂરનું छे सातलाख,अढार पापस्थानक आयरिए उवज्झाए,वेयाव गराणं, पुक्खवरदीवढे, सिद्धार्थ बुद्धाणं, सुअदेवया भगवड આદિ પૂર્વ અને “ તુ વર્ષમાના” આદિ જે સૂત્રો બેલાય છે તે સર્વ મૈલિક જણાતા નથી; જે કે “સાવિ કલાપ, જુહાર, ઉત્તળ યુદ્ધા ” આદિ મૌલિક નથી તે પણ પાચીને તે છે જ; કેમકે તેનો ઉલ્લેખ કરી શ્રી હરિભદ્રસુરિએ તેની વ્યાખ્યા પણ કરી છે. આ પરીક્ષણ વિધિનો અર્થ એ નથી કે જે સત્ર માલિક નથી તેમનું મહત્વ ઓછું છે; અહીં તે દેશ, કાલ, રૂચિ આદિના પરિવર્તન અનુસાર “આવશ્યકક્રિયા” ના સુત્રોમાં અને ભાષામાં કેવી રીતે પરીવર્તન થવા પામ્યું છે તે જ માત્ર બતાવવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ અહીં એ પણ જણાવવું અયોગ્ય નથી કે આજકાલ દેવસિક પ્રતિક્રમણમાં સિદ્ધાજ સુધા પછી જે શ્રત દેવતા અને ક્ષેત્ર દેવ- તાનો કાઉસગ્ગ કરી એક સ્તુતિ બોલવામાં આવે છે તે ભાગ - છામાં ઓછા શ્રી હરિભકરિના સમયમાં પ્રતિક્રમણુવિધિમાં હોય એમ જણાતું નથી કારણકે તેઓશ્રીએ પોતાની ટીકામાં દૈવસિક પ્રતિક્રમણની જે વિધિ આપી છે, તેમાં સિદ્ધાળું સુકાળ પછી પ્રતિલેખન વન્દન કરી ત્રણ સ્તુતિ બોલવાનો જ નિર્દેશ કરેલ છે. આ૦ વૃ૦ પૃ૦ ૭૯૦. વિધિ ભેદ વિધિના વિષયમાં સામાચારી ભેદ પ્રાપ્ત થાય છે કારણકે મૂલ ટીકાકાર સંમત વિવિ ઉપરાન્ત અન્ય વિધિનું સૂચન પણ શ્રી હરિભદ્રસૂરિએ કરેલ છે. (આ૦ પૃ૦ ૭૯૩) તે સમયે પાક્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાને કાઉસગ્ગ પણ પ્રચલિત ન હતું, પરંતુ શય્યદેવતાને કાઉસગ પ્રચલિત હતે. કોઈ કોઈ તો વળી ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પણ તે કાઉસગ્ન કરતા હતા અને ક્ષેત્રદેવતાનો કાઉસગ્ગ તે ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પ્રચલિત હતો. (આ૦ વૃ૦ પૃ૦ ૪૦૪ ભાષ્ય૦ ગા૨૩૩). આ જગ્યાએ મુખ પર મુહપતિ બાંધનાર માટે એક સ્થા ચક વસ્તુ પણ મળી આવે છે, “ શ્રી ભદ્રબાહુસ્વામિના સમયમાં પણ કાઉસગ્ગ કરતી વખતે મુહપતિ હાથમાં રાખવાનેજ ઉલેખ છે, (આ નિ૦ પૃ૭૯૭ ગા૧૫૪૫) મૂલ આવશ્યકના ટીકા ગ્રન્થઃ આવશ્યક એ સાધુ અને શ્રાવક તે બેની મહત્વપૂર્ણ ક્રિયા છે; “આવશ્યક સૂત્ર નું ગૌરવ પણ તેવા પ્રકારનું છે. એ જ કારણથી શ્રી ભદ્રબાહુ સ્વામિએ દશ નિતિ રચીને તાત્કાલિક પ્રથા અનુસાર (૮૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ આવસ્યકની પ્રાકૃતપદ્યમય ટીકા લખી, આ ગ્રન્થ છે. તેની પછી સંપૂર્ણ આવશ્યક રચાયું જેના કર્તાનું નામ અવિદિત છે. તે જે સસ્કૃતમિશ્રિત પ્રાકૃતગદ્યમય છે, અને જિનદાસગણિ હાવા સંભવ છે. ત્યાં સુધીમાં તા ભાષાના વિષયમાં લાકચિ બદલાઈ ગઈ હતી તે જોઈને સમયન આચાર્યએ સંસ્કૃતમાં પણ ટીકા લખવી શરૂ કરી દીધી હતી. તદ્નુસાર ' " આવશ્યક પર પણ કેટલીક સંસ્કૃત ટીકાએ લખાઇ જેનુ સૂચન શ્રી હરિભદ્રસૂરિએ આ પ્રકારે કર્યું છેઃ यद्यपि मया तथा ऽन्यैः कृताऽस्य विवृत्तिस्तथापि संक्षेपात् । तद्रूचि सत्त्वानुग्रहहेतोः, क्रियते प्रयासोऽयम् ॥ આવશ્યક પ્રથમ ટીકાઉપર પ્રાકૃતપદ્યમય ભાષ્ય પછી ચૂર્ણ લખાઈ જેના કર્તા પ્રાયઃ શ્રી આ ૧૦ પૃ ૧ આ ઉપરથી માલમ પડે છે કે એ ટીકાએ વિસ્તૃત હશેં; શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક પર પણ એક મેટી ટીકા લખેલી, જે ટુજી ઉપલબ્ધ નથી; પરન્તુ તેવું સૂચન તે પોતે મા' શબ્દાસ કરે છે અને તેની સબધપર પરાતા નિર્દેશ શ્રી હેમચંદ્ર મલધારી પણ પેાતાના આવશ્યક ટીપ્પણુ પૃ॰ ૧ માં કરે છે.. આ ભાગે માટી ટીકાની સાથે જ શ્રી હરિભદ્રસૂરિએ સોંપૂર્ણ ‘આવશ્યક’ પર એક નાની ટીકા પણ લખી છે જે છપાઇ છે; તે ૨૨,૦૦૦ શ્લાક પ્રમાણ છે; તેનું નામ સહિતા છે અને તેમાં સંપૂર્ણ મૂલ આવશ્યક તથા તેની નિર્યુક્તિની સંસ્કૃત વ્યાખ્યા ઉપરાન્ત આ ટીકામાંધલ, ભાષ્ય અને ચૂના કેટલાક પણ લીધેલ છે. શ્રી હરિભદ્રસુરિની આ ટીકા ઉપર ચંદ્ર મધારીએ ટીપ્પણું લખ્યું છે. શ્રીમલયગિરિસૂરિએ 'ગુ “આવશ્યક' ઉપર ટીકા લખી છે જે માત્ર એ અયન સુધીની જ છે અને તે ઉપલબ્ધ પણ છે. અહીં સુધી તેા થઇ સપૂણ્ આવશ્યકના ટીકાગ્રન્થાની વાત; પરન્તુ તે સિવાય કેવળ પ્રથમ શ્રી હેમ ( ૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન જે સામાયિક અધ્યનના નામથી પ્રસિદ્ધ છે તેના પર પણ મોટા મેટા ટીકા ગ્રન્થ લખાયેલા છે. સૌથી પહેલાં સામાયિક અધ્યયનની નિયુક્તિ પર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રાકૃતપદ્યમય ભાષ્ય રચ્યું જે વિશેષ આવશ્યક ભાષ્યને નામે પ્રસિદ્ધ છે, તે બહુ માટે અને મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. આ ભાષ્ય ઉપર તેમણે પોતે જ સંસ્કૃત ટીકા લખી છે જે ઉપલબ્ધ નથી. શ્રીકેટયાચાર્ય જેમનું બીજું નામ શ્રી શીલાંકરિ છે અને જેમણે આચારાંગ અને સત્રકૃતાંગની ટીશ્ચ રચી છે તેમણે પણ ઉપરોક્ત વિશેષ આવશ્યક ભાગ્ય પર ટીકા લખી છે; શ્રી હેમચંદ્ર મલધારીએ પણ ઉપર્યુક્ત ભાષ્ય પર બહુજ ગંભીર અને વિશદ (સ્પષ્ટ) ટીકા લખી છે. આવશ્યક અને વેતાંબર દિગંબર સંપ્રદાયઃ આવશ્યક ક્રિયા એ જૈનત્વનું મુખ્ય અંગ છે તેથી તે ક્રિયા તેમજ તે ક્રિયાયક આવશ્યકસૂત્ર એ બન્ને જૈન સમાજની ગ્લેતાંબર અને દિગંબર એ બન્ને શાખાઓમાં અસ્તિત્વ ધરાવે એ સ્વાભાવિક જ છે. . વેતાંબર સંપ્રદાયમાં સાધુપરંપરા અવિચ્છિન્ન ચાલુ રહેવામાં સાધુ અને શ્રાવક એ બન્નેના આવશ્યકક્રિયાવિધિ તેમજ આવશ્યકસુત્ર મૈલિક (અસલી) રૂપમાંજ મળી આવે છે; એથી ઉલટું દિગં. બર સંપ્રદાયમાં સાધુપરંપરા વિરલ અને વિચ્છિન્ન થઈ તેથી સાધુ સંબંધી આવશ્યકક્રિયાતો લુપ્તપ્રાય છે. પરંતુ તેની સાથે સાથેજ શ્રાવક સંબંધી આવશ્યકક્રિયા પણ ઘણે ભાગે વિરલ થઈ ગઈ છે તેથી દિગંબર સંપ્રદાયના સાહિત્યમાં આવશ્યક સૂત્રનું મૂલ રૂપમાં સંપૂર્ણ પણે ન મળી આવવું એ આશ્ચર્યની વાત નથી. દિગંબર મલાચાર ગ્રન્થઃ તે પણ તેમને સાહિત્યમાં એક મુલાચાર નામને પ્રાચીન ગ્રંથ ઉપલબ્ધ છે; જેમાં સાધુઓના આચારનું વર્ણન છે. તે ગ્રંથમાં ( ૧ ) ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ છે આવશ્યકનું પણ નિરુપણ છે, પ્રત્યેક આવશ્યનું વર્ણન કરતી ગાથામમાં અધિકાંશ ગાથાઓ પશુ તેજ છે જે શ્વેતાંબર સપ્ર મમાં પ્રસિદ્ધ શ્રીભદ્રભાઙ્ગસ્વામિકૃત નિર્મુક્તિમાં છે. " ભલાચારઃ ૩ મૂલાચારને સમય ઠીક માલમ નથી; પરન્તુ તે પ્રાચીન છે.. તેના કર્તા શ્રોવટકૅરસ્વામિ વટકેર એ નામજ સુચન કરે છે કે મૂલાચારના કર્તા સભવતઃ કર્ણાટકમાં· થયા હશે છે. આ કલ્પનાની પુષ્ટિનું કારણ એ પણ એક છે કે દિગમ્બર સપ્રદાયના પ્રાચીન મહાન સાધુ ભટ્ટારક અને વિદ્વાન વધારે તા કર્ણાટકમાં થયા છે; તે દેશમાં દિગંબર સ ંપ્રદાયનું પ્રભુત્વ તેવુંજ છે, જેવું ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયનું પ્રભુત્વ. મૂલાચારમાં શ્રીભમ્બાહ્કૃત નિયુક્તિગત ગાથાએ મળે છે. એ બહુ અર્થસૂચક છે, તેનાથી શ્વેતાંબર દિગંબર સંપ્રદાયની માલિક એકતાના સમયનુ કાંઇક ભાન થાય છે, પરન્તુ એ એ સપ્ર દાયાના ભેદ ઢ થઇ ગયા પછી દિગમ્બર આચાર્યાએશ્વેતાંબર સંપ્રદાયદ્વારા સુરક્ષિત આવશ્યક નિયુક્તિની ગાથાએ લઇ જેમની તેમ અથવા કાંઇક ફેરફાર સાથે પેાતાની કૃતિઓમાં ઉતારી લીધી છે એવી કલ્પના અનેક કારણાને લઇ કરી શકાતી નથી. દક્ષિણ દેશમાં શ્રીભદ્રબાહુ સ્વામીના સ્વર્ગવાસ થયે તેને પ્ર સિદ્ધ છે. તેથી વિક સભવ એવા છે કે શ્રીભદ્રબાહુસ્વામિની એક શિષ્યપરપરા જે દક્ષિણમાં રહી અને આગળ જતાં જે દિગબર સંપ્રદાયમાં પરિણામ પામી તેણે પેાતાના ગુરૂની કૃતિને સ્મરણમાં રાખ; પરન્તુ ક્રમશઃ તે સંપ્રદાયમાં સાધુપરંપરા વિરલ થતી ગ તેથી તેમાં માત્ર આવશ્યકનિયુકિતજ નહિ, પણ તે ઉપરાન્ત મૂલ. આવશ્યક સૂત્ર પણ ત્રુટિત અને વિરલ થઇ ગયું. ( ૧૨ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ આથી ઉલટું તેમની એક શિષ્ય પરંપરા જે ઉતર હિંદમાં રહી અને જે આગળ જતાં મોટે ભાગે વેતાંબર સંપ્રદાયમાં પરિણામ પામી તેણે પણ પિતાના ગુરૂની કૃતિ બીજા પ્રત્યેની સાથે સંભાળી રાખી; આમ વેતાંબર સંપ્રદાયની અવિચ્છિન્ન સાધુપરંપરાએ માત્ર મૂલ આવશ્યક સૂત્ર નહિ પરંતુ તેની નિર્ય ક્તિને પણ સંરક્ષિત રાખવાનું પુણ્યકાર્ય કરવા ઉપરાન્ત તેના પર અનેક મોટા મોટા ટીકાગ્રન્થ લખ્યા. અને તે દ્વારા તાત્કાલીન આચારવિચારને એ એક પ્રામાણિક સંગ્રેડ બનાવી મૂકે કે જે આજે પણ જૈનધર્મના અસલ રૂપને ભિન્ન કિન્ન રૂપે જોવાના અનેક પ્રબળ સાધન છે. હવે પ્રશ્ન એ છે કે દીગબર સંપ્રદાયનાં જેમ નિર્યુક્તિને . અંશ પ્રાપ્ત થાય છે એમ મૂલ આવશ્યક મળે છે કે નહિ ? આજ' સુધીમાં તે સંપ્રદાયની આવશ્યકક્રિયાના બે ગ્રન્થ જોવામાં આવ્યા છે, જેમાં એક છપાયેલે અને બીજો હસ્તલિખિત છે. બન્નેમાં સામાયિક તેમજ પ્રતિક્રમણના પાઠ છે, જે પાઠનો એ ભાગ સંસ્કૃત છે તે મૌલિક નથી; જે ભાગ પ્રાકૃત છે તેમાં પણ નિર્યુક્તિના આધારે મૌલિક સિદ્ધ થતા આવશ્યક સૂત્રને ભાગ બહુ ઓછા છે; અને જેટલું મૂલ ભાગ છે તે પણ વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત મૂલ પાઠની અપેક્ષાએ કાંઈક ન્યાધિક અને કાંઈક રૂપાંતરિત થયેલે પણ જણાય છે. “નપુર, મિત્ત, ઢોરસ, તાવ, અન્નગ્ધ, जो मे देवसिओ अइआरो की, इरियावहिआए, चत्तारिमंगलं, पडिकमामि एगबिहे, इणमेव निग्गन्थ पाषयणं । તથા ફરિસાના સ્થાનાપન અર્થત શ્રાવક ધર્મ સંબંધી સમ્યકૂવ, બારવ્રત, સંલેખના આદિના અતિચારના પ્રતિક્રમણનાં ગદ્ય : ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાગ આટલાજ મુલ આવશ્યકસૂત્રો ઉપર્યુક્ત એ દિગંબર ગ્રન્થામાં છે. આ ઉપરાન્ત જે અપ્રતિક્રમ નામના ભાગ હસ્તાખિત પ્રતમાં છે તે શ્વેતાંમ્બર સપ્રદાયમાં, પ્રસિદ્ધ વિવ્ય સૂત્ર ની સાથે મળતા છે; અમે વિસ્તારભયથી તે સર્વ પાડાના ઉલ્લેખ અહીં કર્યાં નથી પણ માત્ર સૂચના કરી છે, મૂલાચારમાં આપેલી આવશ્યક નિર્યુક્તિની સર્વ ગાથાએ પણ અમે અહીં ઉતારતા નથી; પરન્તુ માત્ર એ ત્રણ ગાથાઓ આપીને બાકીની ગાથાઓના ક્રમાંક નીચે આપીશું; જેથી જીજ્ઞાસુએ પેાતેજ મૃક્ષાયાર અને આવશ્યકનિયુક્તિ જોઇ ગાથાઓની સરખામણી કરી શકે. * > પ્રત્યેક આવશ્યકનું કથન કરવાની પ્રતિજ્ઞા કરતી વખતે શ્રીવદૃકૈર સ્વામીનું આ કથન છે કે હું પ્રસ્તુત આવશ્યક પર નિયુકિત કરીશ (મૂત્રાચાર ગા૦ ૫૧૭, ૫૩૭, ૫૭૪, ૬૧૧ ૬૩૧,અને ૭૦૭ એ જરૂર અસૂચક છે કારણકે સંપૂર્ણ મૂલાચારમાં આવશ્યકના -ભાગ છેડી દઇ અન્ય પ્રકરણમાં ‘ નિયુક્તિ ' શબ્દ એકાદ જગ્યાએ જ માત્ર આપેલ છે. છ આવશ્યકના અંગમાં પણ તે ભાગને શ્રી વટ્ટકરસ્વામીએ નર્યુક્તિ'ના નામે ઓળખાવ્યેા છે. ( મૂલાચાર ગા ૬૮૯-૯૦ ) તેથી એમ સ્પષ્ટ માલમ પડે છે કે તે સમયે શ્રી ભદ્રબહુકૃત નિયુકિતને જેટલા ભાગ દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત રહ્યો હશે, તેને સંપૂર્ણ કે અંશતઃ તેમણે પોતાના ગ્રન્થમાં દાખલ કરી લીધા હશે. " . શ્વેતાંબર સોંપ્રદાયમાં પાંચમું આવશ્યક કાચેાત્સ` ' અને હું પ્રત્યાખ્યાન' છે; નિયુક્તિમાં છ આવશ્યક સૂચવતી ગાથામાં પશુ તેજ ક્રમ છે, પરન્તુ મૂલાચારમાં પાંચમું આવશ્યક પ્રત્યાખ્યાન’ અને તે છ ું ‘ કાયાત્મ છે. ( ૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ' Page #77 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ८५ ) www.umaragyanbhandar.com દિગંબર ગૃહપ્રતિક્રમણ અને મૂલાચારના પાશ્વેતાંબર આવશ્યકનિયુકિતના પાટ 'खमामि सव्वजीवाणं, सच्वे जीवा खमन्तु मे । मेत्ती मे सव्वभूदेसु, वैरं मझंण केण । व । वृ. प्र. ॥” 'एसो पंचणमोयारो, सव्वपावपणासणो । मंगलेसु य सव्वेसु, पढमं हवदि मंगलं ॥ ॥ ५१४ " मू. ॥ ' सामाइयंमि दु कदे समणो इव सावओ हवदि जम्हा | एदेण कारणेणं दु बहुसो सामाइयं कुज्जा । ॥ ५३१ " मू. ॥ 'खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मेतो मे सव्व भूएस, बेरं मज्झ न केणइ ॥ आं० ० ७६५ 'एसो पंचनयुकारो; सव्वपावप्पणासणो । मंगलागं च सव्वेसि; पढमं हवइ मंगलं ॥ ॥ आ० नि० १३२ ॥ समणो इव सावओ दवइ जम्हा | एएण कारणेण बहुसा सामाइयं कुज्जा ॥ ।। ८०१ ।। आ० नि० ' सामाइरोमि उकए; Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાષાઓના માં, ગાષાઓનાં કામક, [ 2 માં आ. नि. गा० क्र. જૂ માં કo. ° A2h ૯૧૮ (લેગમ્સ, ૧,૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૦૫૮ ૫૦૫ ૫૧૧ ૫૧૨ ૧૦૫૭. ૧૯૫ ૫૧૪ ૯૯૭ ૧૦૦૨ ૧૩૨ ૮૦ (ભાળ, ૧૪૯) ૭૯૭ ૫૧૭ ૫૩૯ ૫૪૦, ૫૪૧ ૫૪૪ ૫૪૬ ૫૪૯ ૫૫૦ ૫૫૧ પપર ૫૫૩ ૫૫૫ ૫૫૬ ૫૫૭ ૫૫૮ ૧૭ ૧૯૯ ૨૧ ૨૦૨ 2ટકી ૧૦૫૯ ૫૨૪ ૫૨૫ ૫૨૬ ૫૭૦ ૫૩૧ ૫૩૩ ૫૩૮ ૫૦૭ ૫૧૦ www.umaragyanbhandar.com ૮૦૧ ૧૨૪૫ (ભાષ્ય, ૧૯૦) ૯૫૩ ૯૫૪ ૧૦૬૦ ૧૦૬૨ ૧૦૬૧ ૧૦૪૩-૬૪ ૧૦ ૫ ૧૦૬૬ ૫૫૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ૫૯૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫૬૧ ૫૬૩ ૫૬૪ ૫૬૫ ૫૬૬ ૫૬૭ ૫૬૮ ૫૬૯ ૫૭૬ ૬૦૧ १०३ १०४ ૬૫ ( ૧૦૬૯ ૧૦૭૬ ૧૦૭૭ ૧૦૬૯ ૧૦૯૩ ૧૦૯૪ ૧૦૯૫ ૧૦૯ ૧૦૯૭ ૧૧૦૨ ૧૧૦૩ ૧૨૧૭ ૧૧૦૫ ૧૧૦૦ ૧૧૯૧ ૧૧૦૬ ૭ ) १०७ १०८ ૬૧૦ ૬૧૨ ૬૧૩ ૧૨૦૦ ૧૨૦૧ ૧૨૦૨ ૧૨૦૭ ૧૨૦૮ ૧૨૦૯ ૧૨૧૦ ૧૨૧૧ ૧૨૧૨ ૧૨૨૫ ૧૨૩૩ ૧૨૪૭ ૧૨૩૧ ૧૨૩૨ ૧૨૫૦ ૧૨૪૨ ૧૨૪૪ (બાષ્પ, ૨) ૫૭૬ ૫૭૮ ૫૯૨ ૫૩ ૧૪ ૬૧૫ ૫૯૪ www.umaragyanbhandar.com ૬૧૭ ૬૨૧ ૫૯૫ ૫૯૬ ૧૧૦ ૧૯૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ BABY AA ૬૪૧ १४२ ૧૫૬૫ (ભાષ્ય. ૨૪૮) (ભાષ્ય, ૨૪૯) ૨૫૦ ૨૫૧ ૧૫૮૯ ૬૭૧ ૧૫૪૧ ૧૪૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દ83 h88 hથી ૧૪૯૦ ૧૪૯૨ ૬૫૬, ૧૩૫૮ ડી0 www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ્ત્ર ) પરિશિષ્ટ ન. ૨. બદ્ધધર્મનો નિત્યપાઠ: જૈન આવશ્યક ”માંના સમાન પાકે બૌદ્ધ લેકે પોતાને માન્ય એવા “ત્રિપિટક રથમાંથી કેટલાક મૂત્રો લઈ પિતાને નિત્યપાઠ કરે છે; એક રીતે એ તેમનું નિત્યકર્તવ્ય છે. તે માંના કેટલાક વાક્ય, જે “પ્રતિક્રમણના વાયો સાથે સરખાવી શકાય એવા છે તે નીચે આપ્યા છે. () “નમો તરસ મજાવતો ગતો સમg- (૨) “નમો પરિતા, નો સિદ્ધાળો बास, चत्तारि सरणं पवज्जामि, अरिहन्ते 'बुद्धं सरणं गच्छामि। धम्म सरणं गच्छामि। सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, संघ सरणं गच्छामि ।' साहसरणं पवज्जामि, केवलीपण्णत्तं धम्म (ધુપ.ઠ. સરણત્તય) સાથે થવામિ ” ભાવાર્થતે સમ્યફ બુદ્ધ ભગવાન અરિહ- ભાવાર્થ – શ્રી અરિહન્ત ભગવાનને અને શ્રી ન્તને નમસ્કાર થાઓ.' સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. બુદ્ધને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં ચાર શરણને હું અંગીકાર કરું છું, અરિહન્તના છે અને સંધને શરણે જાઉં છું શરણને અંગકાર કરું છું, સિદ્ધના શરણને અંગી ( www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૦૦) કાર કરું છું, સાધુઓના શરણને અંગીકાર કરે છે અને કેવલી પ્રણિત ધર્મના શરણને અંગીકાર કરું છું, (२) 'पाणातिपाता वेरमणि सिक्खापदं समा- (२) 'थूलगपाणाइवायं समणोवासओ दियामि । अदिन्नादाना वेरमणि सिक्खापदं पञ्चक्खाइ, थूलगमुसावायं समणोवासओ समादियामि । कामेसु मिच्छाचारा वेरमणि पञ्चक्खाइ, थूलग अदातादानं समणोवासओ सिक्खापदं समादियामि । मुसावादा वेरमणि पञ्चक्खाइ, परदारगरणं समणोवासओ पञ्चसिक्खापदं समादियामि । सुरामेरयमज्जप- क्खाइ, सदारसंतोसं वा पडिवज्जइ ।' मोदहाना वेरमणि सिक्खापदं समादियामि।' આવકસૂત્ર. પૃ૦ ૮૧૮-૮૨૦ લધુપાઠ. પંચસીલ. ભાવાર્થ-શ્રાવકને યોગ્ય સ્થૂલ પ્રાણાતિપાતનું ભાવાર્થ –પ્રાણાતિપાતથી વિરમણું રૂપ શિક્ષા પચ્ચખાણ કરું છું; શ્રાવકને યોગ્ય સ્થૂલ મૃષાવાદનું પદ સ્વીકારું છું, અદત્તાદાનથી વિરમણ રૂપ શિક્ષાપદ પચ્ચખાણ કરું છું; શ્રાવકને યોગ્ય સ્થૂલ અદત્તાદાનનું સ્વીકારું છું, મૃષાવાદથી વિરમણ રૂપ શિક્ષાપદ સ્વી- પચ્ચખાણ કરું છું; શ્રાવકનો યોગ્ય પદારાગમનનું કારું છું અને મઘ તેમજ પ્રમાદસ્થાનથી વિરમણરૂપ ૨૫ પચ્ચખાણ કરું છું અને સ્વદારાસતષને અંગીકાર શિક્ષાપદ સ્વીકારું છું. (३) 'असेवनाच बालानं, पण्डितानं च सेवना। (३) लोगविरुद्धच्चाओ,गुरुजणपुआपरत्थकरणंच www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (१०१) पूजा च पूजनीयान, एत मंगलमुत्तमं ॥ सुहगुरुजोगो तव्यय,-णसेवणा आभवमखंडा। मातापितु उपहानं, पुतदारस्स संगहो । दुक्खखओ कम्मखओ, समाहिमरणं च बोअनाकुला च कम्मन्ता, एतं मंगलमुत्तमं ॥ हिलाभो अ। दानं च धम्मचरिया च, आतकानं च संगहो। संपज्जउ मह एयं, तुह नाह पणामकरणेणं॥' अनवज्जानि कम्मानि, एतं मंगलमुत्तमं । यवीयराय. आरति विरति पापा, मज्जपाना च संयमो। ભાવાર્થ – કવિરૂદ્ધ કૃત્યને માગ પૂજનીય अप्पमादो च धम्मेसु, एतं मंगलमुत्तम ॥ नानी पून, ५२१५:१२, पवित्र ना संग भने खन्ति च सोवचस्सता, समणानं च दस्सन । तमना क्यानु पासन l वन त पति कालेन धम्मसाकच्छा, एतं मंगलमुत्तमं ॥ ३ हान्ने હે નાથ, તને પ્રણા કરવાથી દુખને નાશ, લઘુપાઠ. મંગલસુત્ત કર્મને ક્ષય, સમાધિ મરણ (સુખપૂર્વક, શાંતિપૂભાવાર્થ–મૂખે ન સેવવા, પંડિતને સેવવા વક મરણ, અને સમ્યક્ત્વ (સાચી શ્રદ્ધા યા રે અને પૂજ્યનો પૂજાસત્કાર કરવો એ શ્રેષ્ઠ મંગલ છે. યિ)ને લાભ એ સર્વ મને અવશ્ય પ્રાપ્ત થાઓ. માતપિતાની પરિચર્યા; પુત્ર તેમજ સ્ત્રીનું ભરણ પિષિણ અને દરેક કાર્ય શાંતિપૂર્વક કરવું એ ઉત્તમ www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (१०२) દાન, ધર્મ ચર્ચા જ્ઞાતિજનોનું ભરણપોષણ તેમજ નિર્દોષ કાર્યો કરવા એ શ્રેષ્ઠ મંગલ છે. પાપથી નિવૃત થવું, મદ્યપાનને સંયમ કરો એ શ્રેષ્ઠ મંગલ છે. ક્ષમા કરવી, સુન્દર વચન બેસવાં, શ્રમણોનાં દર્શન કરવાં, અને અવસરે ધર્મકથા કરવી એ ઉતમ મંગલ છે. (४) सुखिनो वा खेमिनो होन्तु (४) 'मित्ती मे सव्यभूएसु, वैर मी कणई।' सव्वे सत्ता भवन्तु सुखितत्ता।' 'मातायथा नियं पुतं,आयुसा एकपुत्तमनुरक्खे। 'शिवमस्तु सर्वजगतः परहिततिर भवन्तु एवं पिसव्वभूतेसु.मानसं भावये अपरिमाण ॥ मेत्तं च सव्वलोकस्मिन् , मानसं भावये अ- दोषाः मयान्तु नाश,सर्वत्र सुखी भवतु लोकः॥ परिमाणं । शान्ति. उद्धं अधोच तिरियं च,असंबाधं अवेरं असपत्तं।' सधुपा४. भेत्तसुत्त. (१) www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાવાર્થ-દરેક પ્રાણી સુખી, સેમસંપન્ન અને ભાવાર્થ –સર્વ જેની સાથે મારે મિત્રતા અને સંતુષ્ટ આત્માવાળા થાઓ. છે; કેઈની સાથે મારે વૈરભાવ નથી. જેમ માતા પિતાના એકના એક પુત્રને પોતાના સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણુઓને જીવન વડે રક્ષણ કરે છે તેમ સર્વ પ્રાણીઓમાં સમૂહ પરોપકાર કરવાને તત્પર બને, સર્વ દેશોને પિતાનું મન ઉદાર બનાવવું. નારા થાઓ અને સર્વ જગ્યાએ લેકે સુખી રહે. સંપૂર્ણ લેકમાં પિતાના મનને મૈત્રીભાવનાવડે મુક્ત કરી વિશાળ બનાવવું તેમજ ઉર્ધ્વ, અધો અને તિર્યંચ (સર્વત્ર) મનને શત્રરહિત, બાધારહિત અને નિર્વેર કેળવવું. ( દ08). www.umaragyanbhandar.com પરિશિષ્ટ ન. ૨. વૈદિક સધ્યાના કેટલાક મિત્રો કે વાકઃ જિનશાસ્ત્રના સમાન પાકે (१) 'ममोपात्तदुरितक्षयाय श्रीपरमेश्वरमीतये (१) 'पायच्छित्त विसोहण करेमि काउसगं।' પત્તા કપાસન િોિ ભાવાર્થ પ્રાયશ્ચિત અને વિશુદ્ધિને અર્થે સંકલ્પ વાક્ય કાઉસગ્ગ (ધ્યાન) કરું છું. Page #86 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ) ભાવાર્થ – હું મારા ઉપાર્જત પાપો ક્ષય * પ્રતિકમણ વિધિ. કરવા તેમજ શ્રી પરમેશ્વરની પ્રીતિ મેળવવા પ્રાતઃ સબાની ઉપાસના કરીશ. (२) 'जंजमणेण बद्धं,जंज वारण भासियंपावं। जंजे कायेण कय, मिच्छामि दुक्कडं तस्सा।' (२) ॐ सूर्यश्च मामन्युश्च मन्युपतयश्च । मन्युकृतेभ्य पापेभ्यो रक्षन्ताम् । यद्राच्या (३) चन्देसु निम्मलयरा,आइच्चेसु अहियं पयासयरा। पापमकार्ष मनसा वाचा हस्ताभ्यां पद्भ्यामु- सागरवरगम्भीरा, सिद्धा सिद्धिं मम दिसन्तु॥ दरेण शिश्ना रात्रिस्तदवलुम्पतु यत्किंचिद् લેગસ્ટ, ફુર્તિ મથકમૃતયોન સભ્યોતિષિ ભાવાર્થ –જે જે પાપ મન દ્વારા બંધાયું હોય जुहोमि स्वाहा જે જે પાપ વચન વડે બોલાયું હોય અને જે જે (પાપી) કાર્ય શરીર દ્વારા કરાયું હોય તે સર્વ પાપ, કૃષ્ણ યજુર્વેદ, મિથ્યા થાઓ. ભાવાર્થ - સુર્ય, મન્યુ અને મજુપતિ એ જે ચન્દ્રની માફક કર્મમલથી રહિત અર્થાત બધાય મને ક્રોધકૃત પાપોથી બચાવે. મેં રાત્રે મન, નિર્મલ છે; જે સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા વચન, હાથ, પગ, પેટ, જનનેન્દ્રિય આદિ વડે જે છે અર્થાત તીર્થના પ્રકાશક છે; જે સાગરની માફક પાપ કર્યો હોય તે પાપને રાત્રિ દૂર કરો. મારામાં અખૂટ જ્ઞાન હોવા છતાં અભિમાનથી છલકાતા નથી જે કાંઈ પાપ છે એને હું અમૃતનિ જ્યોર્તિ રૂપ એવા “સિદ્ધ ભગવાનના આલંબન વડે મને મોક્ષ સૂર્ય અર્થાત્ પરબ્રહ્મમાં હેમું છું. પ્રાપ્ત થાઓ, ( 2 www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૧૦૫) www.umaragyanbhandar.com જરથાસ્ત ધર્મ સંબધી કંઈક વિચારણીય વસ્તુઃ પારસીઓ નિત્યપ્રાર્થના અને નિત્યપાઠમાં પોતાના ધાર્મિક પુસ્તક અવસ્તા 'માંના જે જે ભાગના ઉપયાગ કરે છે તે ‘ ખારદેહ અવસ્તા 'ના નામે ઓળખાય છે. તેનું રહસ્ય પશુ આવશ્યકકવ્યના જેવુંજ છે. તેની ભાષા દેવનાગરી અક્ષરમાં ન હાવાથી માત્ર તેના ગુજરાતી સાર આપ્યા છે, મૂળ પુસ્તકમાંથી અસલ પાઠ વગેરે જ્યારે જીજ્ઞાસુ ાઈ શકે છે. પરિશિષ્ટ ન. ૩ . > (૧) ‘ દુશ્મન પર જીત મળેા ખારદેહ અવસ્તા. પૃ॰ ૭ જૈનશાસ્ત્રના સમાન પાય ' (१) 'शत्रवः पराङ्गमुखा भवन्तु स्वाहा ભાવાર્થ :--શત્રુઓ પરાગમુખ થાઓ. બૃહદ્ઘાન્તિ. કાળ વિલ,પંડિતમે વાયરસ વાયા) मणसा माणसियस्स, सव्वस्त वयाइयारस्स ।।' વરિંતુ. . મનથી જીરા વિચાર, વચનથી હલકી પ્રવૃત્તિ આદિ (૨) શરીરથી તુચ્છ (૨) મેં ભાષળુ, પ્રકારે જે જે ગુન્હા કર્યા હાય, તે સર્વને માટે હું પશ્ચાતાપ કરૂં છું.’ ખા અ પૃ॰ ૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ –તેના અતિચાર કે જે અશુભ કાયાની પ્રવૃત્તિથી, અશુભ વચન ઉપગથી, તથા અશુભ મનોગત વિચારથી કરાયા હોય તેનાથી હું પાછો વળું છું, અર્થાત્ શુભ યોગમાં ફરી પ્રવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૦૬) (૩) “વર્તમાન અને ભાવી સર્વ ધર્મોમાં સૌથી (3) સર્વ મંગાઈ માં, સર્વ શાળજામા મહાન, સર્વથી શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ધર્મ જરથોસ્તી' પ્રધાને સીધા , જૈન જયતિ શાસન છે છે, હું એ વાત માની લઉં છું કે આ ધર્મજ સર્વ કાંઈ દષ્ટ પ્રાપ્તિનું કારણ છે.” જયવીરાય. ખો. આ૦ પૃ. ૯ ભાવાર્થ:-- સર્વ મંગળામાં મંગળ રૂપ, સર્વ કલ્યાણના કારણ રૂપ અને સર્વ ધર્મોમાં પણ પ્રધાન (શ્રેષ્ઠ) એવું જૈનશાસન જયવન્ત વર્તે છે. (૪) અભિમાન, ગર્વ,મૃતલેકેની નિન્દા, લેભ, (૪) પારિત, પાવાગતાવાન, લાલચ, ગુ, ઇ ખરાબ ઈચ્છા, સ્વછંદ, આળસ, ચાડીચુગલી, પવિત્રતાનો ભંગ, જુડી સાક્ષી, મૈથુન, પરિષદ, ધ, માન,માવા,રોમ રામ; ચોરી, લૂંટફાટ, વ્યભિચાર, બેહદ શેક, આદિ જે ક ઈ મળ્યાસ્થાન પર; જગતજે ગુન્હા મારાથી જાણતા અજાણતા થઈ ગયા હોય પરિવાર, કાયાકૃપાવર અને મિથ્યાત્વરા www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અને જે મેં શુદ્ધ હદયથી પ્રકટ કટ ન હોય તે સર્વથી આ અઢાર પાપસ્થાનમાંનું જે કોઈ પાપ મારે હું છૂટો થઇ પત્રિ બનું છું. જીવે કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોદના કરી હોય ખે છે અ૦ પૃ. ૨૩-૨૪ તે સર્વ મિથ્યા થાઓ. પાપસ્થાનને ભાવાર્થ – માધ્યસ્થતાને બદલે મારાના પર રાગ અને નિદેવ ત્રસ જીવની જાણું જોઈને, ઈરા- બીજાના પર દ્વેષ કર્યા હોય; કજીયો, દાપૂર્વક, સંકલ્પ સહિત હિંસા કરી હોય; પાંચ સ્થૂલ દેષનો આરોપ, ચાડીચુગલી, આદિ કર્યા હેય; અસત્ય વચન કહ્યું હેય; આપ્યા વિનાની અદત્ત સ્થૂલ પ્રમોદ કે પ્રસન્નતા અને ખેડ કે શેક કર્યા હોય; પારકાના વસ્તુનું ગ્રહણ કર્યું હોય, પરસ્ત્રી સાથે કામચેષ્ટા કે દૂષણ પ્રકટ કર્યા હોય; કપટસહિત અસત્ય બોલાયું હેય; કામભોગ કર્યા હોય નિયમથી અધિક ધન, ધાન્યજંગમ અને મિથ્યાત્વ રૂપ કાંટો મારા આત્મામાં સ્થાન પામે અને સ્થાવર મિલ્કત રાખી હોય; ક્રોધ, માન, માયા અને હેય તે સર્વનું કે કેઈનું પણ મેં મન,વચન, કાયાથી લેભ કર્યો; હયઈચ્છિત વસ્તુ પર કે તેની પ્રાપ્તિ પર આચરણ કર્યું હોય, કોઈની પાસે કરાવ્યું હોય કે તે રાગ અને અનિચ્છિત વરતુ પર અથવા દચ્છિત વસ્તુની તે માટે કોઈને પ્રેરણા કરી હોય કે કેઈએ કર્યું હોય અપ્રાતિ પર દેવ અને અનિચ્છિત વસ્તુની પ્રાપ્તિ પર તેને અનુમોદન આપ્યું હોય તે સર્વને હું મન, દ્વેષ, અથવા ગુણવાન પર રાગ અને ગુણહીન પ્રતિ વચન, અને કાયાથી મિથ્યા થાય એમ ઈચ્છું છું. (૧૭) www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ( 204 ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક સૌથી वर्थ વિષયસૂચિમાં જે કમાંક ૩, ૪, ૫ અને ૬ મૂકયા છે તે સુધારી અનુક્રમે ૬, ૩, ૪, અને ૫ વાંચવા. પૃ. ૩૧ થી અનુક્રમે ૧૦૮ છે તે ૧૩ થી ૯૦ ગણવા. અને જે ૧૩ થી ૩૦ છે તે ૯૧ થી ૧૦૮ ગણવા. લીટી અશુદ્ધ સીધી वर्थ गन्ताः नन्तर्याः भद्रवाहु भद्रबाहु निर्युयत्या निर्युक्त्या शब्दो शब्दो शुमेषु शुभेषु यां ध्यैततः ध्यै ततः મૂત્ર સૂત્ર भद्रबाहु भद्रबाहु वंदित्त दीबड़े दीवड्ढे कारेमिर्मते करेमि भैते एगबिहे पगविहे वंदितु (१०८) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ચા પંચ પરમેષ્ઠી. પરમેષ્ઠીની વ્યાખ્યા પ્ર૦ પરમેષ્ઠી શી વસ્તુ છે ? ૯૦ એ જીવ છે. પ્ર૦ શું દરેક જીવ પરમેષ્ઠી કહેવાય છે? નહિ. પ્ર૦ ત્યારે ક્રાણુ પરમેષ્ઠી કહેવાય છે? ઉ જે જીવ ‘ પરમે ' એટલે ઉચ્ચ સ્વરૂપમાં—સમભાવમાં, ‘કિન’ એટલે રહે તે પરમેષ્ઠી કહેવાય છે, જે જીવ ઉચ્ચ સ્વરૂપમાં ડાય તે પરમેષ્ઠી. પ્ર૦ પરમેષ્ઠીમાં અને ખીજા સામાન્ય જીવેશમાં શા તફાવત છે? ઉ૦ આધ્યાત્મિક આત્મિક વિકાસ થયા, અને ન થયાના ફેર છે; અર્થાત્ આધ્યાત્મિક વિકાસ કરવાની પ્રગતિ શરૂ ર્યાં, ન કર્યાના ફેર છે. ( ૧૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવતુ વૈભાવિક લક્ષણ ૫૦ જજે વિભાવના સબંધ જીવની સાથે છે, તે તેની અપેક્ષાએ પણ જીવનું લક્ષણુ જાણવું જોઇએ. એવુંયે લક્ષશુ શાસ્ત્રમાં બતાવ્યું છે. પરંતુ એ લક્ષણ દરેક જીવાને લાગુ નહિં પડે, માત્ર સંસારી જીવાનેજ તે લાગુ પડે છે. તે લક્ષણ નીચે પ્રમાણે. “ જે સુખી હાય, દુ:ખી હાય, રાગી હાય, દ્વેષી હાય, કર્મી કરે, કનુ ફળ ભાગવે, અને શરીર ધારણ કરે તે જીવુ. ” સ્વાભાવિક અને વૈભાવિક લક્ષણ વચ્ચેના તફાવતઃ પ્ર૦ અને લક્ષણા સ્પષ્ટતાપૂર્વક સમજાવા. ૐ પહેલું 'લક્ષણુ સ્વભાવસ્પર્શી છે. તેથી તેને નિશ્ચય નયની અપેક્ષાએ જાણવું, તેમજ તેને પૂર્ણ અને સ્થાયિ સમજવું. ખીજું લક્ષણ વિભાવસ્પર્શી છે. તેથી તે વ્યવહાર નયની અપેક્ષાએ જાણુવું, તેમજ તેને અપૂર્ણ અને અસ્થાયિ સમજવું. સારાંશ કે પહેલું લક્ષ નિશ્ચય નયની દ્રષ્ટિએ હાવાથી ત્રણેય કાળમાં ઘટીત શકે તેવું છે. ખીજું લક્ષ વ્યવહાર નયની દ્રષ્ટિએ હાવાથી ત્રણે કાળમાં ટી શકે તેવું નથી;૨ ૧. જે જુદા જુદા કર્મો કરે છે, તેનાં ફળ ભાગવે છે, સંસારમાં લટકે છે, અને મેાક્ષને પણ મેળવે છે તેજ જીવ; તેવુ કાઈ બીજું લક્ષણ નથી. * જીવત્વ નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે છે, નિશ્ચય જીવત્વ અનન્તજ્ઞાનશક્તિ સ્વરૂપ હોવાથી ત્રિકાલ સ્થાયિ છે, અને વ્યવહાર જીવત્વ પૌદ્ગલિક-પ્રાણસ’સરૂપ હાવાથી સ`સારાવસ્થા સુધીજ રહે છે. પ્રવચનસાર. અમૃતચંદ્ર ટીકા. ગા૦ ૫૩ ( ૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સંસારી અવસ્થામાં ટી શકે, અને મેાક્ષાવસ્થામાં તે ન ટી શકે તેવું છે. અન્ય દર્શનકારાની જીવ સમયે પ્રરૂપણા પ્ર૦ ઉપરની બન્ને દ્રષ્ટિએ બે જાતના લક્ષણા જેવાં જૈન શાસ્ત્રમાં બતાવ્યા છે, તે પ્રમાણેના લક્ષણા બીજા કેાઈ શાસ્ત્રમાં છે? ઉ હા, ખીજા શાઓમાં પણ છે. સાંખ્ય,૧ યાગ,૨ વેદાન્ત,૩ વગેરે દર્શનામાં આત્માને ચેતનરૂપ અથવા સચ્ચિદાન દ રૂપે કહ્યો છે તેનિશ્ચય૪ નયની અપેક્ષાએ; અને ન્યાય,પ તથા વૈશેષિક વગેરે દર્શાનામાં સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, વગેરે આત્માના લક્ષણા બતાવ્યા છે, તે વ્યવહાર૪ નયની અપેક્ષાએ. ૧. આત્મા કમલપત્રની સમાન નિલે`પ છે, પશુ ચેતના સહિત તે છે જ. મુક્તાવલિ. પૃ૦ ૩૬ ૨. પુરૂષ (આત્મા) ચિત્માત્ર રૂપ છે, અને પરિણામ ચિત્વસત્વથી અત્યન્ત વિલક્ષણ અને વિષ્ણુ છે. પાતંજલ સૂત્ર. પાદ ૩ સૂત્ર ૩૫નું ભાષ્ય. ૩. બ્રહ્મ (આત્મા) આનન્દ તથા જ્ઞાન રૂપ છે. બૃહદારણ્યક. ૩-૯-૨૮, ૪. તાત્ત્વિક દૃષ્ટિ તે નિશ્ચય દૃષ્ટિ કહે છે અને ઉપચાર દૃષ્ટિને વ્યવહાર દૃષ્ટિ કહે છે. પુરૂષાર્થ સિદ્ધયુપાય . ૫ ૫ ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ, જ્ઞાન, એ આત્માના ન્યાયદર્શન. ૧-૧-૧૦ લક્ષણ છે. ( ૧૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્ર. જીવ અને આમા એ બન્ને શબ્દ ઉ૦ હા, જૈન શાસ્ત્રમાં બન્નેનો એકજ વેદાન્ત દર્શનમાં ચૈતન્ય યુક્ત વ અને સંસાર અવસ્થામાં તે જીવ કહે તરીકે ગણાઈ શકે, અને ન * આત્મા તે ખરે જ. જીવનું અનિર્વચનીયત્વઃ પ્ર. કહેવાય છે કે આત્મા અનિર્વચનીય છે એટલે તેનું વર્ણન થઇ શકે તેમ નથી, તે કેવી રીતે ? ઉ૦ એ વાત પણ બરાબર છે; કેમકે શબ્દથી તો પરિણીતજ વર્ણન કરી શકાય. જો જીવનું સંપૂર્ણ સ્વરૂપ જાણવું હોય તે શબ્દથી કહી શકાય તેમ નથી, કેમકે જીવનું સ્વરૂપ અપરિમીત (પાર વગરનું) છે. તેથી આ અપેક્ષાએ જીવનું સ્વરૂપ અનિર્વચનીયરે છે. અન્ય દર્શનકારેએ પણ “નિર્વિક૯૫”૪ 1. જીવ તે ચેતન છે, અને તે શરીરને સ્વામી છે, તેમજ તે પ્રાણને ધારણ કરે છે. બ્રહ્મસૂત્ર ભાખ્ય. પૃ૦ 106 2. આત્માના સંબંધમાં શાસ્ત્ર સાંભળવું, પછી (આત્માનું) મનન કરવું, અને તેનું બરાબર ધ્યાન કરવું. બૃહદારણ્યક. 2-4-5 3. જ્યાંથી શબ્દો પાછા ફરે છે, અર્થાત જેને વાણું પહોંચી વળતી નથી, મન પણ ત્યાં પહોંચતું નથી, માત્ર શુદ્ધ અનુભવ ગ્રાનોજ જેનું સંવેદન થાય છે, તે પરમાત્માનું સ્વરૂપ છે. 4. આત્માને પરમ પ્રકાશ નિરાલંબે છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે. નિરોગી છે, ઉપાધિ અને મેલ રહિત છે. ( 18 ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com