________________
આદિ પાંચ પ્રકારના સાધુને પશુ વન્દન કરવું ચાચ્ય નથી. જેમ
અશુદ્ધ ચાંદી પર ખરાખર છાપ ન હોય તેવા સિક્કા ચાલતા નથી; તેમ દ્રવ્ય અને ભાવ તે અન્ને લિંગથી રહિત સાધુ પશુ વન્દનીય નથી. તા પછી વન્દ્વીય માત્ર તેજ છે કે જે શુદ્ધ ચાંદી અને તે પર ચેપ્પી છાપ હાય તેવા સિક્કાની માફક દ્રવ્ય અને ભાવ એ અન્તલિંગ સહિત હાય. ( ॰ નિ॰ ગા૦ ૧૧૩૮ ) અવન્ધને વન્દન કરનારને કર્મીની નિર્જરા થતી નથી, તેમ કીર્તિ પશુ મળતી નથી; પરન્તુ અસંયમ આદિ દેષાના અનુમાન દ્વારા દ... ધૂ છે. ( આ નિ॰ ગા॰૧૧૦૮ ) અવન્ત્રતે વન્દન કરવાથી વન કરનારનેજ દાષ લાગે છે એટલું જ નહિ પણુ, ગુણી પુરૂષષ દ્વારા પોતાને વન્દન કરાવવાથી અસંયમની વૃદ્ધિ દ્વારા અવન્દ્રતીય આત્માને પણ અધઃપાત થાય છે. ( આ॰ નિ॰ ગા૦ ૧૧૧૦ ) વન ખત્રીશ ઢાષ રહિત હાવુ જોઇયે; અનાદત આદિ મંત્રીશ દેષ આ નિ॰ ગા૦ ૧૨૦૭ થી ગા૦ ૧૨૧૧ માં બતાવ્યા છે. ૪ પ્રતિક્રમણ
પ્રમાદ યા અજાગ્રત દશાને લઈ આત્મા અશુભ યાગ( વ્યાપાર ) તે પ્રાપ્ત કરે તે તેને ફરી શુભ ચેાગ પ્રાપ્ત કરાવવા તે ‘પ્રતિક્રમણ’* છે; તેમજ અશુભ યાગને છેાડી ઉત્તરાત્તર શુભ યામમાં વર્તવુ
સ્વસ્થાના ધન્વસ્થાન, પ્રમાહ્ય પતિતઃ | तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ १ ॥ प्रति प्रति वर्तनं वा, शुमेषु योगेषु मोक्षफलदेषु । નિઃરાજ્ય યત્તેચંતુ, તના જ્ઞેય પ્રતિમળમૂ ||? || આવશ્યકસૂત્ર. પૃ. 3′1 પ્રમાદને લઇ પેાતાના સ્થાનથી પરસ્થાનને વિષે આત્મા ગયા હોય, તેને ત્યાંથી પાા ફેરવી સ્વસ્થાનમાં લાવવા એ પ્રતિક્રમણ છે; શલ્ય રહિત બનીને મેાક્ષ રૂપી લતે દેનાર શુભ યાગને વિષે વારંવાર વર્તન કરવુ એ પણુ પ્રતિકમણુ છે.
( ૨ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com