SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અને જે મેં શુદ્ધ હદયથી પ્રકટ કટ ન હોય તે સર્વથી આ અઢાર પાપસ્થાનમાંનું જે કોઈ પાપ મારે હું છૂટો થઇ પત્રિ બનું છું. જીવે કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોદના કરી હોય ખે છે અ૦ પૃ. ૨૩-૨૪ તે સર્વ મિથ્યા થાઓ. પાપસ્થાનને ભાવાર્થ – માધ્યસ્થતાને બદલે મારાના પર રાગ અને નિદેવ ત્રસ જીવની જાણું જોઈને, ઈરા- બીજાના પર દ્વેષ કર્યા હોય; કજીયો, દાપૂર્વક, સંકલ્પ સહિત હિંસા કરી હોય; પાંચ સ્થૂલ દેષનો આરોપ, ચાડીચુગલી, આદિ કર્યા હેય; અસત્ય વચન કહ્યું હેય; આપ્યા વિનાની અદત્ત સ્થૂલ પ્રમોદ કે પ્રસન્નતા અને ખેડ કે શેક કર્યા હોય; પારકાના વસ્તુનું ગ્રહણ કર્યું હોય, પરસ્ત્રી સાથે કામચેષ્ટા કે દૂષણ પ્રકટ કર્યા હોય; કપટસહિત અસત્ય બોલાયું હેય; કામભોગ કર્યા હોય નિયમથી અધિક ધન, ધાન્યજંગમ અને મિથ્યાત્વ રૂપ કાંટો મારા આત્મામાં સ્થાન પામે અને સ્થાવર મિલ્કત રાખી હોય; ક્રોધ, માન, માયા અને હેય તે સર્વનું કે કેઈનું પણ મેં મન,વચન, કાયાથી લેભ કર્યો; હયઈચ્છિત વસ્તુ પર કે તેની પ્રાપ્તિ પર આચરણ કર્યું હોય, કોઈની પાસે કરાવ્યું હોય કે તે રાગ અને અનિચ્છિત વરતુ પર અથવા દચ્છિત વસ્તુની તે માટે કોઈને પ્રેરણા કરી હોય કે કેઈએ કર્યું હોય અપ્રાતિ પર દેવ અને અનિચ્છિત વસ્તુની પ્રાપ્તિ પર તેને અનુમોદન આપ્યું હોય તે સર્વને હું મન, દ્વેષ, અથવા ગુણવાન પર રાગ અને ગુણહીન પ્રતિ વચન, અને કાયાથી મિથ્યા થાય એમ ઈચ્છું છું. (૧૭) www.umaragyanbhandar.com
SR No.034979
Book TitleNavkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherJain Yuvak Seva Samaj
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy